પત્રકારત્વ ક્ષેત્રે 5 થી વધારે વર્ષનો અનુભવ ધરાવે છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયામાંં ફિલ્ડ રિપોર્ટિંગનો પણ અનુભવ છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં ગુજરાત સહિત નેશનલ, ઇન્ટરનેશનલ, બિઝનેસ, સ્પોર્ટ્સ કેટેગરીમાં કન્ટેન્ટ રાઇટર અને કન્ટેન્ટ એડિટર તરીકે કાર્યરત છે.
Guru Purnima 2026 : અન્ન, પીળાં વસ્ત્રો, હળદર અને આટલી વસ્તુઓનું દાન કરવાથી મળે છે વિશેષ પુણ્ય
અષાઢ પૂર્ણિમા, એટલે કે ગુરુ પૂર્ણિમા 2026 (29 જુલાઈ), ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને આશીર્વાદ મેળવવાનો પવિત્ર અવસર છે. આ દિવસે વેદ વ્યાસજીની જન્મજયંતિ પણ ઉજવાય છે, તેથી તેને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 10:55 pm
Surat: અશાંતધારા મુદ્દે સંત સમાજ મેદાનમાં, નિયમોના કડક અમલની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત
સુરતમાં અશાંતધારા કાયદાના અમલને લઈને સંત સમાજ સક્રિય થયો છે. સંતોએ પુરાવા સાથે કલેક્ટરને મળી નિયમોના કડક પાલનની માંગ કરી. તેમણે આરોપ લગાવ્યો કે કાયદાના અમલના અભાવે હિન્દુ અને જૈન પરિવારો જૂના વિસ્તારોમાંથી સ્થળાંતર કરી રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 10:37 pm
Breaking News : યુક્રેનમાં કાર્ગો જહાજ પર હુમલો, 4 ભારતીયોના મોત, ભારતે વ્યક્ત કર્યો કડક વિરોધ
યુક્રેનના ઓડેસા નજીક MV ગોલ્ડન લીઓ કાર્ગો જહાજ પર થયેલા હુમલામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે એક ઘાયલ છે. ભારતે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને દરિયાઈ વેપારની સ્વતંત્રતા જાળવવા હાકલ કરી છે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 10:26 pm
Gujarat Rain Alert : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર, જુઓ Video
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 10:16 pm
સુરતીઓએ આ જ જોવાનું બાકી હતું ! શહેરમાં કાદવ કિચડથી સાંસદ ગોવિંદ ધોળકિયા પરેશાન, જુઓ Video
વરસાદ બાદ સુરત શહેરમાં સર્જાયેલી કાદવ અને બિસ્માર રસ્તાઓની સ્થિતિને લઈને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ચાલતી કારમાંથી વીડિયો બનાવી રસ્તાઓની દુર્દશા દર્શાવી.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 9:01 pm
Parliament Security : ભારતમાં સંસદની સુરક્ષા કોણ કરે છે ? મુખ્ય ગેટથી લઈને અંદર સુધી જાણો આખી Security સિસ્ટમ
ભારતીય સંસદની સુરક્ષા વ્યવસ્થા અત્યંત સુદ્રઢ છે, જે 2001ના હુમલા બાદ આધુનિક બની છે. PSS, CISF, દિલ્હી પોલીસ જેવી એજન્સીઓ બાયોમેટ્રિક્સ, CCTV અને X-રે સ્કેનર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી બહુસ્તરીય સુરક્ષા પૂરી પાડે છે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 7:36 pm
CJPએ જેપી નડ્ડા સમક્ષ મૂકી ત્રણ માંગણી, બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું – તમે ધરણા સમાપ્ત કરો
કોકરોચ જનતા પાર્ટી (CJP) એ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે મુલાકાત કરી NEET 2026 પેપર લીક મામલે ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. જેપી નડ્ડા સમક્ષ મૂકી ત્રણ માંગણી.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 7:32 pm
Jamnagar : જેલમાં બંધ ગુજસીટોક કેસના આરોપી કોર્પોરેટર અલ્તાફ ખફી પ્રજાના પ્રશ્નોને લઈ મનપાની સામાન્ય સભામાં પહોંચ્યા, જુઓ Video
ગુજસીટોક કેસમાં જેલમાં રહેલા કોર્પોરેટર અલ્તાફ ખફી જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પોલીસ જાપ્તા હેઠળ હાજર રહ્યા. સભામાં ટીપી સ્કીમ નં. 1 અને 26 સહિત શહેરના વિકાસકાર્યો પર ચર્ચા થઈ.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 6:07 pm
સુરત નાસિરનગર ડિમોલિશન કેસ: હાઇકોર્ટની કડક ટિપ્પણી, SMC કમિશ્નરની ભૂમિકાને લઈને રાજ્ય સરકારને અનેક સવાલ
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઇથેનોલને રસોઈ બળતણ તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે. આ પગલું LPG આયાત પરની નિર્ભરતા ઘટાડશે, પરિવારોના ખર્ચમાં બચત કરશે અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપશે
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 4:46 pm
Breaking News : પેટ્રોલ બાદ હવે રસોડામાં પણ ઇથેનોલની એન્ટ્રી ! LPGનો વિકલ્પ બની શકે, જાણો સરકારનો શું છે પ્લાન
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઇથેનોલને રસોઈ બળતણ તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે. આ પગલું LPG આયાત પરની નિર્ભરતા ઘટાડશે, પરિવારોના ખર્ચમાં બચત કરશે અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપશે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 4:27 pm
Breaking News : ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાત એલર્ટ! આરોગ્ય મંત્રીની હાજરીમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, જુઓ
ગુજરાતના આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાયરસની સ્થિતિ, દેખરેખ અને હોસ્પિટલોની તૈયારીઓ પર ચર્ચા થઈ.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 4:09 pm
Vastu Tips : ચાતુર્માસ દરમિયાન આ વાસ્તુ નિયમોનું પાલન કરો, ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થશે
ચાતુર્માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર કાળ છે, જ્યાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં હોય છે. આ સમયગાળામાં નકારાત્મક ઊર્જા વધી શકે છે.
- Sagar Solanki
- Updated on: Jul 19, 2026
- 9:14 pm