AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુભમન ગિલ, પંત, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ… ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન કોણ ? આ ખેલાડીની ફેવરમાં છે આ 5 ફેક્ટર

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાંથી કોણ હશે, જે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માનું સ્થાન લેશે?તેના સ્થાને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. રોહિત શર્માએ 7 મે 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

| Updated on: May 08, 2025 | 11:28 AM
 રોહિત શર્મા રિટાયર થઈ ગયો છે હવે સવાલ એ છે કે, ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન કોણ હશે? જે ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે? આને લઈ શુભમન ગિલ, પંત, કે એલ રાહુલ અને જસપ્રીત બમરાહનું નામ સામે આવી રહ્યું છે.

રોહિત શર્મા રિટાયર થઈ ગયો છે હવે સવાલ એ છે કે, ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન કોણ હશે? જે ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે? આને લઈ શુભમન ગિલ, પંત, કે એલ રાહુલ અને જસપ્રીત બમરાહનું નામ સામે આવી રહ્યું છે.

1 / 6
પરંતુ હવે સવાલ એ છે કે, કોણ બનશે ? ક્રિકેટ નિષ્ણાતો પણ આ અંગે અલગ અલગ મંતવ્યો આપી રહ્યા છે જોકે, આ કેપ્ટનશીપ વિકલ્પોમાં, એક વિકલ્પ એવો છે જેમાં ટીમની કમાન સોંપવા માટે 5 મોટા ફેક્ટર છે.

પરંતુ હવે સવાલ એ છે કે, કોણ બનશે ? ક્રિકેટ નિષ્ણાતો પણ આ અંગે અલગ અલગ મંતવ્યો આપી રહ્યા છે જોકે, આ કેપ્ટનશીપ વિકલ્પોમાં, એક વિકલ્પ એવો છે જેમાં ટીમની કમાન સોંપવા માટે 5 મોટા ફેક્ટર છે.

2 / 6
કેપ્ટનશીપના વિકલ્પમાં શુભમન ગિલ સૌથી નાનો છે. મતલબ કે અનુભવી છે. પરંતુ જો લોન્ગ ટર્મ કેપ્ટન બનાવવો છે. તો ભારતની ટેસ્ટ ટીમ માટે ગિલ બેસ્ટ વિકલ્પ છે. બીજું, આક્રમક અભિગમ, જે કેપ્ટનની બોડી લેંગ્વેજ અને નિર્ણયોમાં પ્રતિબિંબિત થવો જોઈએ, તે ગિલમાં જોવા મળે છે. જો ગિલ કેપ્ટન બને છે, તો તે ટીમ મેનેજમેન્ટના આક્રમક અભિગમને પણ પ્રતિબિંબિત કરશે.

કેપ્ટનશીપના વિકલ્પમાં શુભમન ગિલ સૌથી નાનો છે. મતલબ કે અનુભવી છે. પરંતુ જો લોન્ગ ટર્મ કેપ્ટન બનાવવો છે. તો ભારતની ટેસ્ટ ટીમ માટે ગિલ બેસ્ટ વિકલ્પ છે. બીજું, આક્રમક અભિગમ, જે કેપ્ટનની બોડી લેંગ્વેજ અને નિર્ણયોમાં પ્રતિબિંબિત થવો જોઈએ, તે ગિલમાં જોવા મળે છે. જો ગિલ કેપ્ટન બને છે, તો તે ટીમ મેનેજમેન્ટના આક્રમક અભિગમને પણ પ્રતિબિંબિત કરશે.

3 / 6
કેપ્ટનશીપના વિકલ્પમાં શુભમન ગિલ સૌથી નાનો છે. મતલબ કે અનુભવી છે. પરંતુ જો લોન્ગ ટર્મ કેપ્ટન બનાવવો છે. તો ભારતની ટેસ્ટ ટીમ માટે ગિલ બેસ્ટ વિકલ્પ છે. બીજું, આક્રમક અભિગમ, જે કેપ્ટનની બોડી લેંગ્વેજ અને નિર્ણયોમાં પ્રતિબિંબિત થવો જોઈએ, તે ગિલમાં જોવા મળે છે. જો ગિલ કેપ્ટન બને છે, તો તે ટીમ મેનેજમેન્ટના આક્રમક અભિગમને પણ પ્રતિબિંબિત કરશે.

કેપ્ટનશીપના વિકલ્પમાં શુભમન ગિલ સૌથી નાનો છે. મતલબ કે અનુભવી છે. પરંતુ જો લોન્ગ ટર્મ કેપ્ટન બનાવવો છે. તો ભારતની ટેસ્ટ ટીમ માટે ગિલ બેસ્ટ વિકલ્પ છે. બીજું, આક્રમક અભિગમ, જે કેપ્ટનની બોડી લેંગ્વેજ અને નિર્ણયોમાં પ્રતિબિંબિત થવો જોઈએ, તે ગિલમાં જોવા મળે છે. જો ગિલ કેપ્ટન બને છે, તો તે ટીમ મેનેજમેન્ટના આક્રમક અભિગમને પણ પ્રતિબિંબિત કરશે.

4 / 6
 બુમરાહ અને ગિલ સિવાય ટેસ્ટ કેપ્ટનશીપમાં અન્ય 2 દાવેદારો પણ છે. જેમાં પંત અને કે.એલ રાહુલનું નામ સામેલ છે.હાલમાં પંત પાસે ટેસ્ટમાં કેપ્ટનશીપનો કોઈ અનુભવ નથી પરંતુ રેડ બોલ ક્રિકેટમાં તેનું નામ લઈ શકાય છે.

બુમરાહ અને ગિલ સિવાય ટેસ્ટ કેપ્ટનશીપમાં અન્ય 2 દાવેદારો પણ છે. જેમાં પંત અને કે.એલ રાહુલનું નામ સામેલ છે.હાલમાં પંત પાસે ટેસ્ટમાં કેપ્ટનશીપનો કોઈ અનુભવ નથી પરંતુ રેડ બોલ ક્રિકેટમાં તેનું નામ લઈ શકાય છે.

5 / 6
 તો કે.એલ રાહુલે અત્યારસુધી 3 ટેસ્ટમાં કેપ્ટનશીપનો અનુભવ છે.  3 ટેસ્ટમાં 2 જીત પણ છે. સારી વાત તો એ છે કે, વિકેટકીપર બેટ્સમેન જે ટીમ મેનેજમેન્ટની પહેલી પસંદ છે.આવી સ્થિતિમાં, જો તેને ટેસ્ટ કેપ્ટનશીપ પણ મળે તો તે આશ્ચર્યજનક વાત નથી.

તો કે.એલ રાહુલે અત્યારસુધી 3 ટેસ્ટમાં કેપ્ટનશીપનો અનુભવ છે. 3 ટેસ્ટમાં 2 જીત પણ છે. સારી વાત તો એ છે કે, વિકેટકીપર બેટ્સમેન જે ટીમ મેનેજમેન્ટની પહેલી પસંદ છે.આવી સ્થિતિમાં, જો તેને ટેસ્ટ કેપ્ટનશીપ પણ મળે તો તે આશ્ચર્યજનક વાત નથી.

6 / 6

 

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તે ભારત માટે ફક્ત વનડે ફોર્મેટમાં જ રમતો જોવા મળશે. રોહિત પહેલા જ T20 ફોર્મેટ છોડી ચૂક્યો છે. રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">