AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યસ બેંક

યસ બેંક

યસ બેંક એક ભારતીય ખાનગી ક્ષેત્રની બેંક છે, જેની સ્થાપના 2004 માં રાણા કપૂર અને અશોક કપૂર દ્વારા કરવામાં આવી હતી. તે મુખ્યત્વે કોર્પોરેટ બેંક તરીકે કામ કરે છે, જેમાં રિટેલ બેંકિંગ અને એસેટ મેનેજમેન્ટ સહાયક ભૂમિકા છે.

યસ બેન્કના ભૂતપૂર્વ CEO રાણા કપૂરે એપ્રિલ 2018 અને જૂન 2018 વચ્ચે DHFLમાં ટૂંકા ગાળાના ડિબેન્ચરમાં રૂ. 3,700 કરોડનું રોકાણ કર્યું હતું. સીબીઆઈ એફઆઈઆર અનુસાર, બદલામાં, કપિલ વાધવને કથિત રીતે કપૂર અને તેમના પરિવારના સભ્યોને લોનના રૂપમાં 600 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. 8 મે, 2020 ના રોજ, વિશેષ CBI કોર્ટે DHFL પ્રમોટર કપિલ વાધવન અને RKW ડેવલપર્સના પ્રમોટર ધીરજ વાધવનને 10 મે, 2020 સુધી CBI કસ્ટડીમાં મોકલ્યા હતા. તેમની સાથે પૂર્વ સીઈઓ અને કો-ફાઉન્ડર રાણા કપૂર પણ આ કૌભાંડમાં સામેલ છે.

Read More

Personal Loan Rates: SBI કરતા પણ સસ્તું વ્યાજ, આ 2 બેંકોમાં લોન લેવી પડશે ફાયદાકારક

પર્સનલ લોન લેનારાઓ માટે 2025માં આવ્યા સૌથી મોટા ખુશખબર! જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સમય છે. રેપો રેટમાં 1.25%નો ઘટાડો થતાં હવે બેંકોના વ્યાજ દરોમાં મોટો કડાકો બોલાયો છે. હવે તમે માત્ર 9.75% થી 9.99% ના વ્યાજ દરે સસ્તી પર્સનલ લોન મેળવી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ સૌથી નીચો દર છે, જેનાથી તમારા EMI નો બોજ ઘટશે.

Silver Rate : રોકાણકારોને ગજબનું રિટર્ન મળ્યું ! હવે કિલો દીઠ ₹2.22 લાખ તરફ દોડી શકે છે ‘ચાંદી’, બ્રોકરેજના એક ઇશારાથી બજારમાં હલચલ

બ્રોકરેજ હાઉસના એક સંકેત બાદ બજારમાં હલચલ શરૂ થઈ ગઈ છે. બ્રોકરેજના આ ઇશારાને કારણે રોકાણકારોમાં ઉત્સુકતા વધી છે અને કોમોડિટી બજારમાં ચાંદી ફરી ચર્ચાનો કેન્દ્ર બની છે.

Yes Bank Share: અચાનક એવું શું થયું કે યશ બેન્કનો શેર 8% ઉછળ્યો, જાણો કારણ

સવારે ₹22.45 પર ખુલ્યા પછી, શેર એક કલાકમાં 8% ઉછળીને ₹24 ને વટાવી ગયો. બેંકની મજબૂત લોન વૃદ્ધિ અને ડિપોઝિટ ટ્રેન્ડથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

Minimum Balance: મિનિમમ બેલેન્સના નામે બેંક કાપી રહી છે પૈસા, ચાલો જાણીએ કઈ બેન્કમાં કેટલી છે લિમિટ

ICICI બેંકે તાજેતરમાં મિનિમમ બેલેન્સની રકમમાં વધારો કર્યો છે. ચાલો જાણીએ કે દેશની બાકીની મોટી બેંકોમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ રાખવાની મર્યાદા કેટલી છે.

અનિલ અંબાણીની કંપનીઓમાં સતત ત્રીજા દિવસે પણ EDના દરોડા યથાવત

મુંબઈમાં અનિલ અંબાણી ગ્રુપ પર EDના દરોડા ત્રીજા દિવસે પણ ચાલુ છે. ₹3,000 કરોડના બેંક લોન છેતરપિંડી અને યસ બેંક ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગ આરોપો હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે. જેમાં EDએ અનેક સ્થળોએથી દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">