Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : દત્તક લીધેલું બાળક મિલકતમાં કેટલો હિસ્સો માંગી શકે છે?

ભારતમાં દત્તક લીધેલા બાળકોના મિલકત અધિકારો હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956 અને અન્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ પર આધારિત છે. જો કોઈ બાળકને કાયદેસર રીતે દત્તક લેવામાં આવે છે તો તેને તેના દત્તક માતા-પિતાની મિલકતમાં કેટલો ભાગ મળે તેના વિશે આજે આપણે જાણશું.

| Updated on: Mar 02, 2025 | 12:38 PM
સ્વ-સંપાદિત મિલકત(Self-Acquired Property): દત્તક લીધેલા બાળકને તેના દત્તક માતાપિતાની સ્વ-સંપાદિત મિલકતમાં તેમના સગા બાળકો જેટલા જ અધિકારો હોય છે. જો માતા-પિતા વસિયતનામા બનાવે છે અને દત્તક લીધેલા બાળકને મિલકત નહીં આપે, તો તેને કંઈ મળશે નહીં.

સ્વ-સંપાદિત મિલકત(Self-Acquired Property): દત્તક લીધેલા બાળકને તેના દત્તક માતાપિતાની સ્વ-સંપાદિત મિલકતમાં તેમના સગા બાળકો જેટલા જ અધિકારો હોય છે. જો માતા-પિતા વસિયતનામા બનાવે છે અને દત્તક લીધેલા બાળકને મિલકત નહીં આપે, તો તેને કંઈ મળશે નહીં.

1 / 5
પૈતૃક મિલકત(Ancestral Property): જો મિલકત પૂર્વજોની હોય (ચાર પેઢીઓથી વારસામાં મળેલી હોય) તો દત્તક લીધેલા બાળકને તેમાં સગા બાળક જેટલો જ હિસ્સો મળશે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 મુજબ, તે સંયુક્ત પરિવારની મિલકતમાં પોતાનો હિસ્સાનો દાવો કરી શકે છે.

પૈતૃક મિલકત(Ancestral Property): જો મિલકત પૂર્વજોની હોય (ચાર પેઢીઓથી વારસામાં મળેલી હોય) તો દત્તક લીધેલા બાળકને તેમાં સગા બાળક જેટલો જ હિસ્સો મળશે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 મુજબ, તે સંયુક્ત પરિવારની મિલકતમાં પોતાનો હિસ્સાનો દાવો કરી શકે છે.

2 / 5
સગા માતાપિતાની સંપત્તિ: દત્તક લીધા પછી બાળક તેના સગા માતાપિતાની મિલકત પર કોઈ દાવો કરી શકતું નથી. તેને ફક્ત તેના દત્તક માતાપિતાની મિલકતમાં જ અધિકાર મળશે.

સગા માતાપિતાની સંપત્તિ: દત્તક લીધા પછી બાળક તેના સગા માતાપિતાની મિલકત પર કોઈ દાવો કરી શકતું નથી. તેને ફક્ત તેના દત્તક માતાપિતાની મિલકતમાં જ અધિકાર મળશે.

3 / 5
મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી કાયદા હેઠળ: મુસ્લિમ કાયદામાં કાયદેસર દત્તક લેવાની કોઈ વિભાવના નથી, તેથી ત્યાં દત્તક લીધેલું બાળક વારસદાર બનતું નથી. ખ્રિસ્તી અને પારસી કાયદાઓમાં પણ દત્તક લીધેલું બાળક આપમેળે વારસદાર બનતું નથી. સિવાય કે તેને વસિયતનામા દ્વારા મિલકત આપવાની જોગવાઈ હોય.

મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી કાયદા હેઠળ: મુસ્લિમ કાયદામાં કાયદેસર દત્તક લેવાની કોઈ વિભાવના નથી, તેથી ત્યાં દત્તક લીધેલું બાળક વારસદાર બનતું નથી. ખ્રિસ્તી અને પારસી કાયદાઓમાં પણ દત્તક લીધેલું બાળક આપમેળે વારસદાર બનતું નથી. સિવાય કે તેને વસિયતનામા દ્વારા મિલકત આપવાની જોગવાઈ હોય.

4 / 5
નિષ્કર્ષ: જો દત્તક લીધેલા બાળક હિન્દુ કાયદા હેઠળ દત્તક લેવામાં આવે છે તો તેને તેના દત્તક માતાપિતાની સ્વ-સંપાદિત અને પૂર્વજોની મિલકતમાં તેટલો જ હિસ્સો મળશે જેટલો જ સગા બાળકોને મળે છે. પરંતુ જો મિલકત વસિયતનામા દ્વારા બીજા કોઈને સોંપવામાં આવી હોય તો તેનો દાવો નબળો થઈ શકે છે. (અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.))

નિષ્કર્ષ: જો દત્તક લીધેલા બાળક હિન્દુ કાયદા હેઠળ દત્તક લેવામાં આવે છે તો તેને તેના દત્તક માતાપિતાની સ્વ-સંપાદિત અને પૂર્વજોની મિલકતમાં તેટલો જ હિસ્સો મળશે જેટલો જ સગા બાળકોને મળે છે. પરંતુ જો મિલકત વસિયતનામા દ્વારા બીજા કોઈને સોંપવામાં આવી હોય તો તેનો દાવો નબળો થઈ શકે છે. (અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.))

5 / 5

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">