7.9.2024

જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ

Image - getty Image 

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક છોડના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઘરમાં આસોપાલવના પાનનું તોરણ બાંધવાથી નકારાત્મક ઊર્જા ક્યારેય પ્રવેશતી નથી.

ઘરના દરવાજા ઉપર આસોપાલવના તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે.

ઘરમાં આસોપાલવના તોરણ બાંધવાથી પૈસાને લગતી સમસ્યા દૂર થાય છે.

 લગ્નમાં વિલંબ થતો હોય તો પાણીમાં આસોપાલવના પાન મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.

 દેવતાઓ પર આસોપાલવના પાન ચડાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.

આસોપાલવના છોડથી ઘરને અવનવી રીતે શુશોભિત પણ કરી શકાય છે.  

(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલો છે  TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)