Botad: બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો દિવ્ય રંગોત્સવ

બોટાદ જિલ્લા નું વિશ્વ અને સુપ્રસિધ્ધ સાળંગપુર ધામ. અહીં મંદિર વિભાગ દ્રારા દરેક તહેવારો ધામ ધૂમ થી ઉજવવામાં આવતા હોય છે. ત્યારે આજે ધુળેટી નો પર્વ પણ મંદિર વિભાગ દ્રારા દિવ્ય રંગોત્સવ સાથે ઉજવાવમાં આવ્યો.

Urvish Soni
| Edited By: | Updated on: Mar 18, 2022 | 1:44 PM
બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો દિવ્ય રંગોત્સવ. દાદા ને પણ આજે કરવામાં આવ્યો પિચકારી સાથે રંગો નો શણગાર.2000 કિલોથી વધુ અબીલ ગુલાલ ઉડાડવા આવ્યો તો કલર ના કરવામાં આવ્યા .. 2500થી વધુ ચોકલેટ ઉડાડી સંતો ના સાનિધ્યમમાં ભક્તો એ કરી ધુળેટી પર્વ ની ઉજવણી

બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો દિવ્ય રંગોત્સવ. દાદા ને પણ આજે કરવામાં આવ્યો પિચકારી સાથે રંગો નો શણગાર.2000 કિલોથી વધુ અબીલ ગુલાલ ઉડાડવા આવ્યો તો કલર ના કરવામાં આવ્યા .. 2500થી વધુ ચોકલેટ ઉડાડી સંતો ના સાનિધ્યમમાં ભક્તો એ કરી ધુળેટી પર્વ ની ઉજવણી

1 / 5
બોટાદ જિલ્લાનું સુપ્રસિધ્ધ સાળંગપુર ધામ કે જ્યાં અહીં મંદિર વિભાગ દ્રારા દરેક તહેવારો ધામ ધૂમથી ઉજવવામાં આવતા હોય છે. ત્યારે આજે ધુળેટીનું પર્વ પણ મંદિર વિભાગ દ્રારા દિવ્ય રંગોત્સવ સાથે ઉજવવામાં આવ્યુ.. હનુમાન દાદાને આજે ધુળેટી પર્વ નિમિત્તે અલગ અલગ રંગ બે રંગી કલર થી શણગાર કરવામાં આવ્યા તો દાદાની સામે ધુળેટીના અલગ અલગ રંગો અને પિચકારી મૂકી જાણે દાદા પણ ધુળેટી પર્વ ના રંગે રંગાયા હોય તેવું લાગતું હતું.

બોટાદ જિલ્લાનું સુપ્રસિધ્ધ સાળંગપુર ધામ કે જ્યાં અહીં મંદિર વિભાગ દ્રારા દરેક તહેવારો ધામ ધૂમથી ઉજવવામાં આવતા હોય છે. ત્યારે આજે ધુળેટીનું પર્વ પણ મંદિર વિભાગ દ્રારા દિવ્ય રંગોત્સવ સાથે ઉજવવામાં આવ્યુ.. હનુમાન દાદાને આજે ધુળેટી પર્વ નિમિત્તે અલગ અલગ રંગ બે રંગી કલર થી શણગાર કરવામાં આવ્યા તો દાદાની સામે ધુળેટીના અલગ અલગ રંગો અને પિચકારી મૂકી જાણે દાદા પણ ધુળેટી પર્વ ના રંગે રંગાયા હોય તેવું લાગતું હતું.

2 / 5
સાળંગપુર મંદિર વિભાગ ના કોઠારી વિવેકસાગર સ્વામી અને  શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામી ના માર્ગદર્શન હેઠળ આજે હનુમાનજી દાદા ના મંદિર પટાગણમાં દિવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંતો દ્રારા 2000 કિલો જેટલો અલગ અલગ કલર સાથે અબીલ,ગુલાલ અને હવામાં 70 ફૂટ જેટલા બ્લાસ્ટ કરી આકાશી કલર હરિ ભક્તો પર ઉડાડવા માં આવ્યો. તો આશરે 2500 કરતા વધુ ચોકલેટ ઉડાડી સંતોએ હરિ ભક્તો સાથે ધુળેટી પર્વ ની ઉજવણી કરી. તો હરિ ભક્તો પણ આજે સંતો ના સાનિધ્યમ માં અલગ અલગ રંગો સાથે રંગાઈ અને અનેરા આનંદ સાથે ડી.જે. ના તાલે ઝુમતા જોવા મળ્યા

સાળંગપુર મંદિર વિભાગ ના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામી ના માર્ગદર્શન હેઠળ આજે હનુમાનજી દાદા ના મંદિર પટાગણમાં દિવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંતો દ્રારા 2000 કિલો જેટલો અલગ અલગ કલર સાથે અબીલ,ગુલાલ અને હવામાં 70 ફૂટ જેટલા બ્લાસ્ટ કરી આકાશી કલર હરિ ભક્તો પર ઉડાડવા માં આવ્યો. તો આશરે 2500 કરતા વધુ ચોકલેટ ઉડાડી સંતોએ હરિ ભક્તો સાથે ધુળેટી પર્વ ની ઉજવણી કરી. તો હરિ ભક્તો પણ આજે સંતો ના સાનિધ્યમ માં અલગ અલગ રંગો સાથે રંગાઈ અને અનેરા આનંદ સાથે ડી.જે. ના તાલે ઝુમતા જોવા મળ્યા

3 / 5
આ હનુમાનજી મંદિર સૌથી પવિત્ર અને પવિત્ર માનવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે વધુ જાણીતા છે. સદ્ગુરુ ગોપાલનંદ સ્વામી દ્વારા હનુમાનની છબી સ્થાપિત કરી હતી

આ હનુમાનજી મંદિર સૌથી પવિત્ર અને પવિત્ર માનવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે વધુ જાણીતા છે. સદ્ગુરુ ગોપાલનંદ સ્વામી દ્વારા હનુમાનની છબી સ્થાપિત કરી હતી

4 / 5
આ હનુમાનજી મંદિર સૌથી પવિત્ર માનવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે વધુ જાણીતુ છે. સદ્ગુરુ ગોપાલનંદ સ્વામીએ હનુમાનજીની તસવીર સ્થાપિત કરી હતી. સારંગપુર સરળતાથી બસ અથવા કાર દ્વારા પહોંચી શકાય છે, કારણ કે ભાવનગરથી તે ફક્ત 82 કિમી છે. ક્યારેક મંદિરના દરવાજા પર, ખાસ કરીને શનિવારે લાંબી રાહ જોવી પડે છે.         ( Photos By- Urvish Soni, Edited By - Omprakash Sharma)

આ હનુમાનજી મંદિર સૌથી પવિત્ર માનવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે વધુ જાણીતુ છે. સદ્ગુરુ ગોપાલનંદ સ્વામીએ હનુમાનજીની તસવીર સ્થાપિત કરી હતી. સારંગપુર સરળતાથી બસ અથવા કાર દ્વારા પહોંચી શકાય છે, કારણ કે ભાવનગરથી તે ફક્ત 82 કિમી છે. ક્યારેક મંદિરના દરવાજા પર, ખાસ કરીને શનિવારે લાંબી રાહ જોવી પડે છે.         ( Photos By- Urvish Soni, Edited By - Omprakash Sharma)

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">