ભારતીય સેના
ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.
દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.
યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.
Read MoreBreaking News: ભારતીય સેનાના જવાને વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ મેડલ, દેશની 16 વર્ષની રાહનો અંત
ભારતીય સેનાના જવાન અને તીરંદાજ ધીરજ બોમ્મદેવરાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ માટે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. 25 વર્ષીય ખેલાડીએ જાપાનના નાકાનિશી જુન્યાને હરાવીને આ સફળતા મેળવી. તેની જીત સાથે ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજીના 16 વર્ષની રાહનો પણ અંત આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Sep 14, 2026
- 5:13 pm
Breaking News : વિશ્વમાં ભારતની પરમાણુ તાકાતનો વધ્યો દબદબો! 30 નવા પરમાણું હથિયાર કર્યા તૈયાર
FASના અંદાજ મુજબ, વધારાના હથિયારો ભવિષ્યની મિસાઇલો માટે રાખવામાં આવ્યા છે. જ્યારે નવી ડિલિવરી સિસ્ટમ્સ સેવામાં આવે ત્યારે અગાઉથી ઉત્પાદિત વોરહેડ્સ ઉપલબ્ધ હોવાથી 'ડિટરેન્સ' (પ્રતિરોધક) ક્ષમતાને ઝડપથી મજબૂત બનાવી શકાય છે
- Devankashi rana
- Updated on: Sep 11, 2026
- 11:03 am
Breaking News : BRICS સમિટને લઈને દિલ્હી હાઈ એલર્ટ પર, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને NSG તૈનાત
બ્રિક્સ સમિટ માટે દિલ્હીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. વૈશ્વિક નેતાઓની સુરક્ષા માટે 25,000 સુરક્ષાકર્મીઓ, એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ, એન્ટી-એરક્રાફ્ટ ગન અને NSG કમાન્ડો તૈનાત કરાયા છે.
- Sagar Solanki
- Updated on: Sep 10, 2026
- 5:53 pm
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ‘ઓપરેશન અશદર’ સફળ: 5 મોટા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની આતંકવાદી યાસિર ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. 3 દિવસ ચાલેલા 'ઓપરેશન અશદર' એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલો કુખ્યાત પાકિસ્તાની આતંકવાદી યાસિર માર્યો ગયો છે. તે ડેરા કી ગલી અને પૂંછમાં વાયુસેનાના કાફલા પર થયેલા હુમલા સહિત 5 મોટા આતંકી ષડયંત્રોમાં સામેલ હતો.
- Sachin Agrawal
- Updated on: Sep 5, 2026
- 9:54 pm
Breaking News : નેપાળ પૂરના 9 દિવસ બાદ ચમત્કાર, ટનલમાંથી 2 શ્રમિકોને જીવતા બહાર કઢાયા!
નેપાળમાં આવેલા વિનાશક પૂર વચ્ચે, ત્રિશુલી-3A હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાંથી બે કામદારોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. ટનલની અંદરથી અવાજો સંભળાયા, જેનાથી કામગીરીને નવી આશા મળી.
- Dhruval Shah
- Updated on: Sep 4, 2026
- 1:37 pm
ઓપરેશન સિંદૂર બાદ ભારતનું એર ડિફેન્સ વધુ મજબૂત થશે : રશિયા પાસેથી ₹50,000 કરોડમાં વધુ 5 S-400 ખરીદવાની તૈયારી
ઓપરેશન સિંદૂરમાં S-400 ના શાનદાર પ્રદર્શન બાદ ભારત પોતાના એર ડિફેન્સને વધુ અભેદ્ય બનાવવા જઈ રહ્યું છે. રશિયાએ ભારતીય સંરક્ષણ મંત્રાલયને ₹50,000 કરોડથી વધુ કિંમતના 5 નવા S-400 સ્ક્વોડ્રનનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ ડીલ પૂર્ણ થતાં ભારત પાસે કુલ 10 S-400 સ્ક્વોડ્રન થઈ જશે.
- Sachin Agrawal
- Updated on: Sep 1, 2026
- 4:38 pm
ઓમાન નજીક ઓઈલ ટેન્કરમાં ફસાયું જીવંત મિસાઈલ, ભારતીય નૌકાદળે જીવના જોખમે પાર પાડ્યું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
યુએઈથી કોચી આવી રહેલા માર્શલ આઇલેન્ડ્સના ઓઈલ ટેન્કર 'એમટી ઓલિમ્પિક લાઇફ'ની ફ્યુઅલ ટેન્કમાં જીવંત મિસાઈલ વોરહેડ ઘૂસી ગયું હતું. ભારતીય નૌકાદળની સ્પેશિયલ EOD ટીમે અત્યંત જોખમી સ્થિતિ વચ્ચે આ વણવિસ્ફોટિત વોરહેડને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરી દરિયામાં મોટો વિનાશ ટાળ્યો હતો.
- Sachin Agrawal
- Updated on: Aug 29, 2026
- 9:07 pm
Breaking News : નેપાળમાં પૂરની તબાહી બાદ ભારત મદદ માટે સજ્જ, IAFનું C-17 વિમાન જઈ શકે છે કાઠમંડુ
નેપાળમાં વિનાશક પૂર બાદ ભારતે તાત્કાલિક મદદની તૈયારી કરી છે. ભારતીય વાયુસેનાના C-17 વિમાન દ્વારા રાહત સામગ્રી મોકલાઈ રહી છે અને NDRF ટીમો હાઈ એલર્ટ પર છે.
- Sagar Solanki
- Updated on: Aug 26, 2026
- 9:21 pm
પાકિસ્તાને જ્યાં અણુશસ્ત્રો સંતાડ્યા છે તે કિરાણા હિલ્સ પર ભારતે ઓપરેશન સિંદૂર વખતે હૂમલો કર્યો હતો ? પૂર્વ CDSએ ખોલ્યું રહસ્ય
ભૂતપૂર્વ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' અગાઉની લશ્કરી કાર્યવાહીથી કેમ અને કેટલુ અલગ હતું, કારણ કે વ્યૂહરચના અંગે કોઈ અનિશ્ચિતતા કે ખચકાટ નહોતો. જ્યારે ભારતે ઉરી હુમલા પછી જમીન-આધારિત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને પુલવામા પછી મોટા લશ્કરી દળને સામેલ કરીને હવાઈ હુમલાનો વિકલ્પ પસંદ કર્યો હતો
- Bipin Prajapati
- Updated on: Aug 26, 2026
- 2:38 pm
Breaking News : ભારતીય નૌકાદળમાં જોડાવા માટે ‘નિપુણ’ તૈયાર, તેની વિશેષતાઓ અને ભારતની સુરક્ષામાં કેવી રીતે મદદ કરશે? જાણો
નિપુણ ખાસ કરીને ડાઇવિંગ અને પાણીની અંદર મુશ્કેલ કામગીરી માટે તૈયાર કરવામાં આવી છે. નિપુલ હાઇ-ટેક ડાઇવિંગ સિસ્ટમ્સ અને પાણીની અંદર ઈન્ટરવેશન સાથે જોડાયેલી સુવિધાઓથી સજ્જ છે.
- Nirupa Duva
- Updated on: Aug 26, 2026
- 9:38 am
Breaking News : કચ્છમાં આર્મી યુનિફોર્મના ગેરકાયદે કાપડ પર દરોડા, ભુજમાંથી મોટો જથ્થો જપ્ત
કચ્છના ભુજ-માધાપરમાં લશ્કરી ગુપ્તચર અને પોલીસે સંયુક્ત દરોડા પાડીને આર્મી યુનિફોર્મના પ્રતિબંધિત કાપડના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે.
- Sagar Solanki
- Updated on: Aug 25, 2026
- 5:05 pm
ધ્રુવ જુરેલના ડાબા કાંડા પર શું લખ્યું છે ? સદી ફટકાર્યા બાદ બતાવ્યું ખાસ ટેટૂ, જાણો તેની પાછળની કહાની
શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં ધ્રુવ જુરેલે શાનદાર અણનમ સદી ફટકારી હતી. જોકે, સદી બાદ તેના ખાસ સેલિબ્રેશનની સાથે તેના ડાબા કાંડા પરના ટેટૂમાં લખેલા વાક્યએ સૌનું ધ્યાન ખેંચ્યું. જુરેલના આ ટેટૂ પાછળની કહાની તેની દેશભક્તિ અને તેના પિતા સાથે જોડાયેલી છે. ચાલો જાણીએ આ ખાસ ટેટૂ પાછળની કહાની.
- Smit Chauhan
- Updated on: Aug 24, 2026
- 8:15 pm
8 વર્ષની સેવા પછી ‘આર્મી ડોગ્સ’ ક્યાં જાય છે? આખરે જોખમી મિશન પૂર્ણ કરનારા ‘શ્વાન સૈનિકો’ નિવૃત્તિ પછી ક્યાં રહે છે?
સરહદ પર અને દેશની અંદર ખડેપગે સેવા આપતા આર્મી ડોગ્સની નિવૃત્તિ બાદની જિંદગી કેવી હોય છે? વર્ષોની કઠિન સેવા અને જોખમી મિશન પૂર્ણ કર્યા પછી, જ્યારે તેઓ નિવૃત્ત થાય છે ત્યારે તેમની સાથે શું થાય છે?
- Ravi Prajapati
- Updated on: Aug 22, 2026
- 6:45 pm
‘નાપાક’ દેશ નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલું જૈશનું બહાવલપુરનું આતંકી ઠેકાણું ફરી એક્ટિવ..!
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ નિશાન બનાવેલું પાકિસ્તાનના બહાવલપુરમાં આવેલું જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય આતંકી ઠેકાણું 'મરકઝ સુભાન અલ્લાહ' ફરીથી સક્રિય થઈ રહ્યું છે.
- Sagar Solanki
- Updated on: Aug 20, 2026
- 8:24 pm
દરિયામાં દુશ્મનોની ખૈર નહીં! નૌકાદળને મળશે બે MQ-9B સીગાર્ડિયન ડ્રોન, જાણો તેની ખાસિયત
MQ-9B 'સી ગાર્ડિયન' રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ અદ્યતન સિસ્ટમ્સ, અત્યાધુનિક સેન્સર અને આધુનિક પેલોડ્સથી સજ્જ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ડ્રોન ભારતીય નૌકાદળની દરિયાઈ દેખરેખ અને પરિસ્થિતિગત જાગૃતિ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.
- Devankashi rana
- Updated on: Aug 18, 2026
- 9:44 am