Dwarka News : સર્વેશ્વર મહાદેવ મંદિરનો લોકમેળો જાહેર જનતા માટે મુકાયો ખુલ્લો, જુઓ Video

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં મીની તરણેતરની ઉપમા પામેલા શક્તિનગર વિસ્તારમાં યોજાતા શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2024 | 11:43 AM

આ વર્ષે ભારે વરસાદના પગલે લોકો જન્માષ્ટમીના લોકમેળાની મજા નથી માણી શક્યા. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં મીની તરણેતરની ઉપમા પામેલા શક્તિનગર વિસ્તારમાં યોજાતા શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળાને દિવસના શિરેશ્વર લોકમેળાને રાજ્યના કેબિનેટ પ્રધાન મુળુ બેરાના હસ્તે ખુલ્લો મૂકાયો. ત્યારે આ વર્ષે સરકારે જાહેર કરેલ ગાઈડલાઈન મુજબ નિયુક્ત થયેલ કમિટીએ લોક મેળાની તમામ યાંત્રિક રાઈડ્સનું ઇન્સ્પેક્શન કર્યું. કોઈપણ જાતની દુર્ઘટના ન સર્જાય તે હેતુસર કમિટી દ્વારા તપાસ કરવામાં આવી.

બીજી તરફ મેળો શરૂ થઈ ગયા બાદ પણ હજુ સુધી રાઇડ્સના પરફોર્મન્સ લાયસન્સની પ્રક્રિયા ચાલુ હોવાથી યાંત્રિક રાઇડ્સો બંધ છે. હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આ મેળામાં લોકો રાઈડ્સની મજા માણી શકશે.

Follow Us:
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
g clip-path="url(#clip0_868_265)">