AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 ઈડિયટ્સ રી-રિલીઝ નહીં થાય, પરંતુ ફેન્સ માટે આવ્યા ખુશખબર: જાણો સિક્વલને લઈને શું છે મેકર્સનો પ્લાન?

આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 3 ઈડિયટ્સ 4 સપ્ટેમ્બરે ફરી થિયેટરમાં રિલીઝ થવાની અફવાઓ પર મેકર્સે પૂર્ણવિરામ મૂક્યું છે. ફિલ્મ ફરી રિલીઝ નહીં થાય પરંતુ મેકર્સે તેના પાર્ટ-2 એટલે કે સિક્વલને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

| Updated on: Jul 22, 2026 | 9:15 PM
Share
આમિર ખાન, શરમન જોશી અને આર. માધવનની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ 3 ઈડિયટ્સને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓ પર આખરે પ્રોડક્શન હાઉસે સ્પષ્ટતા કરી દીધી છે. તાજેતરમાં મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ આઇકોનિક ફિલ્મ 4 સપ્ટેમ્બરના રોજ ફરીથી થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે, ફિલ્મ નિર્માતાઓએ આ સમાચારને તદ્દન ખોટા અને તથ્યહીન ગણાવ્યા છે.

આમિર ખાન, શરમન જોશી અને આર. માધવનની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ 3 ઈડિયટ્સને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓ પર આખરે પ્રોડક્શન હાઉસે સ્પષ્ટતા કરી દીધી છે. તાજેતરમાં મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ આઇકોનિક ફિલ્મ 4 સપ્ટેમ્બરના રોજ ફરીથી થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે, ફિલ્મ નિર્માતાઓએ આ સમાચારને તદ્દન ખોટા અને તથ્યહીન ગણાવ્યા છે.

1 / 5
વિધુ વિનોદ ચોપરા ફિલ્મ્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, 3 ઈડિયટ્સ 4 સપ્ટેમ્બરે ફરી રિલીઝ થઈ રહી હોવાના દાવા ખોટા છે. અમે ફેન્સ અને મીડિયાના મિત્રોને વિનંતી કરીએ છીએ કે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર અમારા સત્તાવાર માધ્યમો પર કરવામાં આવતી જાહેરાતોને જ સાચી માને.

વિધુ વિનોદ ચોપરા ફિલ્મ્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, 3 ઈડિયટ્સ 4 સપ્ટેમ્બરે ફરી રિલીઝ થઈ રહી હોવાના દાવા ખોટા છે. અમે ફેન્સ અને મીડિયાના મિત્રોને વિનંતી કરીએ છીએ કે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર અમારા સત્તાવાર માધ્યમો પર કરવામાં આવતી જાહેરાતોને જ સાચી માને.

2 / 5
બીજી તરફ, ફિલ્મ થિયેટરમાં રી-રિલીઝ નથી થઈ રહી તેનાથી ફેન્સ થોડા નિરાશ ચોક્કસ થયા છે, પરંતુ તેમના માટે એક મોટા અને ખુશહાલ સમાચાર પણ સામે આવ્યા છે.

બીજી તરફ, ફિલ્મ થિયેટરમાં રી-રિલીઝ નથી થઈ રહી તેનાથી ફેન્સ થોડા નિરાશ ચોક્કસ થયા છે, પરંતુ તેમના માટે એક મોટા અને ખુશહાલ સમાચાર પણ સામે આવ્યા છે.

3 / 5
ફિલ્મ રી-રિલીઝ નથી થઈ રહી પરંતુ તેના સિક્વલ એટલે કે પાર્ટ-2 પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ખુદ આમિર ખાન અને ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ 3 ઈડિયટ્સના બીજા ભાગની પુષ્ટિ કરી દીધી છે અને હાલમાં સ્ક્રિપ્ટ રાઇટિંગનું કામ ચાલી રહ્યું છે.

ફિલ્મ રી-રિલીઝ નથી થઈ રહી પરંતુ તેના સિક્વલ એટલે કે પાર્ટ-2 પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ખુદ આમિર ખાન અને ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ 3 ઈડિયટ્સના બીજા ભાગની પુષ્ટિ કરી દીધી છે અને હાલમાં સ્ક્રિપ્ટ રાઇટિંગનું કામ ચાલી રહ્યું છે.

4 / 5
એક મુલાકાતમાં ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ સંકેત આપ્યો હતો કે પહેલા ભાગની વાર્તા જ્યાં પૂરી થઈ હતી, પાર્ટ-2 ની વાર્તા ત્યાંથી 15 થી 20 વર્ષ આગળની બતાવવામાં આવશે. આ વખતે વાર્તાનો મુખ્ય ફોકસ આ ત્રણેય મિત્રોના અંગત જીવન અને તેમના સંબંધો પર રહેશે.

એક મુલાકાતમાં ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ સંકેત આપ્યો હતો કે પહેલા ભાગની વાર્તા જ્યાં પૂરી થઈ હતી, પાર્ટ-2 ની વાર્તા ત્યાંથી 15 થી 20 વર્ષ આગળની બતાવવામાં આવશે. આ વખતે વાર્તાનો મુખ્ય ફોકસ આ ત્રણેય મિત્રોના અંગત જીવન અને તેમના સંબંધો પર રહેશે.

5 / 5

Breaking News : સલમાન ખાનના બિગ બોસ 20ની જાહેરાત, નિર્માતાઓએ ફર્સ્ટ લુક શેર કર્યો, જુઓ Video

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">