પત્રકારત્વ ક્ષેત્રે 5 થી વધારે વર્ષનો અનુભવ ધરાવે છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયામાંં ફિલ્ડ રિપોર્ટિંગનો પણ અનુભવ છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં ગુજરાત સહિત નેશનલ, ઇન્ટરનેશનલ, બિઝનેસ, સ્પોર્ટ્સ કેટેગરીમાં કન્ટેન્ટ રાઇટર અને કન્ટેન્ટ એડિટર તરીકે કાર્યરત છે.
Sanju Samson lucky charm : દરેક મેચમાં આવજો… પત્ની નહીં, આ છે સંજુ સેમસનનો લકી ચાર્મ, સદી ફટકારતા જ લીધું નામ
IPL 2026 માં સંજુ સેમસને દિલ્હી કેપિટલ્સ સામે 52 બોલમાં અણનમ 115 રન ફટકારીને પોતાની ચોથી IPL સદી પૂરી કરી. ચેપોકમાં તેની તોફાની ઇનિંગ્સથી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 10:27 pm
Breaking News : IPL 2026 માં સૌ પ્રથમવાર થયો આ કમાલ, CSK ના ખેલાડી સંજુ સેમસને બનાવ્યો મોટો રેકોર્ડ
IPL 2026ની 18મી મેચમાં સંજુ સેમસને ચેપોકમાં CSK માટે દિલ્હી સામે 52 બોલમાં શાનદાર સદી ફટકારી. આ તેની IPLની ચોથી અને સિઝનની પ્રથમ સદી છે.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 9:29 pm
IPL 2026માં CSK vs DC વચ્ચેની મેચમાં દિલ્હીના ખેલાડીની એક મોટી ભૂલ બનશે ટીમની હારનું કારણ! જાણો
આઇપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં દિલ્હીની એક મોટી ફિલ્ડિંગ ભૂલ ચર્ચામાં છે. બાદમાં સંજુએ સેંકયુરી ફટકારી.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 9:10 pm
Breaking News : યુદ્ધ મોટું થશે કે નિવેડો આવશે..! આતંકવાદને આશરો આપનાર ‘નાપાક’ દેશ પાકિસ્તાનમાં જ અમેરિકા – ઈરાનની બેઠક શરૂ
ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ મહત્વપૂર્ણ વાટાઘાટો શરૂ થઈ છે. આ ચર્ચાનો હેતુ બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાનો છે.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 9:27 pm
IPL 2026માં PBKS vs SRH વચ્ચેની મેચમાં કાવ્યા મારનના ધુરંધરની આ ઓવર બની SRH ટીમની હારનું કારણ! જુઓ મોંઘા બોલ
IPL 2026ની હાઈ-સ્કોરિંગ મેચમાં પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદના 219 રનના વિશાળ લક્ષ્યાંકને 6 વિકેટે આસાનીથી હાંસલ કર્યો. જોકે કાવ્યા મારનના ધુરંધરની આ ભૂલને કારણે મેચ હાર્યા.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 7:57 pm
Canada PR : કેનેડા PR આપવાની રીત બદલવાની તૈયારીમાં, Express Entry માટે લેવાઈ શકે છે આ નિર્ણય, જાણો
કેનેડા IRCC એ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં મોટા સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. 2026-2028ના પ્લાન મુજબ, ત્રણ પ્રોગ્રામ હટાવીને એક યુનિફાઇડ PR પ્રોગ્રામ લાવવામાં આવશે.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 7:15 pm
Jaya Kishori : જયા કિશોરીના આ અમૂલ્ય વચનો તમારું જીવન બદલી નાખશે, જુઓ Video
આધુનિક જીવનમાં જયા કિશોરીજીના અમૂલ્ય વિચારો સાચા સુખનો માર્ગ દર્શાવે છે. તેઓ શીખવે છે કે ખુશી ભૌતિક વસ્તુઓમાં નહીં, પરંતુ બીજાના ચહેરા પર સ્મિત લાવવામાં છે.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 4:58 pm
Moles on Body Astrology : શરીર પરના તલના ચોંકાવનારા રહસ્યો, અહીં તલ હોય તો તમારું જીવન ચમકતું રહેશે..!
શરીર પરના તલને લઈને ઘણા લોકોમાં ઉત્સુકતા રહેતી હોય છે. જ્યોતિષ મુજબ તલ ફક્ત એક નિશાની નથી, પરંતુ તે વ્યક્તિના સ્વભાવ અને જીવનની દિશા વિશે સંકેત આપી શકે છે. દરેક જગ્યાએ આવેલા તલનો અર્થ અલગ હોય છે.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 4:51 pm
TMKOC : ‘તારક મહેતા’માં સૌથી અમીર એક્ટર કોણ? જેઠાલાલથી લઈને બબીતાજી સુધીના લોકોની નેટવર્થ જાણો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો લોકપ્રિય શો છે, જેના પાત્રો દર્શકોના દિલમાં વસ્યા છે. શોની આ સફળતાએ કલાકારોને માત્ર પ્રસિદ્ધિ જ નહીં, પણ સારી એવી સંપત્તિ પણ અપાવી છે. શું તમે જાણો છો આ શોમાં સૌથી અમીર એક્ટર કોણ છે?
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 4:25 pm
Richest City : સૌથી અમીર લોકો ક્યાં રહે છે ? ગુજરાતના આ બે શહેર ટોપમાં, જાણી લો નામ
ભારતમાં સૌથી ધનિક લોકો કયા શહેરોમાં રહે છે તે જાણવા ઘણા લોકોને ઉત્સુકતા રહેતી હોય છે. દેશના ટોચના 10 એવા શહેરોની યાદી બહાર આવી છે જ્યાં સૌથી વધુ હાઇ-નેટવર્થ અને અબજોપતિ લોકો વસે છે. આ યાદીમાં ફરી એકવાર મુંબઈએ પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે, જ્યારે કેટલાક શહેરોમાં આશ્ચર્યજનક વૃદ્ધિ પણ જોવા મળી છે.
- Sagar Solanki
- Updated on: Apr 10, 2026
- 10:34 pm
Anant Ambani : અંબાણી પરિવારે ગુજરાતને આપી સૌથી મોટી ભેટ, જામનગરમાં શરૂ થઈ ‘Vantara University’, જાણો તેની વિશેષતા
ગુજરાતની વનતારા યુનિવર્સિટી, અનંત અંબાણી દ્વારા જામનગરમાં સ્થપાતી, વન્યજીવ સંરક્ષણ અને પશુચિકિત્સા વિજ્ઞાન પર કેન્દ્રિત વિશ્વની પ્રથમ વૈશ્વિક સંસ્થા છે. ભારતને આ ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવાનું તેનું લક્ષ્ય છે.
- Sagar Solanki
- Updated on: Apr 10, 2026
- 8:35 pm
Breaking News : મથુરા વૃંદાવનમાં ભયાનક ઘટના, યમુનામાં પલટી સ્ટીમર, 10 લોકોના મોત
વૃંદાવન નજીક યમુના નદીમાં સ્ટીમર પોન્ટૂન પુલ સાથે અથડાતા હ્રદયદ્રાવક બોટ દુર્ઘટના બની. આ દુર્ઘટનામાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 15ને સુરક્ષિત બચાવાયા.
- Sagar Solanki
- Updated on: Apr 10, 2026
- 6:18 pm