AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : ઘરમાં હવાનું શુદ્ધીકરણ કરનાર સ્નેક પ્લાન્ટને ઘરે ઉગાડો, જુઓ તસવીરો

Plant In Pot : વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ. તો આજે જાણીએ કે ઘરે સ્નેક પ્લાન્ટ કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Sep 06, 2024 | 4:51 PM
Share
સ્નેક પ્લાન્ટને ઘરે ઉગાડવાથી અનેક ફાયદાઓ થાય છે. સ્નેક પ્લાને ઈનડોર અને આઉટડોર પણ ઉગાડી શકાય છે. ઘરમાં સ્નેક પ્લાન્ટ ઉગાડવાથી હવાને શુદ્ધ રાખે છે.

સ્નેક પ્લાન્ટને ઘરે ઉગાડવાથી અનેક ફાયદાઓ થાય છે. સ્નેક પ્લાને ઈનડોર અને આઉટડોર પણ ઉગાડી શકાય છે. ઘરમાં સ્નેક પ્લાન્ટ ઉગાડવાથી હવાને શુદ્ધ રાખે છે.

1 / 5
સ્નેક પ્લાન્ટ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર ધરાવતું મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તા ધરાવતી માટી ઉમેરો. ત્યારબાદ છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

સ્નેક પ્લાન્ટ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર ધરાવતું મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તા ધરાવતી માટી ઉમેરો. ત્યારબાદ છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
હવે નર્સરીમાંથી સ્નેક પ્લાન્ટ લાવો. ત્યાર બાદ સ્નેક પ્લાન્ટને મૂળ સાથે જ માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ રોપી તેના પણ માટી નાખી દો. આટલુ કર્યા બાદ તેમાં પાણી આપો.

હવે નર્સરીમાંથી સ્નેક પ્લાન્ટ લાવો. ત્યાર બાદ સ્નેક પ્લાન્ટને મૂળ સાથે જ માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ રોપી તેના પણ માટી નાખી દો. આટલુ કર્યા બાદ તેમાં પાણી આપો.

3 / 5
સ્નેક પ્લાન્ટને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. આ છોડને દિવસમાં એકવાર પાણી આપો. પરંતુ ત્યારે ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય. ( Image credits as: Getty Images and Unsplash )

સ્નેક પ્લાન્ટને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. આ છોડને દિવસમાં એકવાર પાણી આપો. પરંતુ ત્યારે ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય. ( Image credits as: Getty Images and Unsplash )

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">