AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology : અંક શાસ્ત્ર મુજબ 3 અંક ધરાવતા લોકો છળ-કપટથી રહે છે દૂર!

અંકશાસ્ત્ર અનુસાર, 3 અંક ધરાવતા લોકો ક્યારેય કોઈને છેતરતા નથી. તેમના મનમાં કપટ રહેતું નથી. તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમનામાં બાળક જેવી નિર્દોષતા હોય છે.

| Updated on: May 14, 2026 | 11:13 AM
Share
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી, અથવા 30મી ના રોજ થયો હોય તે લોકોનો મૂળાંક 3 હોય છે. આ લોકો પર બૃહસ્પતિની વિશેષ કૃપા અને આશીર્વાદ હોય છે. આ લોકો ખૂબ જ સરળ અને લાગણીશીલ સ્વભાવના હોય છે.

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી, અથવા 30મી ના રોજ થયો હોય તે લોકોનો મૂળાંક 3 હોય છે. આ લોકો પર બૃહસ્પતિની વિશેષ કૃપા અને આશીર્વાદ હોય છે. આ લોકો ખૂબ જ સરળ અને લાગણીશીલ સ્વભાવના હોય છે.

1 / 6
મૂળાંક 3ના લોકોમાં છેતરપિંડી કરવાની ભાવના રહેતી નથી. આ લોકો છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમને કોઈના પ્રત્યે દ્વેષ રહેતો નથી.

મૂળાંક 3ના લોકોમાં છેતરપિંડી કરવાની ભાવના રહેતી નથી. આ લોકો છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમને કોઈના પ્રત્યે દ્વેષ રહેતો નથી.

2 / 6
આ લોકો જે હૃદયમાં હોય છે તે જ જીભ પર રાખે છે. 3 અંક ધરાવતા લોકો પર દૈવી આશીર્વાદ હંમેશા હોય છે. જેનાથી તેઓ બધી મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકે છે.

આ લોકો જે હૃદયમાં હોય છે તે જ જીભ પર રાખે છે. 3 અંક ધરાવતા લોકો પર દૈવી આશીર્વાદ હંમેશા હોય છે. જેનાથી તેઓ બધી મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકે છે.

3 / 6
તેમનો સૌથી મોટો ગુણ એ છે કે તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમની નિર્દોષતા તેમનું સૌથી મોટું આકર્ષણ હોય છે.

તેમનો સૌથી મોટો ગુણ એ છે કે તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમની નિર્દોષતા તેમનું સૌથી મોટું આકર્ષણ હોય છે.

4 / 6
3 અંક ધરાવતા લોકો પ્રેમાળ હોય છે. તેઓ અત્યંત પ્રામાણિકતા સાથે તેમના સંબંધો જાળવી રાખે છે.

3 અંક ધરાવતા લોકો પ્રેમાળ હોય છે. તેઓ અત્યંત પ્રામાણિકતા સાથે તેમના સંબંધો જાળવી રાખે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Numerology 8 : અંકશાસ્ત્ર મુજબ 8 અંક ધરાવતા લોકોનો સુવર્ણકાળ ઉમરના 35 વર્ષ પછી થાય છે શરૂ?

Follow Us
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
g clip-path="url(#clip0_868_265)">