AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુભમન ગિલ

શુભમન ગિલ

ભારતીય ક્રિકેટ ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલનું ડેબ્યૂ વર્ષ 2019 માં વનડે ક્રિકેટ ટીમમાં થયુ હતું. તે બાદ તેણે વર્ષ 2020 માં ટેસ્ટ અને વર્ષ 2023માં ટી-20 ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.

શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં નવેમ્બર 2023 સુધીમાં 18 મેચમાં 32 ની એવરેજ સાથે 966 રન કર્યા છે, જેમાં 2 સદી અને 4 ફિફટીનો સમાવેશ થાય છે. વનડેમાં શુભમને નવેમ્બર 2023 સુધીમાં 41 મેચમાં 2136 રન કર્યા છે. તેની બેટીંગ એવરેજ 61ની રહી છે જ્યારે 6 સદી અને 11 ફિફટી તેણે ફટકારી છે.

વનડેમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે તેનો હાઇએસ્ટ સ્કોર 208 હાંસલ કર્યો હતો. ટી-20 ક્રિકેટની જો વાત કરીએ તો તેણે નવેમ્બર 2023 સુધીમાં 11 મેચમાં 30 ની એવરેજ સાથે 304 રન કર્યા છે, જેમાં 1 સદી અને એક ફિફટી સામેલ છે. આઇપીએલમાં શુભમન ગિલ કોલકત્તા અને ગુજરાત માટે રમ્યો છે.

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 38 ઇનિંગમાં 2000 રન કરવાનો રેકોર્ડ શુભમનના નામે છે.

Read More

740 દિવસથી નથી જીતી ટીમ ઈન્ડિયા, સતત હારનો બનાવી દીધો શરમજનક રેકોર્ડ

એવું લાગે છે કે નસીબ ભારતીય ક્રિકેટ ટીમની વિરુદ્ધ થઈ ગયું છે. રાયપુર ODI માં ટીમ ઈન્ડિયા સાથે ફરીવાર એ જ થયું જે છેલ્લા 740 દિવસથી તેમની સાથે થઈ રહ્યું છે. 740 દિવસથી ટીમ ઈન્ડિયા સતત હારનો સામનો કરી રહી છે. અને સાથે જ શરમજનક રેકોર્ડ પણ બની ગયો છે.

Breaking News: T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ-હાર્દિકનું કમબેક, રિંકુ સિંહ બહાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ અને ODI બાદ T20 શ્રેણી શરુ થશે. 9 ડિસેમ્બરથી T20 શ્રેણીની શરૂઆત થશે, જેમાં કુલ 5 મેચ રમાશે. BCCI એ પાંચ મેચની T20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં ગિલ-હાર્દિકનું કમબેક થયું છે, જ્યારે રિંકુ સિંહને ટીમમાં સ્થાન નથી મળ્યું.

IND vs SA: હાર્દિક પંડ્યા 2 દિવસમાં મેદાનમાં પાછો ફરશે, શુભમન ગિલની ફિટનેસ અંગે સપ્સેન્સ યથાવત

ભારતીય ટીમ 9 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની T20I શ્રેણી રમશે, જે T20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેથી, આ શ્રેણીમાં શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની ભાગીદારીને લઈને ભારે ઉત્તેજના છે.

IND vs SA : શુભમન ગિલની ઈજા વધારે ગંભીર છે, વનડે બાદ આ મહત્વની સીરિઝથી બહાર થઈ શકે છે

ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રમશે નહી. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડેની સાથે ટી20 સીરિઝમાંથી બહાર થઈ શકે છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના મેદાનમાં પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે.

Breaking News : શુભમન ગિલ બાદ વધુ એક સ્ટાર ખેલાડી ઈજાને કારણે ગુવાહાટી ટેસ્ટમાંથી થયો બહાર

ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી ટેસ્ટમાંથી શુભમન ગિલ બાદ વધુ એક સ્ટાર ખેલાડી બહાર થઈ ગયો છે. આ ખેલાડીને પાંસળીમાં ઈજા થઈ છે. જેના કારણે તે હવે બીજી ટેસ્ટમાં નહીં રમી શકે.

IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં શુભમન ગિલ જ નહીં, આ સ્ટાર ખેલાડી પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે!

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહેલા કેપ્ટન ગિલને આ મેચમાંથી બહાર કરવામાં આવશે તે પહેલાથી જ સ્પષ્ટ હતું, પરંતુ તેની સાથે અન્ય એક સ્ટાર ઓલરાઉન્ડર પર પપ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે તેવી શક્યતા છે.

IND vs SA : ફિટ હોવા છતાં શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટમાં નહીં રમે, આ છે મોટું કારણ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ પહેલા, બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું છે કે શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ હોય તો પણ, તેને તક આપતા પહેલા વિચાર-વિમર્શ કરવામાં આવશે. જાણો તેની પાછળનું કારણ શું છે?

IND vs SA: ટીમ ઈન્ડિયા બંને બાજુ અટવાઈ, ગૌતમ ગંભીર ગુવાહાટી ટેસ્ટ પહેલા મોટી મૂંઝવણમાં મુકાયો

ગુવાહાટી પોતાની પહેલી ટેસ્ટ મેચનું આયોજન કરી રહ્યું છે, અને સ્થાનિક ચાહકો તેના માટે ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયા પણ આ સ્થળે પોતાની પહેલી મેચમાં જીત સાથે શરૂઆત કરવા માંગશે, પરંતુ કેપ્ટન ગિલની ઈજાને કારણે બહાર થવાથી હાલમાં તે તેમના માટે સરળ લાગતું નથી. એવામાં હવે બેસ્ટ પ્લેઈંગ ઈલેવનની પસંદગી પણ મોટી મૂંઝવણ બની ગઈ છે. જાણો કેમ.

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, કેપ્ટન શુભમન ગિલ સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર

કોલકાતા ટેસ્ટના બીજા દિવસે બેટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને ગરદનમાં દુખાવો થયો હતો. તે ફક્ત ત્રણ બોલ પછી રિટાયર્ડ હર્ટ થઈ ગયો અને બાકીની મેચમાં ફરી બેટિંગ કરી શક્યો નહીં. હવે તે બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.

IND vs SA : જસપ્રીત બુમરાહ ODI શ્રેણીમાંથી થશે બહાર, આ સ્ટાર ખેલાડીને આપવામાં આવશે આરામ

ટીમ ઈન્ડિયા હાલમાં ઘણા ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ અંગે ચિંતાઓનો સામનો કરી રહી છે. કેપ્ટન શુભમન ગિલ અને વનડેના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરની ફિટનેસ ચિંતાનો વિષય છે, પરંતુ અન્ય ઘણા ખેલાડીઓની ભાગીદારી પણ શંકાના દાયરામાં છે.

Shubman Gill : ઈજા છતાં શુભમન ગિલ નથી માની રહ્યો, ગુવાહાટી ટેસ્ટ પહેલા ચોંકાવનારા સમાચાર

કોલકાતા ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ગુવાહાટી પહોંચી ગઈ છે. મોટા સમાચાર એ છે કે કેપ્ટન શુભમન ગિલ પણ ગુવાહાટી પહોંચી ગયો છે. અહેવાલો સૂચવે છે કે તે કોઈપણ ભોગે બીજી મેચ રમવા માંગે છે. જાણો શું છે મામલો.

Breaking News: શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટ રમશે કે નહીં તે અંગે BCCI એ લીધો મોટો નિર્ણય

BCCIએ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ વિશે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ગિલ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને ટીમ ઈન્ડિયા સાથે ગુવાહાટી જશે અને તેના રમવા અંગેનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવશે.

Breaking News : શુભમન ગિલની ઈજા અંગે BCCIએ આપ્યું મોટું અપડેટ, શું ભારતીય કેપ્ટન બીજી ટેસ્ટમાં રમી શકશે?

IND vs SA : ગુવાહાટીમાં 22 નવેમ્બરથી બીજી ટેસ્ટ મેચ શરુ થશે. જેમાં ભારત અને સાઉથ આફ્રિકા આમને-સામે હશે. આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલના રમવા પર મોટું સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. જેના પર બીસીસીઆઈએ મોટું અપટેડ આપ્યું છે.

Breaking News: ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાં 2 સ્ટાર ખેલાડીની અચાનક એન્ટ્રી, શુભમન ગિલ વિશે મોટી અપડેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. આ મેચ પહેલા બંને ટીમોએ પોતાની ટીમમાં ફેરફાર થયા છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ અંગે પણ એક મોટી અપડેટ સામે આવી છે.

Breaking News: ગુવાહાટી ટેસ્ટ પહેલા મોટા સમાચાર, શુભમન ગિલ પછી વધુ બે ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે, પરંતુ તે પહેલા મોટા સમાચાર એ છે કે બે સ્ટાર ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોલકાતા ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે બહાર થયો હતો અને હવે વધુ બે ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">