પૂર્વ IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી કરી બરતરફ

કેન્દ્ર સરકારે શનિવારે પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે. IAS (પ્રોબેશન) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ પણ IASની ઉમેદવારી રદ કરતી વખતે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

પૂર્વ IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી કરી બરતરફ
Puja Khedkar
Follow Us:
| Updated on: Sep 07, 2024 | 7:29 PM

કેન્દ્ર સરકારે પૂર્વ IAS ઓફિસર પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે શનિવારે પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે. IAS (પ્રોબેશન) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ પણ IASની ઉમેદવારી રદ કરતી વખતે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

શુક્રવારે પૂજા ખેડકરે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે તે AIIMSમાં તેની વિકલાંગતાની તપાસ કરાવવા માટે તૈયાર છે. પૂજા ખેડકરે દિલ્હી હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. ખેડકર વતી આ દલીલ દિલ્હી પોલીસના આરોપ પર આપવામાં આવી હતી કે તેમનું વિકલાંગતા પ્રમાણપત્ર નકલી હોઈ શકે છે. ખેડકર પર છેતરપિંડીનો તેમજ અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને વિકલાંગતા ક્વોટાનો ખોટો લાભ લેવાનો પણ આરોપ છે.

છેલ્લી સુનાવણીમાં દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે પૂજા ખેડકરે વિવિધ પ્રકારની વિકલાંગતા દર્શાવવા માટે બે પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી એક નકલી હોઈ શકે છે જ્યારે બીજી બનાવટી હોઈ શકે છે. પોલીસે દાવો કર્યો છે કે ખેડકરે 2022 અને 2023 માટે બે ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યા છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

યુપીએસસીએ 31 જુલાઈના રોજ ઉમેદવારી રદ કરી હતી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 31 જુલાઈએ તેમની ઉમેદવારી રદ કરી હતી. આ સાથે તેને ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા પર પણ રોક લગાવવામાં આવી હતી. ખેડકર તેના પર લાગેલા તમામ આરોપોને નકારી રહ્યા છે.

1 ઓગસ્ટના રોજ દિલ્હીની કોર્ટે ખેડકરને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે તેની સામે ગંભીર આરોપો છે, જેની સંપૂર્ણ તપાસની જરૂર છે. આ પછી ખેડકરે નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે ખેડકરની ધરપકડ પર પહેલા 5 સપ્ટેમ્બર સુધી અને પછી 26 સપ્ટેમ્બર સુધી રોક લગાવી છે.

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">