પત્રકારત્વ ક્ષેત્રે 4 થી વધારે વર્ષનો અનુભવ ધરાવે છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયામાંં ફિલ્ડ રિપોર્ટિંગનો પણ અનુભવ છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં ગુજરાત કેટેગરીમાં કન્ટેન્ટ રાઇટર અને કન્ટેન્ટ એડિટર તરીકે કાર્યરત છે.
Stock Market : રોકાણકારોએ કરી કમાણી, Nifty50 ને લઈ કરેલું આ પ્રિડિક્શન પડ્યું સાચું, જાણો
TV9 ગુજરાતીએ Nifty50 માટે કરેલી આગાહી 15 એપ્રિલે સાચી પડી હતી, જેમાં 500 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો. 5 મિનિટના ટાઈમ ફ્રેમ પર ઉપર તરફની ચાલનો સંકેત મળ્યો હતો.
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 8:55 pm
Nifty50 Prediction : 16 તારીખે બુધવારે Nifty50માં શું થવાનું છે ? જાણો ખાસ ઇન્ડિકેટર વડે
15 એપ્રિલ 2025ના રોજ ભારતીય શેરબજારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી, જેમાં Nifty 50 સૂચકાંક 23,328.55 પર બંધ થયો, જે 500 અંક અથવા 2.19%ની વૃદ્ધિ દર્શાવે છે. દિવસની શરૂઆતમાં Nifty 50 23,368.35 પર ખુલ્યો હતો, જે 539.8 અંકની તેજી દર્શાવે છે. આ વૃદ્ધિનો મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇલેક્ટ્રોનિક માલ પરના શુલ્કમાં છૂટછાટ આપવાની જાહેરાત હતી, જેના પરિણામે વૈશ્વિક બજારોમાં સકારાત્મક ભાવના જોવા મળી. જોકે હવે બુધવારે શું થશે તેના તરફ સૌકોઈ ની નજર છે. જોકે અહીં તમે ઇન્ડિકેટર વડે સમજી શકો છો.
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 8:34 pm
IPL 2025 ની વચ્ચે શ્રેયસ ઐયરની ચમકી કિસ્મત, ICCએ આપ્યું આ મોટું ઇનામ, જાણો
IPL 2025 ની વચ્ચે, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરને મોટા સમાચાર મળ્યા છે. ગયા મહિને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં શ્રેયસ ઐયરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં, ICC એ તેમને એક ખાસ ભેટ આપી છે.
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 7:06 pm
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
જો તમારું AC યોગ્ય રીતે ઠંડક નથી આપી રહ્યું તો અમે તમને જણાવીએ કે તેની પાછળનું કારણ શું હોઈ શકે | AC Cooling Problems 5 Common Reasons
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 6:44 pm
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે પોતાના જન્મ અને મૃત્યુ વિશે ચિંતિત હોય છે અથવા તો તેનું મનન કરે છે | Premanand Maharaj on Death as Spiritual Perspective
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 5:54 pm
16 બાળકો… સ્મૃતિ મંધાનાએ તેના બોયફ્રેન્ડ માટે કર્યું મોટું કામ, જુઓ Photos
સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ 2019 થી રિલેશનશિપમાં છે. તેઓએ જાહેરમાં પોતાના સંબંધોનો ખુલાસો પણ કર્યો છે. ઘણીવાર બંને કોઈ કાર્યક્રમ કે કાર્યક્રમમાં સાથે જોવા મળે છે.
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 5:14 pm
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ
બાબા બાગેશ્વર (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી) એ સાસુ અને વહુ વચ્ચેના ઝઘડાના ઘણા સંભવિત કારણો જણાવ્યા છે | Baba Bageshwar on Mother-in-Law Daughter-in-Law Conflicts Causes
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 4:49 pm
Income tax notice : ભૂલથી પણ ન કરતાં આ 5 પ્રકારના આર્થિક વ્યવહાર, નહીં તો તમને મળશે આવકવેરા વિભાગ તરફથી નોટિસ
આવકવેરા વિભાગ તમારા દરેક મોટા વ્યવહાર પર નજર રાખે છે. જ્યાં પણ તેને કંઈક શંકા જાય. તે તમને ત્યાં નોટિસ આપશે. તેથી, ખાસ કરીને રોકડ દ્વારા ચુકવણી કરતી વખતે આ 5 બાબતો ધ્યાનમાં રાખો.
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 4:11 pm
Stock Market : કમાવાની મોટી તક, Airtel નો શેર બન્યો રોકેટ, Blinkit સાથે મળી કર્યું આ કામ
એરટેલે Blinkit સાથે ખૂબ સારો સોદો કર્યો છે. હવે તમને ફક્ત 10 મિનિટમાં ઘરે બેઠા એરટેલ સિમ કાર્ડ મળશે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, "આ લોન્ચના પ્રારંભિક તબક્કામાં, સિમ ડિલિવરી ફક્ત 16 મુખ્ય શહેરોમાં જ ઉપલબ્ધ થશે. આ કારણે, 15 એપ્રિલના રોજ મંગળવારે એરટેલના શેરમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે."
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 4:02 pm
Breaking News : 2025ના ચોમાસાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાહેર કર્યું ચોમાસાનું પહેલું પૂર્વાનુમાન, જુઓ Video
ભારતીય હવામાન વિભાગે 2025ના ચોમાસા માટે સકારાત્મક પૂર્વાનુમાન કર્યું છે. સામાન્ય કરતાં 105% (+/- 5%) વરસાદની આગાહી સાથે, આ વર્ષે અલ-નીનો અને આઇઓડી ન્યુટ્રલ રહેવાની શક્યતા છે.
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 3:49 pm
Piles Ayurvedic Remedy : પાઈલ્સ માટે બેસ્ટ ઔષધિ કઈ છે? જાણી લો દુખાવો થશે છૂમંતર
પાઈલ્સ એક સામાન્ય પણ પીડાદાયક સમસ્યા છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. આ મુખ્યત્વે કબજિયાત, અયોગ્ય ખાનપાન અને અનિયમિત જીવનશૈલીને કારણે થાય છે.
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 1:10 pm
Vastu Tips: ફ્રીજ ઉપર રાખેલી આ 5 વસ્તુઓ ઘરમાં લાવશે ગરીબી, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર
Vastu Tips For Fridge: જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે, તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ 5 વસ્તુઓ ફ્રીજ ઉપર બિલકુલ ન રાખો.
- Sagar Solanki
- Updated on: Apr 15, 2025
- 12:27 pm