Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips : ઘરમાં લીંબુનો છોડ શુભ કે અશુભ ? વાસ્તુ અનુસાર જાણો ચોંકાવનારી વાત

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ છે. પોતાના ઘરને સુંદર બનાવવા માટે, લોકો અંદર અને બહાર વૃક્ષો અને છોડ વાવે છે. આ છોડ ફક્ત ઘરની સુંદરતામાં વધારો કરતા નથી, પરંતુ સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા માટે પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

| Updated on: Mar 14, 2025 | 5:14 PM
આપણે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જણાવેલા બધા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. તે મુજબ, આપણે આપણા ઘરોમાં પણ વૃક્ષો વાવવા જોઈએ. આમ કરવાથી આપણું જીવન સુખી અને સમૃદ્ધ રહે છે.  ( Credits: Getty Images )

આપણે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જણાવેલા બધા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. તે મુજબ, આપણે આપણા ઘરોમાં પણ વૃક્ષો વાવવા જોઈએ. આમ કરવાથી આપણું જીવન સુખી અને સમૃદ્ધ રહે છે. ( Credits: Getty Images )

1 / 10
ઘરમાં લીંબુનું ઝાડ વાવવા માટે યોગ્ય જગ્યા પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેને ખોટી દિશામાં લગાવવાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.  ( Credits: Getty Images )

ઘરમાં લીંબુનું ઝાડ વાવવા માટે યોગ્ય જગ્યા પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેને ખોટી દિશામાં લગાવવાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. ( Credits: Getty Images )

2 / 10
જો તમે ઘરમાં લીંબુનું ઝાડ લગાવી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. લીંબુનું ઝાડ હંમેશા ઘરની ડાબી અને જમણી બાજુ લગાવવું જોઈએ.  ( Credits: Getty Images )

જો તમે ઘરમાં લીંબુનું ઝાડ લગાવી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. લીંબુનું ઝાડ હંમેશા ઘરની ડાબી અને જમણી બાજુ લગાવવું જોઈએ. ( Credits: Getty Images )

3 / 10
એવું માનવામાં આવે છે કે જો ઘરમાં લીંબુનો છોડ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તે આર્થિક સમૃદ્ધિને આકર્ષિત કરે છે.  ( Credits: Getty Images )

એવું માનવામાં આવે છે કે જો ઘરમાં લીંબુનો છોડ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તે આર્થિક સમૃદ્ધિને આકર્ષિત કરે છે. ( Credits: Getty Images )

4 / 10
લીંબુમાં રહેલા ઔષધીય ગુણો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેના પાંદડા અને ફળોનો ઉપયોગ આયુર્વેદિક દવામાં થાય છે.  ( Credits: Getty Images )

લીંબુમાં રહેલા ઔષધીય ગુણો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેના પાંદડા અને ફળોનો ઉપયોગ આયુર્વેદિક દવામાં થાય છે. ( Credits: Getty Images )

5 / 10
જો ઘરમાં વાસ્તુ દોષ હોય, તો લીંબુનું ઝાડ તેને ઘટાડવામાં મદદરૂપ થાય છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર, લીંબુ ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.  ( Credits: Getty Images )

જો ઘરમાં વાસ્તુ દોષ હોય, તો લીંબુનું ઝાડ તેને ઘટાડવામાં મદદરૂપ થાય છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર, લીંબુ ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. ( Credits: Getty Images )

6 / 10
શનિ ગ્રહના દોષોથી પીડિત લોકોએ પોતાના ઘરમાં લીંબુનો છોડ લગાવવો જોઈએ. તે શનિની નકારાત્મક ઉર્જાને ઘટાડે છે.  ( Credits: Getty Images )

શનિ ગ્રહના દોષોથી પીડિત લોકોએ પોતાના ઘરમાં લીંબુનો છોડ લગાવવો જોઈએ. તે શનિની નકારાત્મક ઉર્જાને ઘટાડે છે. ( Credits: Getty Images )

7 / 10
રાહુ અને કેતુના પ્રભાવને ઘટાડવામાં પણ લીંબુનો છોડ અસરકારક માનવામાં આવે છે.જો કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો નિયમિતપણે લીંબુના ઝાડના મૂળમાં પાણી ચઢાવવાથી રાહત મળે છે.  ( Credits: Getty Images )

રાહુ અને કેતુના પ્રભાવને ઘટાડવામાં પણ લીંબુનો છોડ અસરકારક માનવામાં આવે છે.જો કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો નિયમિતપણે લીંબુના ઝાડના મૂળમાં પાણી ચઢાવવાથી રાહત મળે છે. ( Credits: Getty Images )

8 / 10
લીંબુનું ઝાડ ઘરની દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં પણ લગાવી શકાય છે.ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ લીંબુનું ઝાડ લગાવવું શુભ માનવામાં આવે છે.  ( Credits: Getty Images )

લીંબુનું ઝાડ ઘરની દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં પણ લગાવી શકાય છે.ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ લીંબુનું ઝાડ લગાવવું શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

9 / 10
આ ઉપરાંત,  તમે ઘરની બહાર તુલસી, નારિયેળ અને અશોકનું વૃક્ષ લગાવી શકો છો. આ છોડ લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. આ છોડને ઘરમાં લગાવવા ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)  ( Credits: Getty Images )

આ ઉપરાંત, તમે ઘરની બહાર તુલસી, નારિયેળ અને અશોકનું વૃક્ષ લગાવી શકો છો. આ છોડ લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. આ છોડને ઘરમાં લગાવવા ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credits: Getty Images )

10 / 10

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">