AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધ દરમિયાન જવાનોનું શું ખાય છે ? તેમના સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે છે જમવાનું, જાણો

ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભારતીય સેના પાકિસ્તાનને મુહતોડ જવાબ આપી રહી છે. આ સમયે દરેક વ્યક્તિને પ્રશ્ન થતો હોય છે કે સેનાના જવાનોને જમવામાં શું આપવામાં આવતું હશે? યુદ્ધના મેદાન સુધી જમવાનું કેવી રીતે પહોંચાડવામાં આવતું હશે ?

| Updated on: May 10, 2025 | 12:50 AM
Share
ભારતમાં યુદ્ધ અથવા સરહદ પર તૈનાતી દરમિયાન સૈન્ય સૈનિકોને એક ખાસ પ્રકારનો ખોરાક આપવામાં આવે છે જેને "કોમ્બેટ રાશન" અથવા "ઓપરેશનલ રાશન" કહેવામાં આવે છે. તે એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સૈનિકોને પૂરતી ઉર્જા અને પોષણ પૂરું પાડી શકે છે.

ભારતમાં યુદ્ધ અથવા સરહદ પર તૈનાતી દરમિયાન સૈન્ય સૈનિકોને એક ખાસ પ્રકારનો ખોરાક આપવામાં આવે છે જેને "કોમ્બેટ રાશન" અથવા "ઓપરેશનલ રાશન" કહેવામાં આવે છે. તે એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સૈનિકોને પૂરતી ઉર્જા અને પોષણ પૂરું પાડી શકે છે.

1 / 8
યુદ્ધ દરમિયાન સેનાના જવાનોને આપવામાં આવેલા ખોરાકનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. સેનાના જવાનોને ડાઈટ અનુસાર ભોજન આપવામાં આવે છે. જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને યુદ્ધ કરવાની શક્તિ મળી રહે.

યુદ્ધ દરમિયાન સેનાના જવાનોને આપવામાં આવેલા ખોરાકનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. સેનાના જવાનોને ડાઈટ અનુસાર ભોજન આપવામાં આવે છે. જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને યુદ્ધ કરવાની શક્તિ મળી રહે.

2 / 8
યુદ્ધ દરમિયાન સેનાના જવાનોને RTE ખોરાક આપવામાં આવે છે. RTEનો અર્થ Ready to Eat થાય છે. આ  વેક્યુમ-પેક્ડ ખાદ્ય પદાર્થો હોય છે. જેને રાંધ્યા વિના જ ખાઈ શકાય છે.

યુદ્ધ દરમિયાન સેનાના જવાનોને RTE ખોરાક આપવામાં આવે છે. RTEનો અર્થ Ready to Eat થાય છે. આ વેક્યુમ-પેક્ડ ખાદ્ય પદાર્થો હોય છે. જેને રાંધ્યા વિના જ ખાઈ શકાય છે.

3 / 8
RTE ખોરાકમાં રાજમા, ચણા, પુલાવ, રોટલી, પરાઠા સહિતની વાનગીઓ વેક્યુમ કરીને આપવામાં આવે છે. જેથી જવાનને સમય મળે ત્યારે તે જમી શકે છે. આ ઉપરાંત સોજી ખીર, ખીર, એનર્જી બાર્સ, ડ્રાય ફ્રુટ, બિસ્કિટ, ચોકલેટ, ઇલેક્ટ્રોલાઇટ પાવડર અથવા ગ્લુકોઝ પણ આપવામાં આવે છે.

RTE ખોરાકમાં રાજમા, ચણા, પુલાવ, રોટલી, પરાઠા સહિતની વાનગીઓ વેક્યુમ કરીને આપવામાં આવે છે. જેથી જવાનને સમય મળે ત્યારે તે જમી શકે છે. આ ઉપરાંત સોજી ખીર, ખીર, એનર્જી બાર્સ, ડ્રાય ફ્રુટ, બિસ્કિટ, ચોકલેટ, ઇલેક્ટ્રોલાઇટ પાવડર અથવા ગ્લુકોઝ પણ આપવામાં આવે છે.

4 / 8
Self-heating Meal Packs પણ સૈનિકોને આપવામાં આવે છે. જેની સાથે એક પેકેટ આપવામાં આવે છે તેના પર પાણી નાખતાની સાથે જમવાનું ગરમ થઈ જાય છે.

Self-heating Meal Packs પણ સૈનિકોને આપવામાં આવે છે. જેની સાથે એક પેકેટ આપવામાં આવે છે તેના પર પાણી નાખતાની સાથે જમવાનું ગરમ થઈ જાય છે.

5 / 8
આ ઉપરાંત ડિહાઇડ્રેટેડ ખોરાક પણ આપવામાં આવે છે. જેમાં માત્ર પાણી મિક્સ કરવાથી જમવાનું તૈયાર થઈ જાય છે. જેમ કે ખીચડી, સૂપ, દલિયા સહિતની વસ્તુઓ આપવામાં આવે છે.

આ ઉપરાંત ડિહાઇડ્રેટેડ ખોરાક પણ આપવામાં આવે છે. જેમાં માત્ર પાણી મિક્સ કરવાથી જમવાનું તૈયાર થઈ જાય છે. જેમ કે ખીચડી, સૂપ, દલિયા સહિતની વસ્તુઓ આપવામાં આવે છે.

6 / 8
સૈનિકો સુધી ખોરાક પહોંચાડવા માટે લોજિસ્ટિક્સ યુનિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિભાગ મોરચાને રાશન, પાણી, બળતણ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી આપવામાં આવે છે.

સૈનિકો સુધી ખોરાક પહોંચાડવા માટે લોજિસ્ટિક્સ યુનિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિભાગ મોરચાને રાશન, પાણી, બળતણ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી આપવામાં આવે છે.

7 / 8
આ ઉપરાંત યુદ્ધ વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા રાશન પેકેટો પહોંચાડવામાં આવે છે. તેમજ કેટલીક વાર સૈનિકો મોબાઈલ કિચનનો પણ ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને સિયાચીન જેવા વિસ્તારોમાં ખચ્ચર અને પોર્ટર્સ પર જમવાનું મોકલવામાં આવે છે.

આ ઉપરાંત યુદ્ધ વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા રાશન પેકેટો પહોંચાડવામાં આવે છે. તેમજ કેટલીક વાર સૈનિકો મોબાઈલ કિચનનો પણ ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને સિયાચીન જેવા વિસ્તારોમાં ખચ્ચર અને પોર્ટર્સ પર જમવાનું મોકલવામાં આવે છે.

8 / 8

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
g clip-path="url(#clip0_868_265)">