AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunday Holiday : તમને રવિવારે રજા મળે છે ? જાણો આ પ્રથા પાછળનું ચોંકાવનારૂ કારણ

ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કારણોસર રવિવારને રજા તરીકે રાખવાની પ્રથા શરૂ થઈ. આનું મુખ્ય કારણ એ છે કે ઘણી ધાર્મિક પરંપરાઓમાં રવિવારને આરામ અને પૂજાનો દિવસ માનવામાં આવે છે. અહીં તમે વિગતવાર જાણી શકશો કે રવિવારે જ કેમ રજા રાખવામાં આવે છે. 

| Updated on: Jul 18, 2025 | 3:23 PM
Share
ભારતમાં લાંબા સમય થી રવિવારે રજા જાહેર કરવામાં આવી છે. એક નહીં દરેક ક્ષેત્રમાં રવિવારે જાહેર રજા હોય છે. મહત્વનું છે કે આ રવિવારની રજા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો હોય છે.  

ભારતમાં લાંબા સમય થી રવિવારે રજા જાહેર કરવામાં આવી છે. એક નહીં દરેક ક્ષેત્રમાં રવિવારે જાહેર રજા હોય છે. મહત્વનું છે કે આ રવિવારની રજા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો હોય છે.  

1 / 6
ધાર્મિક દૃષ્ટિકોણ થી જોવામાં આવે તો ખ્રિસ્તી ધર્મમાં, રવિવારને ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો દિવસ માનવામાં આવે છે, તેથી આ દિવસ ખાસ પૂજા અને આરામ માટે અલગ રાખવામાં આવે છે.

ધાર્મિક દૃષ્ટિકોણ થી જોવામાં આવે તો ખ્રિસ્તી ધર્મમાં, રવિવારને ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો દિવસ માનવામાં આવે છે, તેથી આ દિવસ ખાસ પૂજા અને આરામ માટે અલગ રાખવામાં આવે છે.

2 / 6
યહુદી ધર્મમાં, શનિવાર (શબ્બાત) ને આરામનો દિવસ માનવામાં આવે છે, પરંતુ આ ખ્યાલ પશ્ચિમી દેશોમાં રવિવારની રજામાં વિકસિત થયો.

યહુદી ધર્મમાં, શનિવાર (શબ્બાત) ને આરામનો દિવસ માનવામાં આવે છે, પરંતુ આ ખ્યાલ પશ્ચિમી દેશોમાં રવિવારની રજામાં વિકસિત થયો.

3 / 6
19 મી સદી દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ પછી પશ્ચિમી દેશોમાં મજૂર વર્ગ માટે રવિવારની રજાની પરંપરા શરૂ થઈ. કામદારોને અઠવાડિયાના કાર્યકારી દિવસ પછી એક દિવસની રજા આપવામાં આવતી હતી, જેથી તેઓ આરામ કરી શકે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે.

19 મી સદી દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ પછી પશ્ચિમી દેશોમાં મજૂર વર્ગ માટે રવિવારની રજાની પરંપરા શરૂ થઈ. કામદારોને અઠવાડિયાના કાર્યકારી દિવસ પછી એક દિવસની રજા આપવામાં આવતી હતી, જેથી તેઓ આરામ કરી શકે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે.

4 / 6
ભારતમાં રવિવારની રજા : રવિવારની રજાની પ્રથા ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી કારણ કે તે બ્રિટિશ સામ્રાજ્યના નિયમોનો એક ભાગ હતો. ધીરે ધીરે આ પરંપરા ભારતીય સમાજમાં પણ ફેલાઈ અને રવિવારને રજા તરીકે સ્થાપિત કરવામાં આવ્યો.

ભારતમાં રવિવારની રજા : રવિવારની રજાની પ્રથા ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી કારણ કે તે બ્રિટિશ સામ્રાજ્યના નિયમોનો એક ભાગ હતો. ધીરે ધીરે આ પરંપરા ભારતીય સમાજમાં પણ ફેલાઈ અને રવિવારને રજા તરીકે સ્થાપિત કરવામાં આવ્યો.

5 / 6
આમ, રવિવારની રજા લેવાની પ્રથા ધાર્મિક, સામાજિક અને મજૂર અધિકારો સાથે જોડાયેલી છે, અને સમય જતાં તે આધુનિક સમાજની એક મહત્વપૂર્ણ પરંપરા બની ગઈ છે.

આમ, રવિવારની રજા લેવાની પ્રથા ધાર્મિક, સામાજિક અને મજૂર અધિકારો સાથે જોડાયેલી છે, અને સમય જતાં તે આધુનિક સમાજની એક મહત્વપૂર્ણ પરંપરા બની ગઈ છે.

6 / 6

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો ..

 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">