રામેશ્વરમ જ્યોતિર્લિંગના કરો દર્શન..! ગુજરાતના મોટાભાગના જિલ્લાને આવરી લે છે આ ટ્રેન

ગુજરાતમાં જો ફરવાના શોખીનો હોય અને સાઉથ ઈન્ડિયા ફરવા માંગતા હોય તેના માટે આજે અમે જણાવી રહ્યા છીએ તે ટ્રેન બેસ્ટ છે. સાઉથના લગભગ રાજ્યો અને મોટા શહેરો આ ટ્રેનમાં કવર થઈ જાય છે. તો જાણો આ ટ્રેન વિશે વિગતે...

| Updated on: Mar 24, 2024 | 3:10 PM
રામેશ્વરમ જવા માટેની ટ્રેન ગુજરાતના ઓખા શહેરથી નીકળે છે. ઓખાથી રામેશ્વરમ ટ્રેન નંબર- 16734 વિકલી ટ્રેન છે. કેમ કે આ ટ્રેન સાઉથમાં જવા માટે અંદાજે 3 દિવસ જેટલો સમય લે છે.

રામેશ્વરમ જવા માટેની ટ્રેન ગુજરાતના ઓખા શહેરથી નીકળે છે. ઓખાથી રામેશ્વરમ ટ્રેન નંબર- 16734 વિકલી ટ્રેન છે. કેમ કે આ ટ્રેન સાઉથમાં જવા માટે અંદાજે 3 દિવસ જેટલો સમય લે છે.

1 / 6
આ ટ્રેન અઠવાડિયાના મંગળવારે સેવા આપે છે. આ ટ્રેનને નાના-મોટાં એમ કરીને 40થી વધુ સ્ટોપેજ આપેલા છે. તે અંદાજે કુલ 3154 જેટલું અંતર કાપે છે.

આ ટ્રેન અઠવાડિયાના મંગળવારે સેવા આપે છે. આ ટ્રેનને નાના-મોટાં એમ કરીને 40થી વધુ સ્ટોપેજ આપેલા છે. તે અંદાજે કુલ 3154 જેટલું અંતર કાપે છે.

2 / 6
આ ટ્રેનને સ્લીપર કોચ, 3A તેમજ 2A જેટલા કોચ આપેલા છે. આ ટ્રેન લગભગ 60 કલાકમાં પોતાની સફર પુરી કરે છે.

આ ટ્રેનને સ્લીપર કોચ, 3A તેમજ 2A જેટલા કોચ આપેલા છે. આ ટ્રેન લગભગ 60 કલાકમાં પોતાની સફર પુરી કરે છે.

3 / 6
આ ટ્રેન ગુજરાતમાં ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુ.નગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, સુરત જેવા મોટા સ્ટેશનો પરથી પસાર થાય છે.

આ ટ્રેન ગુજરાતમાં ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુ.નગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, સુરત જેવા મોટા સ્ટેશનો પરથી પસાર થાય છે.

4 / 6
આ ટ્રેનમાં ટિકિટ બુકિંગ 120 દિવસ અગાઉથી શરૂ થાય છે, તેથી તમે વહેલા બુકિંગ કરી શકો છો. આ ટ્રેનમાં ઓખાથી રામેશ્વરમની ટિકિટ સ્લીપર કોચ વખતે

આ ટ્રેનમાં ટિકિટ બુકિંગ 120 દિવસ અગાઉથી શરૂ થાય છે, તેથી તમે વહેલા બુકિંગ કરી શકો છો. આ ટ્રેનમાં ઓખાથી રામેશ્વરમની ટિકિટ સ્લીપર કોચ વખતે

5 / 6
139 પર કૉલ કરો : અહીં જણાવવામાં આવે છે કે મુસાફરોએ તેમની મુસાફરી શરૂ કરતાં પહેલા તેમની ટ્રેનના આગમન/પ્રસ્થાન/સ્ટોપેજ વગેરે સંબંધિત રેલવે ઇન્ક્વાયરી સર્વિસ 139, નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ તપાસવી જોઈએ.

139 પર કૉલ કરો : અહીં જણાવવામાં આવે છે કે મુસાફરોએ તેમની મુસાફરી શરૂ કરતાં પહેલા તેમની ટ્રેનના આગમન/પ્રસ્થાન/સ્ટોપેજ વગેરે સંબંધિત રેલવે ઇન્ક્વાયરી સર્વિસ 139, નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ તપાસવી જોઈએ.

6 / 6

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">