
દેવભૂમિ દ્વારકા
ગુજરાત રાજ્યના પશ્ચિમે આવેલ દેવભૂમિ દ્વારકા એ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી છે. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાનું વહીવટી મથક ખંભાળિયામાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા, નાગેશ્વર, દ્વારકા જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.
ચાર ધામમાંથી એકધામ દ્વારકા છે. જ્યાં દ્વારકાધીશનું પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણી વાળુ મંદિર આવેલુ છે. 60 થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટદ્વારકા આવેલું છે. આ તીર્થ વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ વકર્યો, શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી- Video
સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણ અંગેની ટિપ્પણીને લઈને વિવાદ ઉભો થયો છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ આ ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. હિન્દુ સંગઠનો પણ આ ટિપ્પણી મામલે મેદાનમાં આવ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની માફીની માંગ કરી રહ્યા છે. તો આ ટિપ્પણીએ અગાઉથી ચાલી રહેલા સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેના તણાવરૂપી આગમાં ઘી હોમવાનું કામ કર્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Mar 23, 2025
- 10:38 pm
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ, ગોપાળાનંદ સ્વામીના પુસ્તકમાં દ્વારકામાં ભગવાન નથી તેવો ઉલ્લેખ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક જૂના સાહિત્યએ સનાતનના ધર્મના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણના ભગવાન હોવા પર સવાલ ઉઠાવ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ લખેલા પુસ્તકમાં દ્વારકામાં ભગવાન નથી તેવો ઉલ્લેખ કરાયો છે. જેનાથી હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે અને માફીની માગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 23, 2025
- 10:17 pm
Gujarat Tourism : પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ, GSRTC ટુંક જ સમયમાં શરુ કરશે ધાર્મિક સ્થળો માટે ટૂરિસ્ટ સર્કિટ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે હવે એસટી નિગમ પ્રવાસીઓ માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. ટુંકમાં એસટી નિગમ ટુંક જ સમયમાં રાજ્યના તીર્થ સ્થળો માટે ટૂરિસ્ટ પેકેજની શરુઆત કરી શકે છે.
- Nirupa Duva
- Updated on: Mar 13, 2025
- 1:17 pm
History of city name : ‘દ્વારકા’ ને કેમ કહેવાય છે મોક્ષનું દ્વાર ? જાણો નામ પાછળનું રહસ્ય!
દેવભૂમિ દ્વારકા માત્ર એક ઐતિહાસિક શહેર નથી પણ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક પણ છે. આ સ્થળ હિન્દુ ધર્મ, ભગવાન કૃષ્ણના જીવન અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે.
- Ashvin Patel
- Updated on: Mar 7, 2025
- 7:01 pm
Travel tips : માર્ચ મહિનામાં ગુજરાતના આ સ્થળોએ કરો સસ્તી ટ્રિપ, જુઓ ફોટો
જો તમે પરિવાર સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો માર્ચ મહિનામાં ગુજરાતમાં એવા કેટલાક સુંદર સ્થળો આવેલા છે. જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો. અહિ ઓછા બજેટમાં બમણી મજા કરી શકશો.
- Nirupa Duva
- Updated on: Mar 3, 2025
- 4:52 pm
Travel tips : વુમન્સ ડે પર ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળો, ઓછા બજેટમાં ટ્રિપ યાદગાર બનાવો
જો તમે પણ વર્લ્ડ વુમન્સ ડે પર કોઈ ખાસ પ્લાન કરવા માંગો છો. તો તમે તમારી ફ્રેન્ડ સાથે ગુજરાતમાં કેટલીક એવી સુંદર જગ્યાઓ આવેલી છે. જ્યાં તમે વર્લ્ડ વુમન્સ ડે પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આ સ્થળો મહિલા માટે પરફેક્ટ છે.
- Nirupa Duva
- Updated on: Mar 3, 2025
- 12:17 pm
Dwarka : ચોરી થયેલુ શિવલિંગ મળ્યુ ! ભત્રીજીને સ્વપ્ન આવતા કરી શિવલિંગની ચોરી, ઘરમાં સ્થાપના બાદ કરી શિવરાત્રીની પૂજા, જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ હર્ષદ ગામે મંદિરમાંથી શિવલિંગની ચોરી મામલે પોલીસને મોટી સફળતા મળી છે. 7 લોકોએ શિવલિંગ ચોર્યાનું સામે આવ્યું છે. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 28, 2025
- 3:00 pm
Dwarka : મહાશિવરાત્રીના પર્વ પર દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ Video
આજે મહાશિવરાત્રી નિમિત્તે દ્વારકાના જગતમંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા હતા. પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશને અદભુત શણગાર કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2025
- 2:58 pm
Mahashivratri 2025 : 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો બનાવી રહ્યા છો પ્લાન, તો જાણો નજીકનું રેલવે સ્ટેશન કયું છે?
શિવ પુરાણમાં ભગવાન શિવ અને તેમના 12 જ્યોતિર્લિંગોના વિવિધ અવતારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તો આજે આપણે 12 જ્યોર્તિર્લિંગના દર્શન કેવી રીતે કરશો તેના વિશે જણાવીશું.
- Nirupa Duva
- Updated on: Feb 26, 2025
- 7:34 am
Dwarka : હર્ષદ દરિયાકાંઠે આવેલા પૌરાણિક મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગાયબ, ભક્તોમાં જોવા મળ્યો રોષ, જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયુ હોવાની ઘટના સામે આવી છે. પૌરાણિક મહાદેવ મંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું હોવાનું સામે આવતા જ સ્થાનિકોમાં નિરાશા સાથે રોષનો માહોલ જોવા મળ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 25, 2025
- 2:33 pm
Surendranagar : લીંબડી – અમદાવાદ હાઈવે પર શાળાની પ્રવાસ બસનો થયો ગમખ્વાર અકસ્માત, 57 વિદ્યાર્થી હતા સવાર , જુઓ Video
સુરેન્દ્રનગરના લીંબડી - અમદાવાદ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 10 થી વધુ બાળકો અને 2 શિક્ષકોને ગંભીર ઈજા પહોંચી છે. લીંબડીથી દ્વારકા જતા પ્રાથમિક શાળાના પ્રવાસની બસને અકસ્માત થતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Feb 23, 2025
- 12:09 pm
Travel With Tv9 : મહાશિવરાત્રિ પર નાગેશ્વર જ્યોતિર્લિંગની સાથે સાથે આ મંદિરમાં પણ અચૂક કરો દર્શન
શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શન કરવા જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.
- Disha Thakar
- Updated on: Feb 21, 2025
- 12:54 pm
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ, દેવભૂમિ દ્વારકાના સલાયામાં 12 બેઠક ઝડપી, જુઓ Video
એક તરફ દિલ્લીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે. ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકાના સલાયા નગર પાલિકામાં વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ચારેય ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. મળતી માહિતી અનુસાર આ ચૂંટણીમાં અત્યાર સુધી આમ આદમી પાર્ટીના કુલ 12 ઉમેદવારની જીત થઈ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2025
- 10:35 am
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયું, મતદારોની લાગી લાંબી કતારો, જુઓ Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન છે. ત્યારે દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાતા હાલાકી પડી છે. દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતે EVM ખોટવાતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 16, 2025
- 1:18 pm
Travel Tips : માર્ચ મહિનામાં ફરવા માટે પ્લાન બનાવી રહ્યા છો, તો ગુજરાતના આ હિલ સ્ટેશન છે બેસ્ટ, જુઓ ફોટો
સાપુતારામાં લોકો માર્ચ મહિનામાં ફરવા માટે પહોંચી જાય છે. કારણ કે, અહિ વાતાવરણ ખુબ જ ઠંડુ હોય છે. તો ચાલો આજે જાણીએ કે, માર્ચ મહિનામાં ગુજરાતમાં ફરવા લાયક સ્થળો ક્યા ક્યા છે.
- Nirupa Duva
- Updated on: Feb 9, 2025
- 12:51 pm