AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસ થી લઈને શરદી ઉધરસને પણ ઝટપટ ભગાડે છે મેથીના પાન, જાણી લો આચાર્ય બાલકૃષ્ણએ ગણાવેલા આ ફાયદા- Photos

શિયાળાની ઋતુ આવતાની સાથે જ મેથી બજારમાં મળવા લાગે છે. શિયાળાની ઋતુમાં મેથીના પાનનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આચાર્ય બાલકૃષ્ણજીએ મેથીના અનેક ફાયદા ગણાવ્યા છે. આવો મેથી ખાવાથી શરીરને થતા લાભ વિશે જાણીએ.

| Updated on: Dec 19, 2024 | 7:30 PM
Share
જો કફની સમસ્યાથી પરેશાન લોકો મેથીની રોટલીમાં થોડું આદુ મિક્સ કરીને ખાય તો કફની સમસ્યામાં રાહત મળે છે.

જો કફની સમસ્યાથી પરેશાન લોકો મેથીની રોટલીમાં થોડું આદુ મિક્સ કરીને ખાય તો કફની સમસ્યામાં રાહત મળે છે.

1 / 7
જે લોકોને એડી,પીંડી અને ઘૂંટણમાં દુખાવો રહે છે તેમના માટે મેથી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મેથીના પાન લઈ તેને બરાબર ગરમ કરી લો. જે બાદ એક વાસણમાં પાણી લો, તેની મેથીને ગાળી લો. હવે આ પાનને સોજાવાળી જગ્યા પર કે બાંધી લો. તેનાથી સોજામાં અને દુખાવામાં રાહત મળે છે.

જે લોકોને એડી,પીંડી અને ઘૂંટણમાં દુખાવો રહે છે તેમના માટે મેથી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મેથીના પાન લઈ તેને બરાબર ગરમ કરી લો. જે બાદ એક વાસણમાં પાણી લો, તેની મેથીને ગાળી લો. હવે આ પાનને સોજાવાળી જગ્યા પર કે બાંધી લો. તેનાથી સોજામાં અને દુખાવામાં રાહત મળે છે.

2 / 7
ચહેરાની સુંદરતા વધારવા માટે મેથીના પાનને બારીક પીસીને ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાની સુંદરતામાં વધારો થશે અને શુષ્કતા પણ દૂર થશે.

ચહેરાની સુંદરતા વધારવા માટે મેથીના પાનને બારીક પીસીને ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાની સુંદરતામાં વધારો થશે અને શુષ્કતા પણ દૂર થશે.

3 / 7
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા  ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે 4-5 ગ્રામ મેથીને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવી-ચાવીને ખાવી અને પલાળેલુ પાણી પણ પી જવુ. આનાથી ઘણો ફાયદો થશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે 4-5 ગ્રામ મેથીને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવી-ચાવીને ખાવી અને પલાળેલુ પાણી પણ પી જવુ. આનાથી ઘણો ફાયદો થશે.

4 / 7
મહિલાઓ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. ડિલિવરી પછી મહિલાઓને મેથી અને અજમાનોનો ઉકાળો આપવાથી પેટની અંદરનો ચેપ અને સોજો મટે છે.

મહિલાઓ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. ડિલિવરી પછી મહિલાઓને મેથી અને અજમાનોનો ઉકાળો આપવાથી પેટની અંદરનો ચેપ અને સોજો મટે છે.

5 / 7
આર્થરાઈટિસથી પીડિત લોકો હળદર, મેથી અને સૂકા આદુનો સમાન માત્રામાં પાવડર બનાવીને સવાર-સાંજ 1-1 ચમચી લે તો ફાયદો થાય છે.

આર્થરાઈટિસથી પીડિત લોકો હળદર, મેથી અને સૂકા આદુનો સમાન માત્રામાં પાવડર બનાવીને સવાર-સાંજ 1-1 ચમચી લે તો ફાયદો થાય છે.

6 / 7
જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળી રાખો અને તેને અંકુરિત કરો અને તેને રોજ ભોજન સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળશે.

જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળી રાખો અને તેને અંકુરિત કરો અને તેને રોજ ભોજન સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળશે.

7 / 7
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">