આ સ્ટેશન પરથી ઉપડે છે ગોવા જવા માટે ટ્રેન, પણ Ahmedabad નહીં વડોદરા-Surat થી જ લેવી પડશે ટિકિટ

Madgaon Rajdhani Express : આમ જોઈએ તો ગોવા ગુજરાતના લોકોનું ફેવરિટ સ્થળ રહ્યું છે. મોટાભાગે લોકો અહીંયા ફરવા આવત-જતા હોય છે. તો આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવશું કે જે દિલ્હીથી ઉપડે છે પણ અમદાવાદની બદલે સુરત-વડોદરા સ્ટોપેજ લે છે.

| Updated on: Jul 18, 2024 | 1:42 PM
ટ્રેન નંબર 22414 મડગાંવ જતી ટ્રેન (મડગાંવ રાજધાની એક્સપ્રેસ) છે. આ ટ્રેન હજરત નિઝામ્મુદિન સ્ટેશનથી ઉપડે છે એટલે કે દિલ્હીથી સ્ટાર્ટ થાય છે અને મડગાંવ સુધી જાય છે.

ટ્રેન નંબર 22414 મડગાંવ જતી ટ્રેન (મડગાંવ રાજધાની એક્સપ્રેસ) છે. આ ટ્રેન હજરત નિઝામ્મુદિન સ્ટેશનથી ઉપડે છે એટલે કે દિલ્હીથી સ્ટાર્ટ થાય છે અને મડગાંવ સુધી જાય છે.

1 / 5
આ ટ્રેન રસ્તામાં આખી જર્ની દરમિયાન ફક્ત 11 સ્ટોપેજ કરે છે. સમગ્ર રુટ દરમિયાન અંદાજિત 2094 જેટલું અંતર કાપે છે તેમજ 24 કલાક જેટલો સમય લે છે.

આ ટ્રેન રસ્તામાં આખી જર્ની દરમિયાન ફક્ત 11 સ્ટોપેજ કરે છે. સમગ્ર રુટ દરમિયાન અંદાજિત 2094 જેટલું અંતર કાપે છે તેમજ 24 કલાક જેટલો સમય લે છે.

2 / 5
મડગાંવ તરફ જતી આ ટ્રેન હજરત નિઝામ્મુદિન સ્ટેશનથી 06:16 કલાકે ઉપડે છે. કોટા 10:40 પહોંચાડે છે. વડોદરા 17:27 વાગ્યે પહોંચાડે છે તેમજ સુરત 19:14 કલાકે પહોંચે છે.

મડગાંવ તરફ જતી આ ટ્રેન હજરત નિઝામ્મુદિન સ્ટેશનથી 06:16 કલાકે ઉપડે છે. કોટા 10:40 પહોંચાડે છે. વડોદરા 17:27 વાગ્યે પહોંચાડે છે તેમજ સુરત 19:14 કલાકે પહોંચે છે.

3 / 5
આ ટ્રેનના 11 સ્ટોપેજ એટલે કે હજરત નિઝામ્મુદિન, કોટા, રતલામ, વડોદરા, સુરત, વસઈ રોડ, પનવેલ, રત્નાગિરી, કુડલ, થિવિમ, મડગાંવ જેવા સ્ટેશનો પર હોલ્ટ કરે છે. એટલે કે અમદાવાદના પેસેન્જરોને કાં તો વડોદરાથી બેસવું પડશે અથવા તો સુરતની ટિકિટ લેવી પડશે.

આ ટ્રેનના 11 સ્ટોપેજ એટલે કે હજરત નિઝામ્મુદિન, કોટા, રતલામ, વડોદરા, સુરત, વસઈ રોડ, પનવેલ, રત્નાગિરી, કુડલ, થિવિમ, મડગાંવ જેવા સ્ટેશનો પર હોલ્ટ કરે છે. એટલે કે અમદાવાદના પેસેન્જરોને કાં તો વડોદરાથી બેસવું પડશે અથવા તો સુરતની ટિકિટ લેવી પડશે.

4 / 5
આ મડગાંવ રાજધાની એક્સપ્રેસ શુક્રવારે અને શનિવારે ચાલે છે. આ ટ્રેનમાં 1A, 2A, 3A કોચની સુવિધા આપવામાં આવે છે.

આ મડગાંવ રાજધાની એક્સપ્રેસ શુક્રવારે અને શનિવારે ચાલે છે. આ ટ્રેનમાં 1A, 2A, 3A કોચની સુવિધા આપવામાં આવે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">