Gujarati News Photo gallery Indian Western Railway Train Irctc Booking vadodara bharuch anand surat to Ahmedabad lokshakti exp Train Schedule Time Table
ઓફિસ વર્ક પતાવીને સાંજે નીકળી શકો છો સુરત-નવસારીથી અમદાવાદ, આ ‘લોકશક્તિ ટ્રેન’ કરાવશે સફર
Surat To Ahmedabad : જે લોકો ઓફિસમાં વર્ક કરે છે, જેને દિવસે કોઈ રજા મળે એમ નથી, તેવા સુરતના લોકો માટે અમદાવાદ જવા માટે એક ટ્રેન ચાલે છે. રાત્રીના સમયે મુસાફરી કરો અને વહેલી સવારે તમને અમદાવાદ પહોંચાડશે.
Share

Surat To Ahmedabad : ટ્રેન નંબર 22927 બાંદ્રાથી અમદાવાદ સુધી ચાલે છે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 19:40એ ઉપડે છે અને અમદાવાદ સવારે 04:20 એ પહોંચાડે છે.
1 / 5

આ ટ્રેન ગુજરાતના વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ અને મણિનગર- અમદાવાદ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ કરે છે.
2 / 5

આ 'લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન' નવસારી 23:57ને પહોંચે છે. સુરત રાત્રે 00:34 વાગ્યે, વડોદરા 02:15 વાગ્યે પહોંચે છે તેમજ નડિયાદ 03:07 પહોંચે છે.
3 / 5

આ એક્સપ્રેસ ટ઼્રેન અઠવાડિયાના સાતેય દિવસે ચાલે છે. રાત્રે સુરતથી પહોંચે છે અને પરોઢે થતાં જ અમદાવાદ વહેલા પહોંચાડી દે છે.
4 / 5

આ ટ્રેન આખા રુટ દરમિયાન લગભગ 481 KM જેટલું અંતર કાપે છે. આ ટ્રેનમાં સ્લીપર કોચ, જનરલ તેમજ એસી કોચનો પણ સમાવેશ થાય છે.
5 / 5
Related Photo Gallery
દુનિયાનો આ ધોધ જેમા પાણી નહીં પણ આગ વહે છે! જાણો આ જગ્યા વિશે
થોડા સમયમાં ડબલ થશે પૈસા
ખરાબ નજરથી બચવા માટે કયું મીઠું વાપરવું જોઈએ
સ્ક્રીન સામે બગડતી આંખો માટે રામબાણ છે પાલકનું જ્યુસ
જાણો ગ્રાહક તરીકે તમે ફરિયાદ ક્યાં કરી શકો
નીતા અંબાણીએ વેવાણની બર્થડે પાર્ટીમાં પહેર્યું કિંમત રત્ન જડેલુ નેકલેસ
તમે ખૂબ જ જલદી ધનવાન બનવા માગો છો? ચાણક્યની આ સલાહ વાંચો
Office Desk Vastu: પ્રગતિ અને સફળતા માટે શું ન રાખવું?
ક્રિસમસ પર મોંઘુ થયું સોનું, ચાંદીના ભાવમાં પણ ઉછાળો, જાણો નવા રેટ
કીબોર્ડની F અને J કી પર આડી લાઈન કેમ હોય છે? જાણો કારણ અને ઉપયોગ
UTI વારંવાર કેમ થાય છે?
કાનુની સવાલ: ભાડે રહેતા લોકો માટે રાહતના સમાચાર! નવો ભાડા કાયદો લાગુ
આવો છે રાજ અર્જુનનો પરિવાર
માનસીક શાંતિ મળવાથી ફરવા જઈ શકો છો, આકસ્મિક ધન લાભ થશે
2026 ની શરૂઆતમાં ગ્રહોનો ખાસ સંયોગ, આ 7 રાશિઓના ભાગ્ય ચમકશે..
ફક્ત 2 થી 3 કલાક ધંધો અને એમાંય કમાણી 'દમદાર'
મહુડીના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
આ 3 શેરમાં રોકાણ કરી રાખો, ફાયદામાં રહેશો
સ્પેસ ઈકોનોમી ક્ષેત્રે મોખરે પહોંચવા ગુજરાતે 6 MOU સાઈન કર્યા
વર્ષ 2026 માં 10 ગ્રામ સોનાની કિંમત કેટલી હશે?
ગુજરાતમાંથી ટાઈપ-1 ડાયાબિટીસ નાબૂદીનો રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ
Vastu Tips 2026: નવા વર્ષ પહેલાં 6 વાસ્તુ ભૂલો સુધારી સમૃદ્ધિ લાવો
ઘઉંના લોટનો ઉપયોગ કરીને નાતાલ પર ડિઝાઈનર કૂકીઝ બનાવો
આ સ્થળોએ કરો ક્રિસમસની ઉજવણી
શિયાળામાં વજાઈનલ ઈન્ફેક્શનનું જોખમ કેમ વધે છે?
જે તમે તમારી પત્નીની પરવાનગી વગર દારૂ પીઓ છો? તમારી આદત સુધારી લો
સારા અર્જુનનો આવો છે પરિવાર
કઈ રાશિના જાતકોને આજે શુભ સમાચાર મળશે?
વર્ષ 2026 માં આ 9 શેર પોતાની ધાક જમાવશે
પોલીસની ભરતીમાં ઉત્તીર્ણ થયેલા 11607 ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત કરાયા
આ 5 શેરમાં PSP Mast Breakout ઇન્ડિકેટરે આપ્યું Buy Signal
24 ડિસેમ્બરને બુધવારે નિફ્ટી છલાંગ મારશે કે પછી ઘટાડો આવશે?
₹93,000 કરોડનો પ્રોજેક્ટ સ્થગિત! ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, શેર તૂટ્યા
ફાટેલા જૂતા પહેરવાનું ટાળો, થઈ શકે છે આર્થિક નુકસાન
પરફેક્ટ ચા બનાવવા કેટલું પાણી અને દૂધ નાખવું જોઈએ? જાણી લો
સૌર ઉર્જાની સૌથી મોટી સમસ્યા થઈ દૂર, વૈજ્ઞાનિકોએ કરી કમાલ
Jioનો ધમાકેદાર પ્લાન,1200GB ડેટા,બે વર્ષ Amazon Prime અને Netflix ફ્રી
GMP માં તોફાની તેજી! આ IPO ખૂલતાની સાથે જ માર્કેટમાં ધમાલ મચાવશે
કાળા લસણ અને સફેદ લસણ વચ્ચે શું છે તફાવત
અદાણી ગ્રુપના એક નિર્ણયથી ભાગ્યા સિમેન્ટ કંપનીના શેર, 10%નો ઉછાળો
ચાંદીનો બાદશાહ કોણ? દુનિયાના આ ટોપ-5 દેશ પાસે છે સૌથી વધારે ચાંદી
ટીમ ઈન્ડિયાએ સફળતાની નવી સ્ટોરી લખી
ઘરમાં પારિજાતનો છોડ લગાવવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ઐતિહાસિક છૂટછાટ
ફ્રિજ, વોશિંગ મશીન જેવા ઉપકરણોમાં કેમ 3 પિનવાળો પ્લગ હોય છે?
સોનું થયું વધારે મોંઘુ, ચાંદીની ચમક પણ સતત બીજા દિવસે વધી
5 વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો આવો છે પરિવાર
બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન શું છે?
શું સરકાર તમારી જમીન સંમતિ વિના લઈ શકે છે?
ભાગીદારી વ્યવસાયમાં પ્રવેશવાનું ટાળો, તમારું ઘર મહેમાનોથી ભરાઈ શકે છે
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
