AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓફિસ વર્ક પતાવીને સાંજે નીકળી શકો છો સુરત-નવસારીથી અમદાવાદ, આ ‘લોકશક્તિ ટ્રેન’ કરાવશે સફર

Surat To Ahmedabad : જે લોકો ઓફિસમાં વર્ક કરે છે, જેને દિવસે કોઈ રજા મળે એમ નથી, તેવા સુરતના લોકો માટે અમદાવાદ જવા માટે એક ટ્રેન ચાલે છે. રાત્રીના સમયે મુસાફરી કરો અને વહેલી સવારે તમને અમદાવાદ પહોંચાડશે.

| Updated on: Jun 09, 2024 | 2:49 PM
Share
Surat To Ahmedabad :  ટ્રેન નંબર 22927 બાંદ્રાથી અમદાવાદ સુધી ચાલે છે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 19:40એ ઉપડે છે અને  અમદાવાદ સવારે 04:20 એ પહોંચાડે છે.

Surat To Ahmedabad : ટ્રેન નંબર 22927 બાંદ્રાથી અમદાવાદ સુધી ચાલે છે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 19:40એ ઉપડે છે અને અમદાવાદ સવારે 04:20 એ પહોંચાડે છે.

1 / 5
આ ટ્રેન ગુજરાતના વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ અને મણિનગર- અમદાવાદ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ કરે છે.

આ ટ્રેન ગુજરાતના વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ અને મણિનગર- અમદાવાદ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ કરે છે.

2 / 5
આ 'લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન' નવસારી 23:57ને પહોંચે છે. સુરત રાત્રે 00:34 વાગ્યે, વડોદરા 02:15 વાગ્યે પહોંચે છે તેમજ નડિયાદ 03:07 પહોંચે છે.

આ 'લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન' નવસારી 23:57ને પહોંચે છે. સુરત રાત્રે 00:34 વાગ્યે, વડોદરા 02:15 વાગ્યે પહોંચે છે તેમજ નડિયાદ 03:07 પહોંચે છે.

3 / 5
આ એક્સપ્રેસ ટ઼્રેન અઠવાડિયાના સાતેય દિવસે ચાલે છે. રાત્રે સુરતથી પહોંચે છે અને પરોઢે થતાં જ અમદાવાદ વહેલા પહોંચાડી દે છે.

આ એક્સપ્રેસ ટ઼્રેન અઠવાડિયાના સાતેય દિવસે ચાલે છે. રાત્રે સુરતથી પહોંચે છે અને પરોઢે થતાં જ અમદાવાદ વહેલા પહોંચાડી દે છે.

4 / 5
આ ટ્રેન આખા રુટ દરમિયાન લગભગ 481 KM જેટલું અંતર કાપે છે. આ ટ્રેનમાં સ્લીપર કોચ, જનરલ તેમજ એસી કોચનો પણ સમાવેશ થાય છે.

આ ટ્રેન આખા રુટ દરમિયાન લગભગ 481 KM જેટલું અંતર કાપે છે. આ ટ્રેનમાં સ્લીપર કોચ, જનરલ તેમજ એસી કોચનો પણ સમાવેશ થાય છે.

5 / 5
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">