AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસ થી લઈને શરદી ઉધરસને પણ ઝટપટ ભગાડે છે મેથીના પાન, જાણી લો આચાર્ય બાલકૃષ્ણએ ગણાવેલા આ ફાયદા- Photos

શિયાળાની ઋતુ આવતાની સાથે જ મેથી બજારમાં મળવા લાગે છે. શિયાળાની ઋતુમાં મેથીના પાનનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આચાર્ય બાલકૃષ્ણજીએ મેથીના અનેક ફાયદા ગણાવ્યા છે. આવો મેથી ખાવાથી શરીરને થતા લાભ વિશે જાણીએ.

| Updated on: Dec 19, 2024 | 7:30 PM
Share
જો કફની સમસ્યાથી પરેશાન લોકો મેથીની રોટલીમાં થોડું આદુ મિક્સ કરીને ખાય તો કફની સમસ્યામાં રાહત મળે છે.

જો કફની સમસ્યાથી પરેશાન લોકો મેથીની રોટલીમાં થોડું આદુ મિક્સ કરીને ખાય તો કફની સમસ્યામાં રાહત મળે છે.

1 / 7
જે લોકોને એડી,પીંડી અને ઘૂંટણમાં દુખાવો રહે છે તેમના માટે મેથી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મેથીના પાન લઈ તેને બરાબર ગરમ કરી લો. જે બાદ એક વાસણમાં પાણી લો, તેની મેથીને ગાળી લો. હવે આ પાનને સોજાવાળી જગ્યા પર કે બાંધી લો. તેનાથી સોજામાં અને દુખાવામાં રાહત મળે છે.

જે લોકોને એડી,પીંડી અને ઘૂંટણમાં દુખાવો રહે છે તેમના માટે મેથી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મેથીના પાન લઈ તેને બરાબર ગરમ કરી લો. જે બાદ એક વાસણમાં પાણી લો, તેની મેથીને ગાળી લો. હવે આ પાનને સોજાવાળી જગ્યા પર કે બાંધી લો. તેનાથી સોજામાં અને દુખાવામાં રાહત મળે છે.

2 / 7
ચહેરાની સુંદરતા વધારવા માટે મેથીના પાનને બારીક પીસીને ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાની સુંદરતામાં વધારો થશે અને શુષ્કતા પણ દૂર થશે.

ચહેરાની સુંદરતા વધારવા માટે મેથીના પાનને બારીક પીસીને ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાની સુંદરતામાં વધારો થશે અને શુષ્કતા પણ દૂર થશે.

3 / 7
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા  ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે 4-5 ગ્રામ મેથીને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવી-ચાવીને ખાવી અને પલાળેલુ પાણી પણ પી જવુ. આનાથી ઘણો ફાયદો થશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે 4-5 ગ્રામ મેથીને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવી-ચાવીને ખાવી અને પલાળેલુ પાણી પણ પી જવુ. આનાથી ઘણો ફાયદો થશે.

4 / 7
મહિલાઓ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. ડિલિવરી પછી મહિલાઓને મેથી અને અજમાનોનો ઉકાળો આપવાથી પેટની અંદરનો ચેપ અને સોજો મટે છે.

મહિલાઓ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. ડિલિવરી પછી મહિલાઓને મેથી અને અજમાનોનો ઉકાળો આપવાથી પેટની અંદરનો ચેપ અને સોજો મટે છે.

5 / 7
આર્થરાઈટિસથી પીડિત લોકો હળદર, મેથી અને સૂકા આદુનો સમાન માત્રામાં પાવડર બનાવીને સવાર-સાંજ 1-1 ચમચી લે તો ફાયદો થાય છે.

આર્થરાઈટિસથી પીડિત લોકો હળદર, મેથી અને સૂકા આદુનો સમાન માત્રામાં પાવડર બનાવીને સવાર-સાંજ 1-1 ચમચી લે તો ફાયદો થાય છે.

6 / 7
જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળી રાખો અને તેને અંકુરિત કરો અને તેને રોજ ભોજન સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળશે.

જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળી રાખો અને તેને અંકુરિત કરો અને તેને રોજ ભોજન સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળશે.

7 / 7
Follow Us
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">