Surat : 14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, એકનું મોત, જુઓ Video

માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં માતા-પિતાને કહ્યા વિના જ કાર લઇને નીકળી પડેલા એક કિશોરે એક કાર અને બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક સવાર એક વ્યક્તિનું મોત થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2024 | 1:23 PM

માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં માતા-પિતાને કહ્યા વિના જ કાર લઇને નીકળી પડેલા એક કિશોરે એક કાર અને બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક સવાર એક વ્યક્તિનું મોત થયુ છે.

સુરતના પાલ-ઉમરા બ્રિજ પર 14 વર્ષના સગીર કાર ચાલકે પૂરઝડપે કાર હંકારી બે બાઈક સવારને અને એક કાર ચાલકને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઈક પર સવાર બે પૈકી એકનું મોત થયુ છે. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. મૃતક યુવકનું નામ ચિંતન માલવિયા હોવાનું સામે આવ્યું છે. સગીર કાર ચાલકને પણ ઈજાઓ પહોંચતા હાલ તે સારવાર હેઠળ છે.

ઘટના કઇક એવી છે કે ઘરના સભ્યો બહાર હતા ત્યારે સગીર ઘરેથી કાર લઈ મિત્રો સાથે નીકળ્યો હતો.થોડા દિવસ અગાઉ કામરેજ તાલુકામાં પણ આવી જ ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Follow Us:
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
g clip-path="url(#clip0_868_265)">