AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામેશ્વરમ જ્યોતિર્લિંગના કરો દર્શન..! ગુજરાતના મોટાભાગના જિલ્લાને આવરી લે છે આ ટ્રેન

ગુજરાતમાં જો ફરવાના શોખીનો હોય અને સાઉથ ઈન્ડિયા ફરવા માંગતા હોય તેના માટે આજે અમે જણાવી રહ્યા છીએ તે ટ્રેન બેસ્ટ છે. સાઉથના લગભગ રાજ્યો અને મોટા શહેરો આ ટ્રેનમાં કવર થઈ જાય છે. તો જાણો આ ટ્રેન વિશે વિગતે...

| Updated on: Mar 24, 2024 | 3:10 PM
Share
રામેશ્વરમ જવા માટેની ટ્રેન ગુજરાતના ઓખા શહેરથી નીકળે છે. ઓખાથી રામેશ્વરમ ટ્રેન નંબર- 16734 વિકલી ટ્રેન છે. કેમ કે આ ટ્રેન સાઉથમાં જવા માટે અંદાજે 3 દિવસ જેટલો સમય લે છે.

રામેશ્વરમ જવા માટેની ટ્રેન ગુજરાતના ઓખા શહેરથી નીકળે છે. ઓખાથી રામેશ્વરમ ટ્રેન નંબર- 16734 વિકલી ટ્રેન છે. કેમ કે આ ટ્રેન સાઉથમાં જવા માટે અંદાજે 3 દિવસ જેટલો સમય લે છે.

1 / 6
આ ટ્રેન અઠવાડિયાના મંગળવારે સેવા આપે છે. આ ટ્રેનને નાના-મોટાં એમ કરીને 40થી વધુ સ્ટોપેજ આપેલા છે. તે અંદાજે કુલ 3154 જેટલું અંતર કાપે છે.

આ ટ્રેન અઠવાડિયાના મંગળવારે સેવા આપે છે. આ ટ્રેનને નાના-મોટાં એમ કરીને 40થી વધુ સ્ટોપેજ આપેલા છે. તે અંદાજે કુલ 3154 જેટલું અંતર કાપે છે.

2 / 6
આ ટ્રેનને સ્લીપર કોચ, 3A તેમજ 2A જેટલા કોચ આપેલા છે. આ ટ્રેન લગભગ 60 કલાકમાં પોતાની સફર પુરી કરે છે.

આ ટ્રેનને સ્લીપર કોચ, 3A તેમજ 2A જેટલા કોચ આપેલા છે. આ ટ્રેન લગભગ 60 કલાકમાં પોતાની સફર પુરી કરે છે.

3 / 6
આ ટ્રેન ગુજરાતમાં ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુ.નગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, સુરત જેવા મોટા સ્ટેશનો પરથી પસાર થાય છે.

આ ટ્રેન ગુજરાતમાં ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુ.નગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, સુરત જેવા મોટા સ્ટેશનો પરથી પસાર થાય છે.

4 / 6
આ ટ્રેનમાં ટિકિટ બુકિંગ 120 દિવસ અગાઉથી શરૂ થાય છે, તેથી તમે વહેલા બુકિંગ કરી શકો છો. આ ટ્રેનમાં ઓખાથી રામેશ્વરમની ટિકિટ સ્લીપર કોચ વખતે

આ ટ્રેનમાં ટિકિટ બુકિંગ 120 દિવસ અગાઉથી શરૂ થાય છે, તેથી તમે વહેલા બુકિંગ કરી શકો છો. આ ટ્રેનમાં ઓખાથી રામેશ્વરમની ટિકિટ સ્લીપર કોચ વખતે

5 / 6
139 પર કૉલ કરો : અહીં જણાવવામાં આવે છે કે મુસાફરોએ તેમની મુસાફરી શરૂ કરતાં પહેલા તેમની ટ્રેનના આગમન/પ્રસ્થાન/સ્ટોપેજ વગેરે સંબંધિત રેલવે ઇન્ક્વાયરી સર્વિસ 139, નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ તપાસવી જોઈએ.

139 પર કૉલ કરો : અહીં જણાવવામાં આવે છે કે મુસાફરોએ તેમની મુસાફરી શરૂ કરતાં પહેલા તેમની ટ્રેનના આગમન/પ્રસ્થાન/સ્ટોપેજ વગેરે સંબંધિત રેલવે ઇન્ક્વાયરી સર્વિસ 139, નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ તપાસવી જોઈએ.

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">