ભારતીય સેના
ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.
દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.
યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.
Read Moreધ્રુવ જુરેલના ડાબા કાંડા પર શું લખ્યું છે ? સદી ફટકાર્યા બાદ બતાવ્યું ખાસ ટેટૂ, જાણો તેની પાછળની કહાની
શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં ધ્રુવ જુરેલે શાનદાર અણનમ સદી ફટકારી હતી. જોકે, સદી બાદ તેના ખાસ સેલિબ્રેશનની સાથે તેના ડાબા કાંડા પરના ટેટૂમાં લખેલા વાક્યએ સૌનું ધ્યાન ખેંચ્યું. જુરેલના આ ટેટૂ પાછળની કહાની તેની દેશભક્તિ અને તેના પિતા સાથે જોડાયેલી છે. ચાલો જાણીએ આ ખાસ ટેટૂ પાછળની કહાની.
- Smit Chauhan
- Updated on: Aug 24, 2026
- 8:15 pm
8 વર્ષની સેવા પછી ‘આર્મી ડોગ્સ’ ક્યાં જાય છે? આખરે જોખમી મિશન પૂર્ણ કરનારા ‘શ્વાન સૈનિકો’ નિવૃત્તિ પછી ક્યાં રહે છે?
સરહદ પર અને દેશની અંદર ખડેપગે સેવા આપતા આર્મી ડોગ્સની નિવૃત્તિ બાદની જિંદગી કેવી હોય છે? વર્ષોની કઠિન સેવા અને જોખમી મિશન પૂર્ણ કર્યા પછી, જ્યારે તેઓ નિવૃત્ત થાય છે ત્યારે તેમની સાથે શું થાય છે?
- Ravi Prajapati
- Updated on: Aug 22, 2026
- 6:45 pm
‘નાપાક’ દેશ નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલું જૈશનું બહાવલપુરનું આતંકી ઠેકાણું ફરી એક્ટિવ..!
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ નિશાન બનાવેલું પાકિસ્તાનના બહાવલપુરમાં આવેલું જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય આતંકી ઠેકાણું 'મરકઝ સુભાન અલ્લાહ' ફરીથી સક્રિય થઈ રહ્યું છે.
- Sagar Solanki
- Updated on: Aug 20, 2026
- 8:24 pm
દરિયામાં દુશ્મનોની ખૈર નહીં! નૌકાદળને મળશે બે MQ-9B સીગાર્ડિયન ડ્રોન, જાણો તેની ખાસિયત
MQ-9B 'સી ગાર્ડિયન' રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ અદ્યતન સિસ્ટમ્સ, અત્યાધુનિક સેન્સર અને આધુનિક પેલોડ્સથી સજ્જ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ડ્રોન ભારતીય નૌકાદળની દરિયાઈ દેખરેખ અને પરિસ્થિતિગત જાગૃતિ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.
- Devankashi rana
- Updated on: Aug 18, 2026
- 9:44 am
Breaking News : સ્વતંત્રતા પર્વ પહેલા ભારત-પાકિસ્તાન સરહદ પર હાઇ એલર્ટ, BSFની સઘન સુરક્ષા
સ્વતંત્રતા પર્વ પૂર્વે ભારત-પાકિસ્તાન સરહદ, ખાસ કરીને જમ્મુ સેક્ટરમાં, હાઇ એલર્ટ પર છે. BSF ઘૂસણખોરી, ડ્રોન દ્વારા હથિયારો અને નશીલા પદાર્થોની દાણચોરીના ખતરાને રોકવા માટે સઘન પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
- Sagar Solanki
- Updated on: Aug 14, 2026
- 5:57 pm
હની ટ્રેપમાં ફસાયા એરફોર્સના વિંગ કમાન્ડર ! પાકિસ્તાનને આપી દીધી સંરક્ષણની ગુપ્ત માહિતી
પોલીસે સંવેદનશીલ સંરક્ષણ માહિતી શેર કરવાના આરોપસર વાયુસેનાના વિંગ કમાન્ડરની ધરપકડ કરી હતી. તેમની સામે સત્તાવાર ગુપ્તતા કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વિંગ કમાન્ડર હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
- Devankashi rana
- Updated on: Aug 9, 2026
- 11:54 am
અડધું મિશન પણ પૂરું નતું થયું, પાકિસ્તાન ઘૂટણીએ પડી ગયું હતું, પૂર્વ CDS અનિલ ચૌહાણે જણાવી સિઝફાયરની ઈન્સાઈડ સ્ટોરી
જનરલ અનિલ ચૌહાણે ખુલાસો કર્યો છે કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતે પાકિસ્તાનના યુદ્ધવિરામ પ્રસ્તાવને તરત સ્વીકાર્યો નહોતો. ભારતીય સેનાએ પોતાના લશ્કરી લક્ષ્યો પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
- Sagar Solanki
- Updated on: Aug 5, 2026
- 11:01 pm
Breaking News : લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર હૂતિનો ડ્રોન હુમલો, 13 ભારતીય નાવિકો સહિત 14 નું રેસ્ક્યૂ, ભારતે કરી નિંદા
લાલ સમુદ્રમાં ભારતીય ધ્વજવાળા કાર્ગો જહાજ પર વિસ્ફોટકોથી ભરેલી બોટ દ્વારા હુમલો થતા જહાજ ડૂબી ગયું. સદનસીબે, 13 ભારતીય સહિત તમામ 14 ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવાયા.
- Sagar Solanki
- Updated on: Aug 4, 2026
- 11:41 pm
44 સેકન્ડ, 12 રોકેટ અને તબાહી… ભારતીય સેનાના આ સૌથી ઘાતક હથિયારથી આજે આખું વિશ્વ થરથરે છે
આધુનિક યુદ્ધમાં રણમેદાનનો નકશો બદલી નાખતું આ ભારતનું એક એવું શક્તિશાળી સ્વદેશી રોકેટ સિસ્ટમ છે કે, જેનાથી દુશ્મન સૌથી વધુ થરથરે છે. DRDO દ્વારા તૈયાર કરાયેલું આ હથિયાર માત્ર ગણતરીની સેકન્ડોમાં રોકેટનો એવો વરસાદ કરે છે કે, દુશ્મનના અડ્ડા પળવારમાં તબાહ થઈ જાય છે. વિદેશી આયાત પરની નિર્ભરતા ખતમ કરીને આ ભારતીય હથિયાર આજે દુનિયાભરમાં દેશની સંરક્ષણ તાકાતનો ડંકો વગાડી રહ્યું છે.
- Ravi Prajapati
- Updated on: Aug 3, 2026
- 2:36 pm
Breaking News : કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, બે બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર, એકનું મોત
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર કર્યો, જેમાં એકનું મોત અને એક ઘાયલ થયો. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
- Sagar Solanki
- Updated on: Jul 31, 2026
- 10:50 pm
Breaking News : ગુજરાતમાં ભારે વરસાદને પગલે CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક, અમદાવાદમાં આર્મી તૈનાત
ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે.
- Kinjal Mishra
- Updated on: Jul 24, 2026
- 12:20 pm
Army Deployed in Navsari : નવસારીમાં અંબિકા નદીના પૂરના ભય વચ્ચે ભારતીય સેના તૈનાત, જુઓ Video
નવસારીમાં અંબિકા સહિતની નદીઓ ભયજનક સપાટીથી 5-8 ફૂટ ઉપર વહી રહી છે, જેને કારણે ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ છે. NDRF અને SDRFની મર્યાદિત સાધનોને લીધે, ભારતીય સેનાની ટુકડીને બચાવ કામગીરી માટે તૈનાત કરાઈ છે.
- Sagar Solanki
- Updated on: Jul 24, 2026
- 11:50 am
1000 કિમી સુધી પ્રહાર કરશે AI ડ્રોન ! ભારતીય સેના ખરીદી રહી સ્વદેશી લોંગ રેન્જ એટેક ડ્રોન
લાંબા અંતરની હુમલાખોર ક્ષમતા વધુ મજબૂત બનાવવા માટે હવે સ્વદેશી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત લોંગ રેન્જ વન-વે એટેક ડ્રોન ખરીદવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ડ્રોન 1,000 કિલોમીટર સુધીના લક્ષ્ય પર ચોક્કસ હુમલો કરી શકશે.
- Devankashi rana
- Updated on: Jul 13, 2026
- 12:09 pm
અગ્નિવીરો માટે મોટા સમાચાર: 25 નહીં પણ 75 ટકા જવાનોને કાયમી કરવાની તૈયારી, આ વર્ષે પ્રથમ બેચ થઈ રહી છે નિવૃત્ત
પ્રથમ બેચની નિવૃત્તિ પહેલાં સંરક્ષણ મંત્રાલય સ્તરે મોટી હલચલ, અનુભવી જવાનોને સેનામાં રોકી રાખવા માટે નિયમો બદલવાની તૈયારી.
- Sachin Agrawal
- Updated on: Jul 6, 2026
- 10:50 pm
અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું પાકિસ્તાનનુ કાવતરુ, એજન્સી એલર્ટ
અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના આકાઓએ, સાંબા અને કઠુઆ સેકટરમાં ડ્રોનથી શસ્ત્રો પહોચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળી છે. જેના આધારે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલ વિવિધ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આજે 2 જુલાઈના રોજથી અમરનાથની યાત્રાએ જવા માટે યાત્રીકો રવાના થયા છે. યાત્રાનો પ્રારંભ 3 જુલાઈથી થશે.
- Bipin Prajapati
- Updated on: Jul 2, 2026
- 2:47 pm