Plant In Pot : પૂજામાં કે તહેવારમાં ઉપયોગમાં લેવાતા આસોપાલવને ઘરે ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફૂલના છોડ ઉગાડી શકીએ. આજે આપણે આસોપાલવના છોડને ઘરે કેવી રીતે ઉગાડી શકાય તે અંગે જણાવીશું.

| Updated on: Sep 07, 2024 | 3:19 PM
હિન્દુમાન્યતાઓ અનુસાર આસોપાલવના છોડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે આસોપાલવનો છોડ ઘરે કેટલીક સરળ ટીપ્સ અપનાવીને ઉગાડી શકો છો.

હિન્દુમાન્યતાઓ અનુસાર આસોપાલવના છોડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે આસોપાલવનો છોડ ઘરે કેટલીક સરળ ટીપ્સ અપનાવીને ઉગાડી શકો છો.

1 / 5
આસોપાલવના છોડને ઘરે ઉગાડવા સૌથી પહેલા એક મોટો કૂંડુ લો.  ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોય હવે કૂંડામાં માટી ભરો ત્યાર બાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરો.

આસોપાલવના છોડને ઘરે ઉગાડવા સૌથી પહેલા એક મોટો કૂંડુ લો. ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોય હવે કૂંડામાં માટી ભરો ત્યાર બાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરો.

2 / 5
માટીમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરીને બરાબર મિક્સ કરી તેમાં પાણી નાખો. હવે 3-4 ઈંચ ઉંડાઈએ આસોપાલવનો છોડ રોપી તેના પર માટી નાખી દો.

માટીમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરીને બરાબર મિક્સ કરી તેમાં પાણી નાખો. હવે 3-4 ઈંચ ઉંડાઈએ આસોપાલવનો છોડ રોપી તેના પર માટી નાખી દો.

3 / 5
કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં છોડને સૂર્યપ્રકાશ મળે. તેમજ દિવસમાં એક વાર આ છોડને પાણી પીવડાવો. ધ્યાન રાખો કે કૂંડામાં બીજો કોઈ છોડના ઉગે.

કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં છોડને સૂર્યપ્રકાશ મળે. તેમજ દિવસમાં એક વાર આ છોડને પાણી પીવડાવો. ધ્યાન રાખો કે કૂંડામાં બીજો કોઈ છોડના ઉગે.

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Getty Image

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Getty Image

5 / 5
Follow Us:
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
g clip-path="url(#clip0_868_265)">