AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંગાપોરના ઉદ્યોગપતિઓ ભારતમાં તેમનું Invest કરશે બમણું, જાણો સમગ્ર વ્યૂહરચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંગાપુર મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને વધુ સુધારવા પર ભાર મૂક્યો છે. બંને દેશોના વડા પ્રધાનોએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વર્ષ 2025માં બંને દેશો રાજદ્વારી સંબંધોના 60 વર્ષ અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીની 10મી વર્ષગાંઠની ઉજવણી કરશે.

| Updated on: Sep 05, 2024 | 9:57 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સિંગાપોરના ઉદ્યોગપતિઓનું પણ ભારે સમર્થન મળ્યું છે. આજે તેમણે સિંગાપોરમાં રાઉન્ડ ટેબલ બિઝનેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં સિંગાપોરના મોટા બિઝનેસ ગ્રુપના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સિંગાપોરના નાયબ વડાપ્રધાન ગાન કિમ યોંગ દ્વારા આયોજિત આ બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગમાં અગ્રણી ઉદ્યોગપતિઓએ ભારતમાં તેમનું રોકાણ બમણું કરવાનું વચન આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સિંગાપોરના ઉદ્યોગપતિઓનું પણ ભારે સમર્થન મળ્યું છે. આજે તેમણે સિંગાપોરમાં રાઉન્ડ ટેબલ બિઝનેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં સિંગાપોરના મોટા બિઝનેસ ગ્રુપના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સિંગાપોરના નાયબ વડાપ્રધાન ગાન કિમ યોંગ દ્વારા આયોજિત આ બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગમાં અગ્રણી ઉદ્યોગપતિઓએ ભારતમાં તેમનું રોકાણ બમણું કરવાનું વચન આપ્યું છે.

1 / 5
આ વચનને ભવિષ્યમાં ભારતમાં થનારા મોટા વિકાસ કાર્યો સાથે જોડવામાં આવી રહ્યું છે. બિઝનેસ સમિટ પછી, હાઈ કમિશનર સિમોન વોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેમણે લખ્યું- સિંગાપુરના 18 મોટા ઉદ્યોગપતિઓ આ મીટિંગમાં પહોંચ્યા અને મોદી 3.0ની નીતિઓની પ્રશંસા કરી.

આ વચનને ભવિષ્યમાં ભારતમાં થનારા મોટા વિકાસ કાર્યો સાથે જોડવામાં આવી રહ્યું છે. બિઝનેસ સમિટ પછી, હાઈ કમિશનર સિમોન વોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેમણે લખ્યું- સિંગાપુરના 18 મોટા ઉદ્યોગપતિઓ આ મીટિંગમાં પહોંચ્યા અને મોદી 3.0ની નીતિઓની પ્રશંસા કરી.

2 / 5
બેઠકમાં સિંગાપોરની મોટી કંપનીઓએ આગામી કેટલાક વર્ષોમાં ભારતમાં લગભગ 60 બિલિયન ડોલર એટલે કે રૂપિયા 5 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

બેઠકમાં સિંગાપોરની મોટી કંપનીઓએ આગામી કેટલાક વર્ષોમાં ભારતમાં લગભગ 60 બિલિયન ડોલર એટલે કે રૂપિયા 5 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

3 / 5
આ દરમિયાન વડા પ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને સરળ બનાવવા માટે સિંગાપોરમાં 'ઈન્વેસ્ટ ઈન્ડિયા' ઑફિસની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આનાથી ભારત-સિંગાપોર સંબંધો વધુ ગાઢ બનશે. બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધારવાથી દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મોટો વેગ મળશે.

આ દરમિયાન વડા પ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને સરળ બનાવવા માટે સિંગાપોરમાં 'ઈન્વેસ્ટ ઈન્ડિયા' ઑફિસની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આનાથી ભારત-સિંગાપોર સંબંધો વધુ ગાઢ બનશે. બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધારવાથી દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મોટો વેગ મળશે.

4 / 5
ઉડ્ડયન ક્ષેત્ર અંગે પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર છે. અહીં આખું આકાશ ખુલ્લું છે. સિંગાપોર સરકારે કહ્યું કે સિંગાપોર ભારતીયો માટે વિકાસ અને સમૃદ્ધિનું સુરક્ષિત સ્થળ રહ્યું છે. તેથી, આપણે જેટલા વધુ એકબીજાની નજીક આવીશું, તે આપણા બંનેને લાભ કરશે.

ઉડ્ડયન ક્ષેત્ર અંગે પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર છે. અહીં આખું આકાશ ખુલ્લું છે. સિંગાપોર સરકારે કહ્યું કે સિંગાપોર ભારતીયો માટે વિકાસ અને સમૃદ્ધિનું સુરક્ષિત સ્થળ રહ્યું છે. તેથી, આપણે જેટલા વધુ એકબીજાની નજીક આવીશું, તે આપણા બંનેને લાભ કરશે.

5 / 5
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">