ભારતીય સેના
ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.
દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.
યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.
Read More44 સેકન્ડ, 12 રોકેટ અને તબાહી… ભારતીય સેનાના આ સૌથી ઘાતક હથિયારથી આજે આખું વિશ્વ થરથરે છે
આધુનિક યુદ્ધમાં રણમેદાનનો નકશો બદલી નાખતું આ ભારતનું એક એવું શક્તિશાળી સ્વદેશી રોકેટ સિસ્ટમ છે કે, જેનાથી દુશ્મન સૌથી વધુ થરથરે છે. DRDO દ્વારા તૈયાર કરાયેલું આ હથિયાર માત્ર ગણતરીની સેકન્ડોમાં રોકેટનો એવો વરસાદ કરે છે કે, દુશ્મનના અડ્ડા પળવારમાં તબાહ થઈ જાય છે. વિદેશી આયાત પરની નિર્ભરતા ખતમ કરીને આ ભારતીય હથિયાર આજે દુનિયાભરમાં દેશની સંરક્ષણ તાકાતનો ડંકો વગાડી રહ્યું છે.
- Ravi Prajapati
- Updated on: Aug 3, 2026
- 2:36 pm
Breaking News : કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, બે બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર, એકનું મોત
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર કર્યો, જેમાં એકનું મોત અને એક ઘાયલ થયો. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
- Sagar Solanki
- Updated on: Jul 31, 2026
- 10:50 pm
Breaking News : ગુજરાતમાં ભારે વરસાદને પગલે CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક, અમદાવાદમાં આર્મી તૈનાત
ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે.
- Kinjal Mishra
- Updated on: Jul 24, 2026
- 12:20 pm
Army Deployed in Navsari : નવસારીમાં અંબિકા નદીના પૂરના ભય વચ્ચે ભારતીય સેના તૈનાત, જુઓ Video
નવસારીમાં અંબિકા સહિતની નદીઓ ભયજનક સપાટીથી 5-8 ફૂટ ઉપર વહી રહી છે, જેને કારણે ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ છે. NDRF અને SDRFની મર્યાદિત સાધનોને લીધે, ભારતીય સેનાની ટુકડીને બચાવ કામગીરી માટે તૈનાત કરાઈ છે.
- Sagar Solanki
- Updated on: Jul 24, 2026
- 11:50 am
1000 કિમી સુધી પ્રહાર કરશે AI ડ્રોન ! ભારતીય સેના ખરીદી રહી સ્વદેશી લોંગ રેન્જ એટેક ડ્રોન
લાંબા અંતરની હુમલાખોર ક્ષમતા વધુ મજબૂત બનાવવા માટે હવે સ્વદેશી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત લોંગ રેન્જ વન-વે એટેક ડ્રોન ખરીદવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ડ્રોન 1,000 કિલોમીટર સુધીના લક્ષ્ય પર ચોક્કસ હુમલો કરી શકશે.
- Devankashi rana
- Updated on: Jul 13, 2026
- 12:09 pm
અગ્નિવીરો માટે મોટા સમાચાર: 25 નહીં પણ 75 ટકા જવાનોને કાયમી કરવાની તૈયારી, આ વર્ષે પ્રથમ બેચ થઈ રહી છે નિવૃત્ત
પ્રથમ બેચની નિવૃત્તિ પહેલાં સંરક્ષણ મંત્રાલય સ્તરે મોટી હલચલ, અનુભવી જવાનોને સેનામાં રોકી રાખવા માટે નિયમો બદલવાની તૈયારી.
- Sachin Agrawal
- Updated on: Jul 6, 2026
- 10:50 pm
અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું પાકિસ્તાનનુ કાવતરુ, એજન્સી એલર્ટ
અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના આકાઓએ, સાંબા અને કઠુઆ સેકટરમાં ડ્રોનથી શસ્ત્રો પહોચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળી છે. જેના આધારે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલ વિવિધ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આજે 2 જુલાઈના રોજથી અમરનાથની યાત્રાએ જવા માટે યાત્રીકો રવાના થયા છે. યાત્રાનો પ્રારંભ 3 જુલાઈથી થશે.
- Bipin Prajapati
- Updated on: Jul 2, 2026
- 2:47 pm
Indian Army: અરુણાચલમાં ચીની સેનાના કેમ્પ હોવાના દાવા ફગાવાયા, ભારતીય સેનાએ કહ્યું- અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા
અરુણાચલ પ્રદેશમાં ચીની સેનાની ઘૂસણખોરીના અહેવાલો સામે ભારતીય સેનાએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે. સેનાના જણાવ્યા મુજબ સરહદ પર સ્થિતિ સામાન્ય છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાઓમાં કોઈ સત્ય નથી.
- Nishat
- Updated on: Jun 30, 2026
- 9:51 am
Recruitment 2026: ઈન્ડિયન નેવીમાં અગ્નિવીર એપ્રેન્ટિસ બનવાની તક, 29 જૂનથી શરૂ થશે અરજી
ઈન્ડિયન નેવી અગ્નિવીર (એપ્રેન્ટિસ) ભરતી 2026 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. ટેકનિકલ ક્ષેત્રોમાં તાલીમ મેળવીને દેશની સેવા કરવા માંગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. પસંદ કરાયેલા ઉમેદવારોને નૌકાદળમાં કામ કરવાનો અનુભવ મળશે. રસ ધરાવતા ઉમેદવારો 29 જૂન, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે અને ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: Jun 21, 2026
- 3:16 pm
Breaking News: રેલવે પછી હવે ભારતીય સેનાનો મોટો નિર્ણય, હવે ‘ROYAL’ નહીં, બ્રિટિશ કાળની પરંપરાઓને અપાઈ વિદાય
ભારતીય સેનાએ યુનિફોર્મ અને પરંપરાઓમાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે. હવે 'રોયલ' જેવા બ્રિટિશ યુગના શબ્દોનો ઉપયોગ બંધ કરાયો છે, જ્યારે બંદી જેકેટને સત્તાવાર ડ્રેસ કોડમાં સ્થાન મળ્યું છે. આ પગલું ભારતીય ઓળખ અને સ્વદેશી પરંપરાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે
- Sachin Agrawal
- Updated on: Jun 15, 2026
- 9:03 pm
પાકિસ્તાનને દાણા અને પાણી માટે તરસાવી દઈશું… આતંકવાદ પર રાજનાથ સિંહની આખરી ચેતવણી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કરતા કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે તો સિંધુ નદીનું પાણી રોકીને તેને દાણા-દાણા માટે તરસાવી દઈશું.
- Sachin Agrawal
- Updated on: Jun 15, 2026
- 5:21 pm
ભારતીય સેનાએ યુનિફોર્મ બદલ્યો, મૂછો અંગેના નિયમો કડક કર્યા , નવો ડ્રેસ કોડ શું છે ? જાણો
Indian Army New Uniform Rules : ભારતીય સેનાએ પોતાના ડ્રેસ રેગુલેશનમાં મોો ફેરફાર કરતા અધિકારીઓ માટે નવી વિન્ટર જેકેટ અને કોમ્બેટ ટી શર્ટ સહિત કેટલાક યુનિફોર્મ જોડ્યા છે. સેરિમોનિયલ વિન્ટર ડ્રેસને હવે જવાનો અને ઓફિસર માટે એક સમાન કરવામાં આવ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 14, 2026
- 8:36 am
Breaking News : જોરહાટ એરબેઝ પર IAF વિમાન ક્રેશ ! 5 જવાન શહિદ, જુઓ-Video
અહેવાલો જણાવે છે કે વિમાન નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. સૂત્રો સૂચવે છે કે જોરહાટ એરબેઝ પર ઉતરાણ કરતી વખતે વિસ્ફોટ થયો હતો અને વિમાનમાં આગ લાગી હતી.
- Devankashi rana
- Updated on: Jun 13, 2026
- 2:38 pm
DRDO એ કર્યું સફળ મિસાઈલ પરિક્ષણ, ભારતનો એલિટ કલબમાં સમાવેશ, હવે આકાશમાં જ દુશ્મનની મિસાઈલનો ખાત્મો
DRDO એ તાજેતરમાં એક સફળ મિસાઇલ પરીક્ષણો કર્યા છે, જેનાથી દેશની સંરક્ષણ ક્ષમતાઓમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. આમાં લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ (BMD) સિસ્ટમ અને નેવલ એન્ટી-શીપ મિસાઇલ-મીડિયમ રેન્જ (NASM-MR)નું સફળ પ્રદર્શન પણ સામેલ છે. આ પરીક્ષણો સાથે, ભારત ICBM જોખમોનો સામનો કરવા સક્ષમ દેશોના પસંદગીના જૂથમાં જોડાઈ ગયું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 13, 2026
- 10:03 am
ભારતે પરમાણુ શસ્ત્રો તહેનાત કર્યાના અહેવાલથી પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર-મુનીરની સેના ભયભીત
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે (SIPRI), વિશ્વના વિવિધ દેશ પાસે રહેલા અણુબોંબ અંગેનો અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલમાં ભારતનો એક એવો ચોંકાવનારો રિપોર્ટ છે કે, ન્યુક્લિયર બોંબની ધમકી આપતુ પાકિસ્તાન રીતસરનું ડરી ગયું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 12, 2026
- 3:30 pm