AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weaver bird’s nest : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો

સુગરી પંખી તેના કલાત્મક માળા માટે જાણીતી છે. કુદરતમાં તે પોતાના જીવસાથી માટે સુંદર માળા બનાવે છે, અને તેને વૈભવ, સુખ-શાંતિ અને મહેનતનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘરમાં સુગરીનો માળો રાખવો અનેક શુભ ફળ આપે છે.

| Updated on: Mar 12, 2025 | 6:14 PM
Share
 સુગરીના માળાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં આ પંખી માળો બનાવે છે, ત્યાં ધનલક્ષ્મી કૃપા વરસાવે છે.    ( Credits: Getty Images )

સુગરીના માળાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં આ પંખી માળો બનાવે છે, ત્યાં ધનલક્ષ્મી કૃપા વરસાવે છે. ( Credits: Getty Images )

1 / 9
 મહેનત અને નિયમિત પ્રયત્નોને પ્રોત્સાહન આપતો માળો ઘરવાસીઓ માટે આર્થિક વૃદ્ધિ લાવવા માંડે છે, જો ઘરમાં નાણાકીય સમસ્યાઓ હોય, તો સુગરીના માળાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનવૃદ્ધિ થાય છે.   ( Credits: Getty Images )

મહેનત અને નિયમિત પ્રયત્નોને પ્રોત્સાહન આપતો માળો ઘરવાસીઓ માટે આર્થિક વૃદ્ધિ લાવવા માંડે છે, જો ઘરમાં નાણાકીય સમસ્યાઓ હોય, તો સુગરીના માળાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનવૃદ્ધિ થાય છે. ( Credits: Getty Images )

2 / 9
પંખીઓનો કલરવ માનસિક શાંતિ લાવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, ઘરમાં સુગરીનો માળો હોય તો પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. દાંપત્ય જીવન અને સંબંધો મધુર બને છે.    ( Credits: Getty Images )

પંખીઓનો કલરવ માનસિક શાંતિ લાવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, ઘરમાં સુગરીનો માળો હોય તો પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. દાંપત્ય જીવન અને સંબંધો મધુર બને છે. ( Credits: Getty Images )

3 / 9
જે લોકો શનિ મહાદશા કે શનિ દોષથી પીડિત હોય, તેમણે ઘરમાં સુગરીનો માળો રાખવો શુભ માનવામાં આવે છે.કુંડળીમાં રાહુ કે કેતુનો પ્રભાવ નકારાત્મક હોય, તો તેનાથી બચવા માટે પણ માળો ઉપયોગી સાબિત થાય છે.   ( Credits: Getty Images )

જે લોકો શનિ મહાદશા કે શનિ દોષથી પીડિત હોય, તેમણે ઘરમાં સુગરીનો માળો રાખવો શુભ માનવામાં આવે છે.કુંડળીમાં રાહુ કે કેતુનો પ્રભાવ નકારાત્મક હોય, તો તેનાથી બચવા માટે પણ માળો ઉપયોગી સાબિત થાય છે. ( Credits: Getty Images )

4 / 9
ઘરમાં પંખીઓ માટે માળો રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે.  ( Credits: Getty Images )

ઘરમાં પંખીઓ માટે માળો રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે. ( Credits: Getty Images )

5 / 9
 સુગરીના માળાને ઘરમાં  રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે.    ( Credits: Getty Images )

સુગરીના માળાને ઘરમાં રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે. ( Credits: Getty Images )

6 / 9
સુગરીનો માળો ખરાબ નજરથી રક્ષણ આપે છે.એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા કે બાલ્કનીમાં સુગરીનો માળો રાખવાથી દુશ્મન અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે.  ( Credits: Getty Images )

સુગરીનો માળો ખરાબ નજરથી રક્ષણ આપે છે.એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા કે બાલ્કનીમાં સુગરીનો માળો રાખવાથી દુશ્મન અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે. ( Credits: Getty Images )

7 / 9
જો તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો, તો સુગરીના માળાને યોગ્ય સ્થળે રાખીને પોઝિટિવ એનર્જી વધારી શકો!  ( Credits: Getty Images )

જો તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો, તો સુગરીના માળાને યોગ્ય સ્થળે રાખીને પોઝિટિવ એનર્જી વધારી શકો! ( Credits: Getty Images )

8 / 9
જ્યોતિષશાસ્ત્ર મુજબ, સુગરીનો માળો ઘરમાં હોવાથી દાંપત્ય જીવન સુખી અને મધુર બને છે.  ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)  ( Credits: Getty Images )

જ્યોતિષશાસ્ત્ર મુજબ, સુગરીનો માળો ઘરમાં હોવાથી દાંપત્ય જીવન સુખી અને મધુર બને છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credits: Getty Images )

9 / 9

 

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.

Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
g clip-path="url(#clip0_868_265)">