Beauty Tips: ત્વચાની સંભાળમાં ડુંગળીનો રસ શ્રેષ્ઠ માનવામાં આવે છે, આ સમસ્યાઓને કરે છે દૂર

મોટાભાગના લોકો વાળ માટે ડુંગળીના રસનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તે ત્વચાની સંભાળમાં પણ તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:31 PM
પિમ્પલ્સ: ડુંગળીના રસથી પિમ્પલ્સને દૂર કરી શકાય અથવા ઘટાડી શકાય છે. આ માટે એક વાસણમાં બે કે ત્રણ ચમચી ડુંગળીનો રસ લો અને તેમાં બેથી ત્રણ ટીપા ઓલિવ ઓઈલ નાખો. હવે ચહેરા પર જ્યાં પણ પિમ્પલ્સ હોય ત્યાં તેને લગાવો. રાત્રે આ કરવું શ્રેષ્ઠ છે.

પિમ્પલ્સ: ડુંગળીના રસથી પિમ્પલ્સને દૂર કરી શકાય અથવા ઘટાડી શકાય છે. આ માટે એક વાસણમાં બે કે ત્રણ ચમચી ડુંગળીનો રસ લો અને તેમાં બેથી ત્રણ ટીપા ઓલિવ ઓઈલ નાખો. હવે ચહેરા પર જ્યાં પણ પિમ્પલ્સ હોય ત્યાં તેને લગાવો. રાત્રે આ કરવું શ્રેષ્ઠ છે.

1 / 5
ડાઘ-ધબ્બા: ડુંગળીનો રસ ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરી શકે છે. આ માટે ડુંગળીના રસમાં લીંબુ અને દહીં મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો. આવું અઠવાડિયામાં બે વાર કરો. આ ઘરેલું ઉપાયને નિયમિત રીતે અપનાવવાથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે.

ડાઘ-ધબ્બા: ડુંગળીનો રસ ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરી શકે છે. આ માટે ડુંગળીના રસમાં લીંબુ અને દહીં મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો. આવું અઠવાડિયામાં બે વાર કરો. આ ઘરેલું ઉપાયને નિયમિત રીતે અપનાવવાથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે.

2 / 5
મસા: ત્વચા પર આવતા મસાઓને દૂર કરવા માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ડુંગળીની પેસ્ટ બનાવો અને તેમાં તુલસીના પાનનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને મસા પર લગાવો. બે થી ત્રણ કલાક પછી તેને પાણીથી ધોઇ લો.

મસા: ત્વચા પર આવતા મસાઓને દૂર કરવા માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ડુંગળીની પેસ્ટ બનાવો અને તેમાં તુલસીના પાનનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને મસા પર લગાવો. બે થી ત્રણ કલાક પછી તેને પાણીથી ધોઇ લો.

3 / 5
એંટી એજિંગ: ત્વચા પર અકાળે કરચલીઓ એ વૃદ્ધત્વનું લક્ષણ છે. આ સમસ્યાને ત્વચાથી દૂર રાખવા માટે અઠવાડિયામાં બે વાર ડુંગળીનો રસ ચહેરા પર લગાવો. તેને દૂર કરવા માટે ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો.

એંટી એજિંગ: ત્વચા પર અકાળે કરચલીઓ એ વૃદ્ધત્વનું લક્ષણ છે. આ સમસ્યાને ત્વચાથી દૂર રાખવા માટે અઠવાડિયામાં બે વાર ડુંગળીનો રસ ચહેરા પર લગાવો. તેને દૂર કરવા માટે ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો.

4 / 5
સ્કિન ડિટોક્સઃ ડુંગળીના રસની મદદથી ત્વચાને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત, તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. આ માટે ડુંગળીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હૂંફાળા પાણીથી તેને દૂર કરો. આ ત્વચાને ડિટોક્સિફાય કરી શકે છે.

સ્કિન ડિટોક્સઃ ડુંગળીના રસની મદદથી ત્વચાને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત, તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. આ માટે ડુંગળીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હૂંફાળા પાણીથી તેને દૂર કરો. આ ત્વચાને ડિટોક્સિફાય કરી શકે છે.

5 / 5
Follow Us:
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">