AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા રસોડામાં રહેલ આ વસ્તુ કબજીયાત-ગેસની સમસ્યા કાયમ માટે દૂર કરશે, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

લસણ આપણા આહારનો એક અભિન્ન ભાગ છે. તેનો ઉપયોગ માત્ર આજના સમયમાં જ નહીં પરંતુ સદીઓથી ખોરાકમાં કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે. અને જો આપણે ખાલી પેટ લસણ ખાઈએ તો તેનાથી આપણને ઘણો ફાયદો થાય છે.

| Updated on: Jul 17, 2025 | 8:49 PM
Share
લસણ એક કુદરતી ડિટોક્સિફાયર છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. લસણમાં હાજર એલિસિન લીવરની કામગીરીને વધારે છે, જેના કારણે તે હાનિકારક તત્ત્વોને દૂર કરે છે.

લસણ એક કુદરતી ડિટોક્સિફાયર છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. લસણમાં હાજર એલિસિન લીવરની કામગીરીને વધારે છે, જેના કારણે તે હાનિકારક તત્ત્વોને દૂર કરે છે.

1 / 10
લસણનું નિયમિત સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લસણ બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. લસણમાં હાજર સલ્ફર સંયોજનો રક્ત પરિભ્રમણને સુધારે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

લસણનું નિયમિત સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લસણ બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. લસણમાં હાજર સલ્ફર સંયોજનો રક્ત પરિભ્રમણને સુધારે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

2 / 10
ખાલી પેટે કાચા લસણનું સેવન હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે એક મહિનામાં બ્લડ પ્રેશરને સામાન્ય કરવામાં મદદ કરે છે.

ખાલી પેટે કાચા લસણનું સેવન હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે એક મહિનામાં બ્લડ પ્રેશરને સામાન્ય કરવામાં મદદ કરે છે.

3 / 10
નિયમિતપણે ખાલી પેટ કાચા લસણનું સેવન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી મોસમી રોગોનો ખતરો ઓછો થાય છે.ખાલી પેટ લસણ ખાવાથી આપણા શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે

નિયમિતપણે ખાલી પેટ કાચા લસણનું સેવન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી મોસમી રોગોનો ખતરો ઓછો થાય છે.ખાલી પેટ લસણ ખાવાથી આપણા શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે

4 / 10
 લસણમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જેના કારણે લસણનું નિયમિત સેવન કરવાથી આપણા હાડકાં મજબૂત બને છે.

લસણમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જેના કારણે લસણનું નિયમિત સેવન કરવાથી આપણા હાડકાં મજબૂત બને છે.

5 / 10
સવારે ખાલી પેટ કાચું લસણ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. લસણના શક્તિશાળી ગુણ તમામ પ્રકારની પાચન સમસ્યાઓમાં મદદ કરે છે. લસણમાં પ્રીબાયોટિક ગુણધર્મો છે જે આંતરડાના બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે જે પાચનતંત્રને સુધારે છે.

સવારે ખાલી પેટ કાચું લસણ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. લસણના શક્તિશાળી ગુણ તમામ પ્રકારની પાચન સમસ્યાઓમાં મદદ કરે છે. લસણમાં પ્રીબાયોટિક ગુણધર્મો છે જે આંતરડાના બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે જે પાચનતંત્રને સુધારે છે.

6 / 10
લસણ ખાવાથી હૃદયના દર્દીઓમાં રક્ત પરિભ્રમણની સમસ્યા નથી થતી, કારણ કે લસણમાં રહેલા તત્વો આખા શરીરમાં રક્ત પરિભ્રમણને યોગ્ય રીતે જાળવી રાખે છે.

લસણ ખાવાથી હૃદયના દર્દીઓમાં રક્ત પરિભ્રમણની સમસ્યા નથી થતી, કારણ કે લસણમાં રહેલા તત્વો આખા શરીરમાં રક્ત પરિભ્રમણને યોગ્ય રીતે જાળવી રાખે છે.

7 / 10
ખાલી પેટે કાચા લસણનું સેવન કરવાથી શરીરનું તાપમાન બરાબર રહે છે જેનાથી શિયાળામાં વધારે તકલીફ થતી નથી.

ખાલી પેટે કાચા લસણનું સેવન કરવાથી શરીરનું તાપમાન બરાબર રહે છે જેનાથી શિયાળામાં વધારે તકલીફ થતી નથી.

8 / 10
કાચું લસણ ખાવાથી પેટમાં રહેલા તમામ પ્રકારના બેક્ટેરિયા નાશ પામે છે. જો આપણે થોડા દિવસો નિયમિતપણે કાચું લસણ ખાઈએ તો પેટમાં રહેલા ટેપવોર્મ જેવા બેક્ટેરિયા શરીરમાંથી કુદરતી રીતે જ દૂર થઈ જાય છે.

કાચું લસણ ખાવાથી પેટમાં રહેલા તમામ પ્રકારના બેક્ટેરિયા નાશ પામે છે. જો આપણે થોડા દિવસો નિયમિતપણે કાચું લસણ ખાઈએ તો પેટમાં રહેલા ટેપવોર્મ જેવા બેક્ટેરિયા શરીરમાંથી કુદરતી રીતે જ દૂર થઈ જાય છે.

9 / 10
એવું માનવામાં આવે છે કે લસણનો ઉપયોગ કરનાર વ્યક્તિના દાંત, માંસ, નખ, વાળ અને રંગ નબળા નથી પડતા. નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.

એવું માનવામાં આવે છે કે લસણનો ઉપયોગ કરનાર વ્યક્તિના દાંત, માંસ, નખ, વાળ અને રંગ નબળા નથી પડતા. નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.

10 / 10

સ્વાસ્થ્યને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">