AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology : અંક શાસ્ત્ર મુજબ 3 અંક ધરાવતા લોકો છળ-કપટથી રહે છે દૂર!

અંકશાસ્ત્ર અનુસાર, 3 અંક ધરાવતા લોકો ક્યારેય કોઈને છેતરતા નથી. તેમના મનમાં કપટ રહેતું નથી. તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમનામાં બાળક જેવી નિર્દોષતા હોય છે.

| Updated on: May 14, 2026 | 11:13 AM
Share
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી, અથવા 30મી ના રોજ થયો હોય તે લોકોનો મૂળાંક 3 હોય છે. આ લોકો પર બૃહસ્પતિની વિશેષ કૃપા અને આશીર્વાદ હોય છે. આ લોકો ખૂબ જ સરળ અને લાગણીશીલ સ્વભાવના હોય છે.

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી, અથવા 30મી ના રોજ થયો હોય તે લોકોનો મૂળાંક 3 હોય છે. આ લોકો પર બૃહસ્પતિની વિશેષ કૃપા અને આશીર્વાદ હોય છે. આ લોકો ખૂબ જ સરળ અને લાગણીશીલ સ્વભાવના હોય છે.

1 / 6
મૂળાંક 3ના લોકોમાં છેતરપિંડી કરવાની ભાવના રહેતી નથી. આ લોકો છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમને કોઈના પ્રત્યે દ્વેષ રહેતો નથી.

મૂળાંક 3ના લોકોમાં છેતરપિંડી કરવાની ભાવના રહેતી નથી. આ લોકો છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમને કોઈના પ્રત્યે દ્વેષ રહેતો નથી.

2 / 6
આ લોકો જે હૃદયમાં હોય છે તે જ જીભ પર રાખે છે. 3 અંક ધરાવતા લોકો પર દૈવી આશીર્વાદ હંમેશા હોય છે. જેનાથી તેઓ બધી મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકે છે.

આ લોકો જે હૃદયમાં હોય છે તે જ જીભ પર રાખે છે. 3 અંક ધરાવતા લોકો પર દૈવી આશીર્વાદ હંમેશા હોય છે. જેનાથી તેઓ બધી મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકે છે.

3 / 6
તેમનો સૌથી મોટો ગુણ એ છે કે તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમની નિર્દોષતા તેમનું સૌથી મોટું આકર્ષણ હોય છે.

તેમનો સૌથી મોટો ગુણ એ છે કે તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમની નિર્દોષતા તેમનું સૌથી મોટું આકર્ષણ હોય છે.

4 / 6
3 અંક ધરાવતા લોકો પ્રેમાળ હોય છે. તેઓ અત્યંત પ્રામાણિકતા સાથે તેમના સંબંધો જાળવી રાખે છે.

3 અંક ધરાવતા લોકો પ્રેમાળ હોય છે. તેઓ અત્યંત પ્રામાણિકતા સાથે તેમના સંબંધો જાળવી રાખે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Numerology 8 : અંકશાસ્ત્ર મુજબ 8 અંક ધરાવતા લોકોનો સુવર્ણકાળ ઉમરના 35 વર્ષ પછી થાય છે શરૂ?

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">