ભારતીય સેના
ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.
દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.
યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.
Breaking News : ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ ! રાફેલનો હુંકાર, પાકિસ્તાનમાં હાહાકાર !
ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે, ખાસ કરીને પાકિસ્તાન અને ચીનના પડકારો સામે. ફ્રાન્સ સાથે 114 રાફેલ જેટની સંભવિત મેગા ડીલ "મેક ઇન ઇન્ડિયા" હેઠળ દેશમાં જ નિર્માણ થશે. આ કરાર ભારતીય વાયુસેનાની તાકાતને બમણી કરશે અને દુશ્મનો પર ભારતનો દબદબો સ્થાપિત કરશે. આધુનિક રાફેલ મિસાઈલો અને ટેકનોલોજીથી સજ્જ થઈને ભારતની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
- Ashvin Patel
- Updated on: Feb 17, 2026
- 9:22 pm
Breaking News : જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 8,000 બેંક ખાતાઓ કર્યા ફ્રીઝ, જાણો કારણ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ સાયબર ફ્રોડ અને મની લોન્ડરિંગનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે. 8,000 બેનામી 'મ્યુલ' બેંક ખાતાઓ ઓળખીને ફ્રીઝ કરાયા છે.
- Sagar Solanki
- Updated on: Feb 15, 2026
- 6:29 pm
સરહદ પર ‘કાચની બોટલો’નો પહેરો! ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફેન્સિંગ સાથે કેમ લટકાવવામાં આવી છે હજારો ખાલી બોટલ?
ભારત-પાકિસ્તાન સરહદની લોખંડી જાળીઓ પર લટકતી આ ખાલી બોટલો પાછળ એક એવું ખૌફનાક સત્ય છુપાયેલું છે, જેની કલ્પના ઘૂસણખોરોએ સપનામાં પણ નહીં કરી હોય.
- Dhruv Barot
- Updated on: Feb 13, 2026
- 1:00 pm
Republic Day Viral Video: બોર્ડર પર રક્ષા, સ્ટેજ પર ઉજવણી! BSF જવાનોનો બોર્ડર 2 ગીત પર દેશભક્તિ ડાન્સ થયો વાયરલ
જ્યારે આ સૈનિકો સ્ટેજ પર હાથમાં શસ્ત્રો લઈને નહીં પણ ચહેરા પર સ્મિત અને આંખોમાં દેશ પ્રત્યેના જુસ્સા સાથે નાચે છે, ત્યારે દરેક ભારતીયનું હૃદય ગર્વથી ફૂલી જાય છે.
- Meera Kansagara
- Updated on: Jan 27, 2026
- 11:10 am
Republic Day Parade 2026 : કર્તવ્ય પથ પર સૈન્ય બહાદુરીનું પ્રદર્શન, અહીં જોઈ શકશો તમે લાઇવ
77th Republic Day 2026: ભારત 26 જાન્યુઆરી, 2026 ના રોજ તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. આ દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર એક ભવ્ય પરેડ યોજાશે, જેમાં દેશની લશ્કરી તાકાત, સાંસ્કૃતિક વિવિધતા અને તકનીકી પ્રગતિ દર્શાવવામાં આવશે. જો તમે આ પરેડ નિહાળવા માટે રૂબરૂ હાજર રહી શકવાના ના હોવ, તો નિરાશ ના થશો. તમે આ ઐતિહાસિક પરેડ ઘરે બેઠા બેઠા આરામથી TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલ અને ટીવી9 ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર પણ લાઇવ જોઈ શકો છો.
- TV9 Gujarati
- Updated on: Jan 23, 2026
- 8:16 pm
Breaking News : કાશ્મીરના કઠુઆમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઉસ્માનને 72 હુર પાસે મોકલી આપતુ ભારતીય સુરક્ષાદળ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી ઉસ્માન માર્યો ગયો. પરહેતર વિસ્તારમાં થયેલ એન્કાઉન્ટરમાં દારૂગોળો અને લોજિસ્ટિક્સ મળી આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jan 23, 2026
- 8:24 pm
Breaking News : જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેનાની ગાડી 200 ફુટ ઊંડી ખીણમાં ખાબકી, 4 જવાન શહીદ, અનેક ઘાયલ
જમ્મુ-કાશ્મીરના ડોડામાં મોટી દુર્ઘટના બની છે. ડોડામાં એક આર્મી કેસ્પર વાહન ઊંડી ખીણમાં ખાબક્યુ છે. જેમાં 4 જવાન શહીદ થયા છે. તો અનેક જવાન ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.
- Tanvi Soni
- Updated on: Jan 22, 2026
- 3:10 pm
Breaking News: ‘લે બેટા, દિલ ના દિયા’ ના તાલે સૈનિકો નાચ્યા, શું તમે પ્રજાસત્તાક દિવસના રિહર્સલનો આ વીડિયો જોયો?
ભારતીય સેનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં સૈનિકો વાયરલ ધૂમ ગીત "દિલ ના દિયા, દિલ ના લિયા, બોલો ના બોલો ના ક્યા કિયા" પર આનંદથી નાચતા જોવા મળે છે. રિહર્સલ દરમિયાન અચાનક ગુંજતું આ ગીત વાતાવરણને રોશન કરી દે છે અને હાજર રહેલા દરેકના ચહેરા પર સ્મિત લાવી દે છે.
- Meera Kansagara
- Updated on: Jan 22, 2026
- 11:16 am
સામાન્ય વ્યક્તિ સરળતાથી નોકરીમાથી રાજીનામું આપી શકે છે, પણ સેનાના જવાનો નહી…- જાણો શું છે તેની પાછળનુ કારણ
કેમ સેનાના જવાનો સામાન્ય લોકોની જેમ ગમે ત્યારે રાજીનામું નથી આપી શકતા? ચાલો જાણીએ કે સૈનિકો માટે 'રીઝાઈન' કરવું કેમ મુશ્કેલ છે.
- Sachin Agrawal
- Updated on: Jan 18, 2026
- 5:54 pm
Breaking News : જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક 5 પાકિસ્તાની ડ્રોન દેખાયા, ભારતીય સેનાએ કર્યું ફાયરિંગ, જુઓ Video
પ્રજાસત્તાક દિન પૂર્વે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોન પ્રવૃત્તિમાં તીવ્ર વધારો થયો છે. LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાંચથી વધુ ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
- Sagar Solanki
- Updated on: Jan 12, 2026
- 1:20 am
8 કલાક પહેલા જ દીકરીનો જન્મ, સ્ટ્રેચર પર પત્ની…. ત્રિરંગામાં લપેટાયેલા જવાનની અંતિમ વિદાયમાં હિબકે ચડ્યુ શહેર
મહારાષ્ટ્રના સતારામાં, ભારતીય સેનાના સૈનિક પ્રમોદ જાધવને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે આખું ગામ ગમગીન થઈ ગયુ. અકસ્માતમાં મૃત્યુ પામેલા સૈનિકની પત્નીને તેના પતિના અંતિમ દર્શન માટે હોસ્પિટલમાંથી સ્ટ્રેચર પર લાવવામાં આવી હતી, જ્યારે આઠ કલાક પહેલા જ જન્મેલી તેમની દીકરીને પણ તેના પિતાને છેલ્લી વાર જોવા માટે તેના લાવવામાં આવી હતી. સેનાની સલામી, આક્રંદ કરી રહેલો પરિવાર.... આ દૃશ્ય જોઈ આખુ શહેર જાણે હિબકે ચડ્યુ હતુ. રડતા પરિવારના સભ્યો...
- Mina Pandya
- Updated on: Jan 11, 2026
- 4:03 pm
Breaking News: આતંકવાદી દેશની અવળચંડાઈ! પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ડ્રોને સાંબામાં દારૂગોળો ફેંક્યો, BSF એ કર્યો જપ્ત
Breaking News: જમ્મુ અને કાશ્મીરના સાંબામાં પાકિસ્તાનથી આવેલા એક શંકાસ્પદ ડ્રોન દ્વારા શસ્ત્રો અને દારૂગોળો ફેંકવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ઝડપથી કાર્યવાહી કરી અને બે પિસ્તોલ, એક ગ્રેનેડ અને 16 રાઉન્ડ દારૂગોળો જપ્ત કર્યો. જેની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
- Meera Kansagara
- Updated on: Jan 10, 2026
- 8:55 am
Breaking News: પાકિસ્તાને પહેલી વાર જાહેરમાં સ્વીકાર્યું! ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત ત્રાટક્યું હતું; 36 કલાકમાં 80 ડ્રોન છોડ્યા અને નૂર ખાન એરબેઝ ‘તબાહ’ કરી નાખ્યું
ઘણા મહિનાઓ પછી પાકિસ્તાને સ્વીકાર્યું છે કે, ભારતે ઓપરેશન સિંદૂર સંદર્ભે 36 કલાકમાં 80 ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં નૂર ખાન એરબેઝને નુકસાન થયું હતું અને લશ્કરી કર્મચારીઓ ઘાયલ થયા હતા.
- Ravi Prajapati
- Updated on: Dec 28, 2025
- 6:15 pm
Indian Army Rules: ભારતીય સેનામાં ટેટૂ અને લાંબા વાળ પર પ્રતિબંધ કેમ છે? જાણો તેની પાછળનું કારણ
Indian Army Rules: ભારતીય સેનામાં ટેટૂ અને લાંબા વાળ પર પ્રતિબંધ છે. ચાલો આ પાછળના કારણો જોઈએ અને આ પ્રતિબંધમાંથી કોને મુક્તિ મળે છે તે જાણીએ.
- Meera Kansagara
- Updated on: Dec 27, 2025
- 11:58 am
સૈનિકો ઈન્સ્ટાગ્રામ જોઈ શકશે, પોસ્ટ નહીં કરી શકે, ભારતીય સેનાએ બદલી સોશિયલ મીડિયા અંગેની નીતિ
ભારતીય સેનાએ, તેની સોશિયલ મીડિયા પોલીસીમાં ફેરફાર કર્યો છે. હવે ભારતીય સૈનિકો ફરજ દરમિયાન ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ સિમિત માત્રામાં કરી શકશે. એટલે કે, ભારતીય સૈનિકો ઈન્સ્ટાગ્રામ જોઈ શકશે ખરા, પરંતુ તેના પર કોઈ પોસ્ટ કે ટિપ્પણી અથવા લાઈક નહીં કરી શકે.
- TV9 Gujarati
- Updated on: Dec 25, 2025
- 3:59 pm