AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Western train : અમદાવાદથી ગાંધીનગર આ ટ્રેનો કરાઈ છે સ્થળાંતરિત, જાણો કઈ ટ્રેનનો થાય છે સમાવેશ

અમદાવાદનું રેલવે સ્ટેશન નવું બની રહ્યું છે એટલે અમુક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

| Updated on: Apr 01, 2024 | 9:48 AM
Share
અમદાવાદ સ્ટેશનને નવજીવન આપવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે ફરીથી રિનોવેશન કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ ખસેડવામાં આવી રહી છે.

અમદાવાદ સ્ટેશનને નવજીવન આપવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે ફરીથી રિનોવેશન કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ ખસેડવામાં આવી રહી છે.

1 / 5
ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21:55 કલાકે ઉપડશે. આ ટ્રેનનું ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનું સ્ટોપેજ છે અને આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 22:18/22:20 કલાકનો રહેશે.

ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21:55 કલાકે ઉપડશે. આ ટ્રેનનું ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનું સ્ટોપેજ છે અને આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 22:18/22:20 કલાકનો રહેશે.

2 / 5
તેવી જ રીતે ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ છેલ્લું સ્ટેશન થશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 05:55 કલાકે પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનું સ્ટોપેજ હશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 05:10/05:12 કલાકનો રહેશે.

તેવી જ રીતે ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ છેલ્લું સ્ટેશન થશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 05:55 કલાકે પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનું સ્ટોપેજ હશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 05:10/05:12 કલાકનો રહેશે.

3 / 5
ટ્રેન નંબર 19223 અમદાવાદ - જમ્મુ તવી એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11:20 કલાકે ઉપડશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.

ટ્રેન નંબર 19223 અમદાવાદ - જમ્મુ તવી એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલમાં ખસેડવામાં આવશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11:20 કલાકે ઉપડશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.

4 / 5
એ જ રીતે ટ્રેન નંબર 19224 જમ્મુ તવી-અમદાવાદ એક્સપ્રેસ 01 એપ્રિલ 2024થી ગાંધીનગર કેપિટલ ખાતે છેલ્લું સ્ટોપેજ આપેલું છે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 13:30 કલાકે પહોંચશે. આ ટ્રેન પણ સાબરમતી સ્ટેશને નહીં જાય.

એ જ રીતે ટ્રેન નંબર 19224 જમ્મુ તવી-અમદાવાદ એક્સપ્રેસ 01 એપ્રિલ 2024થી ગાંધીનગર કેપિટલ ખાતે છેલ્લું સ્ટોપેજ આપેલું છે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને 13:30 કલાકે પહોંચશે. આ ટ્રેન પણ સાબરમતી સ્ટેશને નહીં જાય.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">