AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : સ્ત્રીઓમાં વંધ્યત્વનું મુખ્ય કારણ શું છે, જાણો ડોક્ટર પાસેથી

ભારતમાં વંધ્યત્વની સમસ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. મોડા લગ્ન અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે મહિલાઓ વંધ્યત્વનો ભોગ બની રહી છે. આ વિશે વધુ જાણકારી ડૉક્ટર પાસેથી જાણીએ

Nirupa Duva
| Edited By: | Updated on: Apr 05, 2025 | 7:26 AM
Share
વંધ્યત્વ ભારતમાં એક મોટી સમસ્યા બની રહી છે.મહિલા હોય કે પુરુષ તમામ આનો શિકાર બની રહ્યા છે. ખરાબ લાઈફસ્ટાઈલ વંધ્યત્વનું એક મોટું કારણ છે.

વંધ્યત્વ ભારતમાં એક મોટી સમસ્યા બની રહી છે.મહિલા હોય કે પુરુષ તમામ આનો શિકાર બની રહ્યા છે. ખરાબ લાઈફસ્ટાઈલ વંધ્યત્વનું એક મોટું કારણ છે.

1 / 7
ડોક્ટરનું કહેવું છે, જ્યારે કોઈ દંપતી એક વર્ષ સુધી ગર્ભધારણનો પ્લાન કરે છે, પરંતુ છતાં બાળક કન્સીવ કરવામાં અસમર્થ છે, ત્યારે તેને વંધ્યત્વ કહેવામાં આવે છે. સ્ત્રીઓમાં એગ ન બનવા અને પુરુષોના સ્પર્મની ગુણવતા વંધ્યત્વનું કારણ બની શકે છે.

ડોક્ટરનું કહેવું છે, જ્યારે કોઈ દંપતી એક વર્ષ સુધી ગર્ભધારણનો પ્લાન કરે છે, પરંતુ છતાં બાળક કન્સીવ કરવામાં અસમર્થ છે, ત્યારે તેને વંધ્યત્વ કહેવામાં આવે છે. સ્ત્રીઓમાં એગ ન બનવા અને પુરુષોના સ્પર્મની ગુણવતા વંધ્યત્વનું કારણ બની શકે છે.

2 / 7
ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચંચલ શર્મા કહે છે કે, પર્સનલ સ્વચ્છતા ન રાખવાથી ચેપ લાગે છે. આ ચેપ મહિલાઓના પ્રજનન અંગો સુધી ફેલાય છે. આજની લાઈફસ્ટાઈલ ખુબ ખરાબ થઈ ગઈ છે.

ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચંચલ શર્મા કહે છે કે, પર્સનલ સ્વચ્છતા ન રાખવાથી ચેપ લાગે છે. આ ચેપ મહિલાઓના પ્રજનન અંગો સુધી ફેલાય છે. આજની લાઈફસ્ટાઈલ ખુબ ખરાબ થઈ ગઈ છે.

3 / 7
ખરાબ લાઈફસ્ટાઈલની અસર મહિલાઓની ઈમ્યુનિટી પર પડે છે.બીજું કારણ કરિયરના કારણે મહિલાઓ મોડા લગ્ન કરી રહી છે.સ્ત્રીઓમાં વંધ્યત્વ ઘણા કારણોસર હોય શકે છે, જેમાં હોર્મોનલ અસંતુલન, PCOS, એન્ડોમેટ્રિઓસિસ અને ફેલોપિયન ટ્યુબની સમસ્યાઓનો સમાવેશ થાય છે.

ખરાબ લાઈફસ્ટાઈલની અસર મહિલાઓની ઈમ્યુનિટી પર પડે છે.બીજું કારણ કરિયરના કારણે મહિલાઓ મોડા લગ્ન કરી રહી છે.સ્ત્રીઓમાં વંધ્યત્વ ઘણા કારણોસર હોય શકે છે, જેમાં હોર્મોનલ અસંતુલન, PCOS, એન્ડોમેટ્રિઓસિસ અને ફેલોપિયન ટ્યુબની સમસ્યાઓનો સમાવેશ થાય છે.

4 / 7
આનાથી પ્રજનન ક્ષમતા પર અસર પડે છે અને સ્ત્રીઓને બાળક કંસીવ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પુરુષોમાં પણ વંધ્યત્વ વધી રહ્યું છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ રહ્યા છે. આનું કારણ ખરાબ ખાવાની આદતો અને લાઈફસ્ટાઈલ પણ છે.

આનાથી પ્રજનન ક્ષમતા પર અસર પડે છે અને સ્ત્રીઓને બાળક કંસીવ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પુરુષોમાં પણ વંધ્યત્વ વધી રહ્યું છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ રહ્યા છે. આનું કારણ ખરાબ ખાવાની આદતો અને લાઈફસ્ટાઈલ પણ છે.

5 / 7
આનાથી પ્રજનન ક્ષમતા પર અસર પડે છે અને સ્ત્રીઓને બાળક કંસીવ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પુરુષોમાં પણ વંધ્યત્વ વધી રહ્યું છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ રહ્યા છે. આનું કારણ ફાસ્ટફુડ ખાવાની આદતો અને લાઈફસ્ટાઈલ પણ છે.

આનાથી પ્રજનન ક્ષમતા પર અસર પડે છે અને સ્ત્રીઓને બાળક કંસીવ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પુરુષોમાં પણ વંધ્યત્વ વધી રહ્યું છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ રહ્યા છે. આનું કારણ ફાસ્ટફુડ ખાવાની આદતો અને લાઈફસ્ટાઈલ પણ છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

7 / 7

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">