Ph.D અથવા M.A. LLB? જાણો અત્યાર સુધીના ઉપરાષ્ટ્રપતિ કેટલા એજ્યુકેટેડ છે

અત્યાર સુધીના ઉપરાષ્ટ્રપતિના (Vice President) પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા કોણ છે. જાણો ઉપરાષ્ટ્રપતિ પદ પર કોણ વધુ એજ્યુકેટેડ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 6:50 PM
Ph.d અથવા M.A. LLB કોણ રહ્યું છે ઉપરાષ્ટ્રપતિના પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા.

Ph.d અથવા M.A. LLB કોણ રહ્યું છે ઉપરાષ્ટ્રપતિના પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા.

1 / 6
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેઓ મનોવિજ્ઞાન, ઇતિહાસ અને ગણિતના તેજસ્વી વિદ્યાર્થી હતા.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેઓ મનોવિજ્ઞાન, ઇતિહાસ અને ગણિતના તેજસ્વી વિદ્યાર્થી હતા.

2 / 6
ડો.ઝાકિર હુસૈન ઉપરાષ્ટ્રપતિ બનનાર દેશના પહેલા મુસલમાન હતા. તે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપક ટીમના સભ્ય હતા.

ડો.ઝાકિર હુસૈન ઉપરાષ્ટ્રપતિ બનનાર દેશના પહેલા મુસલમાન હતા. તે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપક ટીમના સભ્ય હતા.

3 / 6
ડો.આર. વેંકટરમન 4 વર્ષથી દેશના ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ અર્થશાસ્ત્રના સારા વિદ્યાર્થી હતા. તેમનું મોટાભાગનું શિક્ષણ ચેન્નાઈમાં થયું હતું.

ડો.આર. વેંકટરમન 4 વર્ષથી દેશના ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ અર્થશાસ્ત્રના સારા વિદ્યાર્થી હતા. તેમનું મોટાભાગનું શિક્ષણ ચેન્નાઈમાં થયું હતું.

4 / 6
ભારતના પહેલા મુસ્લિમ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા. તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે.

ભારતના પહેલા મુસ્લિમ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા. તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે.

5 / 6
શંકર દયાલ શર્માનું શિક્ષણ દિગંબર જૈન સ્કૂલ, સેન્ટ જોન્સ કોલેજ, આગ્રા-અલાહાબાદ યુનિવર્સિટી અને લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરું થયું હતું. તેમને કેમ્બ્રિજમાંથી પોતાનો અભ્યાસ પણ કર્યો હતો.

શંકર દયાલ શર્માનું શિક્ષણ દિગંબર જૈન સ્કૂલ, સેન્ટ જોન્સ કોલેજ, આગ્રા-અલાહાબાદ યુનિવર્સિટી અને લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરું થયું હતું. તેમને કેમ્બ્રિજમાંથી પોતાનો અભ્યાસ પણ કર્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">