AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : ન્યુયર સેલિબ્રેટ કરવા માટે પહોંચી જાવ ગુજરાતના આ સ્થળે, દર વર્ષે લાખો પ્રવાસી આ સ્થળની લે છે મુલાકાત

નવા વર્ષનું સ્વાગત ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવે છે. દેશ અને દુનિયામાં જશ્નનો માહોલ હોય છે. મોટા શહેરોમાં તો લોકો પાર્ટીઓ, ડાન્સ અને આતાશબાજી કરતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, ગુજરાતમાં આ સ્થળે પરિવાર સાથે ન્યુયર સેલિબ્રેટ કરી શકો છે.

| Updated on: Nov 15, 2024 | 4:38 PM
Share
ન્યુયર સેલિબ્રેટ કરવું સૌ કોઈને પસંદ હોય છે. તેમજ તેને યાદગાર બનાવવા માટે લોકો ટુરનો પ્લાન બનાવતા હોય છે. તો આજે તમને જણાવીશું ગુજરાતમાં વડોદરા નજીક આવેલા આ સ્થળ વિશે. જ્યાં તમે પરિવાર સાથે ન્યુયર સેલિબ્રેટ કરી શકો છો.

ન્યુયર સેલિબ્રેટ કરવું સૌ કોઈને પસંદ હોય છે. તેમજ તેને યાદગાર બનાવવા માટે લોકો ટુરનો પ્લાન બનાવતા હોય છે. તો આજે તમને જણાવીશું ગુજરાતમાં વડોદરા નજીક આવેલા આ સ્થળ વિશે. જ્યાં તમે પરિવાર સાથે ન્યુયર સેલિબ્રેટ કરી શકો છો.

1 / 6
 સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ કેવડિયામાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે,  અહિ જંગલ સફારીમાં પણ તમે મુલાકાત લઈ શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ કેવડિયામાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, અહિ જંગલ સફારીમાં પણ તમે મુલાકાત લઈ શકો છો.

2 / 6
 સ્ટેચ્યુ ઓફ યૂનિટીની વાત કરીએ તો અહિ દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.અહિ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે એન્ટરટેનમેટ માટે અનેક વસ્તુઓ આવેલી છે.

સ્ટેચ્યુ ઓફ યૂનિટીની વાત કરીએ તો અહિ દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.અહિ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે એન્ટરટેનમેટ માટે અનેક વસ્તુઓ આવેલી છે.

3 / 6
 જો અહિ યંગ લોકો ફરવા માટે આવે છે તો તેના માટે રિવર રાફ્ટિંગ છે. બાળકો આવે તો તેના માટે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે અને વુદ્ધ લોકો આવે તો તેના માટે અહિ અલગ અલગ ગાર્ડન આવેલા છે. આરોગ્ય વન તેમજ એકતા નર્સરી પણ આવેલા છે.

જો અહિ યંગ લોકો ફરવા માટે આવે છે તો તેના માટે રિવર રાફ્ટિંગ છે. બાળકો આવે તો તેના માટે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે અને વુદ્ધ લોકો આવે તો તેના માટે અહિ અલગ અલગ ગાર્ડન આવેલા છે. આરોગ્ય વન તેમજ એકતા નર્સરી પણ આવેલા છે.

4 / 6
તમને જણાવી દઈએ કે, અહિ ક્રુઝ પણ ચાલે છે. આજુ બાજુ પહાડો આવેલા છે.  રાત્રિના સમયે અહિ નર્મદા કિનારે નર્મદાની મહાઆરતી પણ હોય છે. નર્મદા મહાઆરતીની સાથે પ્રવાસીઓ અહિ ડિજિટલ શોમાં પણ ભાગ લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, અહિ ક્રુઝ પણ ચાલે છે. આજુ બાજુ પહાડો આવેલા છે. રાત્રિના સમયે અહિ નર્મદા કિનારે નર્મદાની મહાઆરતી પણ હોય છે. નર્મદા મહાઆરતીની સાથે પ્રવાસીઓ અહિ ડિજિટલ શોમાં પણ ભાગ લઈ શકે છે.

5 / 6
જો તમે સ્ટેચ્યુ ઓફ યૂનિટી ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે સૌથી પહેલા અમદાવાદ આવવાનું રહેશે. ત્યાંથી તમને વડોદરા માટે સીધી ટ્રેન મળી જશે. તેમજ અન્ય શહેરોમાંથી તમને વડોદરા સુધી બસ મળી જશે. અહિ થોડુ દુર આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી

જો તમે સ્ટેચ્યુ ઓફ યૂનિટી ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે સૌથી પહેલા અમદાવાદ આવવાનું રહેશે. ત્યાંથી તમને વડોદરા માટે સીધી ટ્રેન મળી જશે. તેમજ અન્ય શહેરોમાંથી તમને વડોદરા સુધી બસ મળી જશે. અહિ થોડુ દુર આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી

6 / 6
g clip-path="url(#clip0_868_265)">