ભારતીય સેના
ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.
દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.
યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.
1000 કિમી સુધી પ્રહાર કરશે AI ડ્રોન ! ભારતીય સેના ખરીદી રહી સ્વદેશી લોંગ રેન્જ એટેક ડ્રોન
લાંબા અંતરની હુમલાખોર ક્ષમતા વધુ મજબૂત બનાવવા માટે હવે સ્વદેશી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત લોંગ રેન્જ વન-વે એટેક ડ્રોન ખરીદવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ડ્રોન 1,000 કિલોમીટર સુધીના લક્ષ્ય પર ચોક્કસ હુમલો કરી શકશે.
- Devankashi rana
- Updated on: Jul 13, 2026
- 12:09 pm
અગ્નિવીરો માટે મોટા સમાચાર: 25 નહીં પણ 75 ટકા જવાનોને કાયમી કરવાની તૈયારી, આ વર્ષે પ્રથમ બેચ થઈ રહી છે નિવૃત્ત
પ્રથમ બેચની નિવૃત્તિ પહેલાં સંરક્ષણ મંત્રાલય સ્તરે મોટી હલચલ, અનુભવી જવાનોને સેનામાં રોકી રાખવા માટે નિયમો બદલવાની તૈયારી.
- Sachin Agrawal
- Updated on: Jul 6, 2026
- 10:50 pm
અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું પાકિસ્તાનનુ કાવતરુ, એજન્સી એલર્ટ
અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના આકાઓએ, સાંબા અને કઠુઆ સેકટરમાં ડ્રોનથી શસ્ત્રો પહોચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળી છે. જેના આધારે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલ વિવિધ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આજે 2 જુલાઈના રોજથી અમરનાથની યાત્રાએ જવા માટે યાત્રીકો રવાના થયા છે. યાત્રાનો પ્રારંભ 3 જુલાઈથી થશે.
- Bipin Prajapati
- Updated on: Jul 2, 2026
- 2:47 pm
Indian Army: અરુણાચલમાં ચીની સેનાના કેમ્પ હોવાના દાવા ફગાવાયા, ભારતીય સેનાએ કહ્યું- અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા
અરુણાચલ પ્રદેશમાં ચીની સેનાની ઘૂસણખોરીના અહેવાલો સામે ભારતીય સેનાએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે. સેનાના જણાવ્યા મુજબ સરહદ પર સ્થિતિ સામાન્ય છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાઓમાં કોઈ સત્ય નથી.
- Nishat
- Updated on: Jun 30, 2026
- 9:51 am
Recruitment 2026: ઈન્ડિયન નેવીમાં અગ્નિવીર એપ્રેન્ટિસ બનવાની તક, 29 જૂનથી શરૂ થશે અરજી
ઈન્ડિયન નેવી અગ્નિવીર (એપ્રેન્ટિસ) ભરતી 2026 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. ટેકનિકલ ક્ષેત્રોમાં તાલીમ મેળવીને દેશની સેવા કરવા માંગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. પસંદ કરાયેલા ઉમેદવારોને નૌકાદળમાં કામ કરવાનો અનુભવ મળશે. રસ ધરાવતા ઉમેદવારો 29 જૂન, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે અને ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: Jun 21, 2026
- 3:16 pm
Breaking News: રેલવે પછી હવે ભારતીય સેનાનો મોટો નિર્ણય, હવે ‘ROYAL’ નહીં, બ્રિટિશ કાળની પરંપરાઓને અપાઈ વિદાય
ભારતીય સેનાએ યુનિફોર્મ અને પરંપરાઓમાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે. હવે 'રોયલ' જેવા બ્રિટિશ યુગના શબ્દોનો ઉપયોગ બંધ કરાયો છે, જ્યારે બંદી જેકેટને સત્તાવાર ડ્રેસ કોડમાં સ્થાન મળ્યું છે. આ પગલું ભારતીય ઓળખ અને સ્વદેશી પરંપરાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે
- Sachin Agrawal
- Updated on: Jun 15, 2026
- 9:03 pm
પાકિસ્તાનને દાણા અને પાણી માટે તરસાવી દઈશું… આતંકવાદ પર રાજનાથ સિંહની આખરી ચેતવણી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કરતા કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે તો સિંધુ નદીનું પાણી રોકીને તેને દાણા-દાણા માટે તરસાવી દઈશું.
- Sachin Agrawal
- Updated on: Jun 15, 2026
- 5:21 pm
ભારતીય સેનાએ યુનિફોર્મ બદલ્યો, મૂછો અંગેના નિયમો કડક કર્યા , નવો ડ્રેસ કોડ શું છે ? જાણો
Indian Army New Uniform Rules : ભારતીય સેનાએ પોતાના ડ્રેસ રેગુલેશનમાં મોો ફેરફાર કરતા અધિકારીઓ માટે નવી વિન્ટર જેકેટ અને કોમ્બેટ ટી શર્ટ સહિત કેટલાક યુનિફોર્મ જોડ્યા છે. સેરિમોનિયલ વિન્ટર ડ્રેસને હવે જવાનો અને ઓફિસર માટે એક સમાન કરવામાં આવ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 14, 2026
- 8:36 am
Breaking News : જોરહાટ એરબેઝ પર IAF વિમાન ક્રેશ ! 5 જવાન શહિદ, જુઓ-Video
અહેવાલો જણાવે છે કે વિમાન નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. સૂત્રો સૂચવે છે કે જોરહાટ એરબેઝ પર ઉતરાણ કરતી વખતે વિસ્ફોટ થયો હતો અને વિમાનમાં આગ લાગી હતી.
- Devankashi rana
- Updated on: Jun 13, 2026
- 2:38 pm
DRDO એ કર્યું સફળ મિસાઈલ પરિક્ષણ, ભારતનો એલિટ કલબમાં સમાવેશ, હવે આકાશમાં જ દુશ્મનની મિસાઈલનો ખાત્મો
DRDO એ તાજેતરમાં એક સફળ મિસાઇલ પરીક્ષણો કર્યા છે, જેનાથી દેશની સંરક્ષણ ક્ષમતાઓમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. આમાં લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ (BMD) સિસ્ટમ અને નેવલ એન્ટી-શીપ મિસાઇલ-મીડિયમ રેન્જ (NASM-MR)નું સફળ પ્રદર્શન પણ સામેલ છે. આ પરીક્ષણો સાથે, ભારત ICBM જોખમોનો સામનો કરવા સક્ષમ દેશોના પસંદગીના જૂથમાં જોડાઈ ગયું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 13, 2026
- 10:03 am
ભારતે પરમાણુ શસ્ત્રો તહેનાત કર્યાના અહેવાલથી પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર-મુનીરની સેના ભયભીત
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે (SIPRI), વિશ્વના વિવિધ દેશ પાસે રહેલા અણુબોંબ અંગેનો અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલમાં ભારતનો એક એવો ચોંકાવનારો રિપોર્ટ છે કે, ન્યુક્લિયર બોંબની ધમકી આપતુ પાકિસ્તાન રીતસરનું ડરી ગયું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 12, 2026
- 3:30 pm
Breaking News : પાકિસ્તાન ભારતને ઉશ્કેરી રહ્યું છે? LoC પર તણાવ વચ્ચે પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી, જુઓ Video
પાકિસ્તાની ડ્રોને પુંછ સેક્ટરમાં LoC પાર કરવાનો પ્રયાસ કર્યો, જેના પર ભારતીય સેનાએ ગોળીબાર કર્યો. આ ઘટના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK) માં ચાલી રહેલા નરસંહાર અને આંતરિક અશાંતિ વચ્ચે બની છે.
- Sagar Solanki
- Updated on: Jun 10, 2026
- 12:02 am
Breaking News : ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી… કયા દેશ પર હુમલો થશે? આર્મી ચીફના નિવેદનથી નવી ચર્ચાઓ શરૂ
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે 'ઓપરેશન સિંદૂર' સમાપ્ત નથી, માત્ર સંઘર્ષમાં વિરામ છે, જે ભારતની ભાવિ સુરક્ષા વ્યૂહરચના સૂચવે છે. તેમણે ત્રણેય સેનાઓ – થલસેના, વાયુસેના અને નૌકાદળ – વચ્ચેના મજબૂત સંકલન પર ભાર મૂક્યો.
- Sagar Solanki
- Updated on: May 30, 2026
- 4:35 pm
Heart Touching Video: આર્મી જવાનોની નમ્રતાએ જીત્યું દિલ, બાઇકર સાથેની આ ક્ષણ બની Viral, દિલ જીતી લેતો વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સૈન્ય અને પોલીસના વર્તન અંગે નવી ચર્ચા જગાવી છે. વીડિયોમાં એક બાઇકર સૈન્યના સૈનિકોને સલામ કરે છે, જેઓ બદલામાં તેમની આદરપૂર્ણ સલામનો જવાબ આપે છે. લોકો આ નાની પણ હૃદયસ્પર્શી ક્ષણને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
- Meera Kansagara
- Updated on: May 30, 2026
- 3:12 pm
Breaking News: ભારતીય PMના નિવાસસ્થાને ડ્રોન ઉડાવ્યા… પાકિસ્તાની રાષ્ટ્રપતિએ શરમ વેચી ખાધી, ‘નકટો’ માણસ આટલું જૂઠું કઈ રીતે બોલી શકે?
શું પાકિસ્તાની રાષ્ટ્રપતિ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસ્યા છે? ભારત સામે હળાહળ જૂઠું બોલતા પહેલાં ઝરદારી એ ભૂલી ગયો કે, તે ખુદ ભારતના ડરથી બંકરમાં છુપાયો હતો. એવામાં હવે એક વર્ષ પછી ભારતને લઈને તેમણે એવું વાહિયાત નિવેદન આપ્યું છે કે, જેનાથી પાકિસ્તાનની અસલી ઓકાત ફરી દુનિયા સામે આવી ગઈ છે.
- Ravi Prajapati
- Updated on: May 29, 2026
- 7:19 pm