Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુભમન ગિલ

શુભમન ગિલ

ભારતીય ક્રિકેટ ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલનું ડેબ્યૂ વર્ષ 2019 માં વનડે ક્રિકેટ ટીમમાં થયુ હતું. તે બાદ તેણે વર્ષ 2020 માં ટેસ્ટ અને વર્ષ 2023માં ટી-20 ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.

શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં નવેમ્બર 2023 સુધીમાં 18 મેચમાં 32 ની એવરેજ સાથે 966 રન કર્યા છે, જેમાં 2 સદી અને 4 ફિફટીનો સમાવેશ થાય છે. વનડેમાં શુભમને નવેમ્બર 2023 સુધીમાં 41 મેચમાં 2136 રન કર્યા છે. તેની બેટીંગ એવરેજ 61ની રહી છે જ્યારે 6 સદી અને 11 ફિફટી તેણે ફટકારી છે.

વનડેમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે તેનો હાઇએસ્ટ સ્કોર 208 હાંસલ કર્યો હતો. ટી-20 ક્રિકેટની જો વાત કરીએ તો તેણે નવેમ્બર 2023 સુધીમાં 11 મેચમાં 30 ની એવરેજ સાથે 304 રન કર્યા છે, જેમાં 1 સદી અને એક ફિફટી સામેલ છે. આઇપીએલમાં શુભમન ગિલ કોલકત્તા અને ગુજરાત માટે રમ્યો છે.

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 38 ઇનિંગમાં 2000 રન કરવાનો રેકોર્ડ શુભમનના નામે છે.

Read More

IPL 2025 : શુભમન ગિલનું દિલ બીજી વાર તૂટી ગયું, KKR સામે એક ભૂલે તેની બધી મહેનત બરબાદ કરી દીધી

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે IPL 2025ની 39મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર ઈનિંગ રમી હતી. જો કે તેની એક ભૂલના કારણે શુભમન માત્ર 10 રન માટે સદી ચૂકી ગયો હતો અને નર્વસ નાઈટીનનો શિકાર બન્યો હતો.

ગુજરાતની જીત બાદ શુભમન ગિલને મળ્યા ખરાબ સમાચાર, આવુ કરનારો IPL 2025નો છઠ્ઠો કેપ્ટન બન્યો

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ગુજરાત ટાઇટન્સે, IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને 7 માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. 19 એપ્રિલના રોજ, તેમણે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું, પરંતુ મેચ પછી, તેમના માટે એક ખરાબ સમાચાર આવ્યા હતા.

Gujarat Titans : ગુજરાત ટાઇટન્સ વધુ ખતરનાક બન્યું, IPLની વચ્ચે જ આ ખતરનાક ઓલરાઉન્ડરે એન્ટ્રી કરી

IPL 2025 : ગુજરાત ટાઈટન્સની ટીમમાંથી થોડા સમય પહેલા એક ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ બહાર થયો હતો. ફિલિપ્સને ફીલ્ડિંગ દરમિયાન ઈજા થઈ હતી. હવે ગુજરાતે ફિલિપ્સના સ્થાને એક ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

IPL 2025: છેલ્લી ઓવરનો રોમાંચ, GT vs LSG ની મેચમાં ઋષભ પંતે શુભમન ગિલના વર્ચસ્વનો લાવ્યો અંત, આવી રીતે જીત્યું લખનૌ

GT vs LSG IPL 2025 : ગુજરાત ટાઇટન્સની વિજય યાત્રા લખનૌમાં અટકી ગઈ છે. યજમાન લખનૌ સુપરજાયન્ટ્સે સતત ચાર મેચ જીતનારી ગુજરાત ટાઇટન્સની ટીમને સરળતાથી હરાવી દીધી છે. એલએસજીની જીતના હીરો એડન માર્કરામ અને નિકોલસ પૂરન હતા.

IPL 2025ની 20 મેચો પછી આવું છે પોઈન્ટ ટેબલ, 5 વખતની ચેમ્પિયન ટીમોની હાલત ખરાબ

આઈપીએલ 2025ની 20 મેચ બાદ પોઈન્ટ ટેબલમાં કોણ સૌથી આગળ છે ચાલો જોઈએ. તમને જણાવી દઈએ કે,5-5 વખતની ચેમ્પિયન ટીમની હાલત ખરાબ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ હાલમાં ટોપ પર છે. જે અત્યારસુધી એક પણ મેચ હારી નથી.

GT vs RR : સુદર્શન-કૃષ્ણા સામે રોયલ્સે સ્વીકારી હાર, ટાઈટન્સની સતત ચોથી જીત

શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ, જેણે સિઝનની શરૂઆત હાર સાથે કરી હતી, તેણે સતત ચોથી જીત નોંધાવી હતી. આ સાથે, આ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

Gill Surname History : ગિલ અટકનો પાકિસ્તાન સાથે છે ખાસ નાતો, જાણો શું છે ઈતિહાસ

કોઈ પણ વ્યક્તિ હોય તેના નામ પાછળ તેની અટક ફરજિયાત લખવામાં આવે છે. આ અટક પરથી વ્યક્તિ ક્યાં પરિવાર કે સમુદાયમાંથી આવે છે તે દર્શાવે છે. પરંતુ મોટાભાગના લોકોને અટકના નામ પાછળનો ઈતિહાસની જાણ હોતી નથી.

SRH vs GT: IPL 2025 મેચ દરમિયાન ગુજરાતની ટીમનો સ્ટાર ખેલાડી અચાનક થયો ઘાયલ, જુઓ Photos

SRH vs GT: હૈદરાબાદ સામે રમાઈ રહેલી મેચમાં ગુજરાતને મોટો ઝટકો લાગ્યો. ટીમનો સ્ટાર ખેલાડી ઘાયલ થયો છે.

IPL 2025 Points Tableમાં ગુજરાત ટાઈટન્સની લાંબી છલાંગ, એક સાથે 6 ટીમને નીચે પછાડી

શનિવારે મુંબઈ અને ગુજરાત વચ્ચેની મેચ બાદ પોઈન્ટ ટેબલ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ચાલો જાણીએ કઈ ટીમ ટોચ પર છે.સૌથી છેલ્લા સ્થાન પર કઈ ટીમ છે જાણો.

IPL 2025 : GT vs PBKS મેચમાં બીજી ઓવરના ચોથા બોલ પર ગુજરાતના બે ફિલ્ડરની મોટી ભૂલ આખી ટીમને પડી ભારે

IPL 2025 ની ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં બીજી ઓવરનો ચોથો બોલ ગુજરાત માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયો. રાશિદ અને અરશદ વચ્ચે મૂંઝવણને કારણે કેચ છૂટ્યો.

IPL 2025 GT Playing XI : ગુજરાત ટાઇટન્સ કયા 13 ખેલાડીઓને કરશે બહાર, કોને મળશે તક ? જુઓ List

Gujarat Titans : ગુજરાત ટાઇટન્સે IPL 2025 માટે 25 ખેલાડીઓ ખરીદ્યા છે. હવે મોટો પ્રશ્ન એ છે કે, તે પહેલી મેચમાં કયા 12 ખેલાડીઓને તક આપશે? કયા 13 ખેલાડીઓ બેન્ચ પર બેસશે?

IPL 2025 : GTના ચાહકો માટે ગુડન્યુઝ, Gujarat Titans vs Mumbai Indians મેચની ટિકિટ આજે ઓનલાઈન બુક કરી શકશો

IPL 2025 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, 29 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મુંબઈ અને ગુજરાતની મેચ માટેની ટિકિટ આજે બપોરના 2 કલાકથી ઓનલાઈન બુક કરી શકશો.

Champions Trophy : ટીમ ઈન્ડિયાએ છોડ્યા 11 કેચ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પોતાની બેટિંગ અને બોલિંગથી વિરોધી ટીમોને મુશ્કેલીમાં મુક્યા અને સતત મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો, પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ સૌથી ખરાબ સાબિત થઈ. ફાઈનલમાં પણ કોઈ સુધારો થયો ન હતો અને કેટલાક શ્રેષ્ઠ ફિલ્ડરોએ કેચ પણ છોડી દીધા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ શરમજનક રેકોર્ડ બનાવ્યો.

IND vs NZ ચાલુ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે કરેલી બે મોટી ભૂલ ભારતને પડશે ભારે ! જાણો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. પરંતુ ભારતના કેપ્ટન અને વાઇસ કેપ્ટને કરેલી ભૂલ ટીમને મોંઘી પાડી છે.

શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પછી નિવૃત્તિ લેશે? શુભમન ગિલે આપ્યું મોટું નિવેદન

ભારત અને ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે અને આ મેચ પહેલા સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું રોહિત શર્મા આ મેચ પછી નિવૃત્તિ લેશે? શુભમન ગિલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">