IPL 2024 MI vs CSK : હાર્દિક પંડયા સામેની મેચમાં MS ધોનીની ખાસ સિદ્ધિ, કોહલી પણ આ લિસ્ટમાં સામેલ

મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તે IPLમાં એક જ ટીમ માટે 250 મેચ રમનાર બીજો ખેલાડી બની ગયો છે.

| Updated on: Apr 14, 2024 | 8:55 PM
મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. IPLમાં એક જ ટીમ માટે 250 મેચ રમનાર તે બીજો ખેલાડી બન્યો. તેની પહેલા વિરાટ કોહલી પણ આ કરી ચૂક્યો છે. કોહલીએ RCB માટે 250 મેચ રમી છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. IPLમાં એક જ ટીમ માટે 250 મેચ રમનાર તે બીજો ખેલાડી બન્યો. તેની પહેલા વિરાટ કોહલી પણ આ કરી ચૂક્યો છે. કોહલીએ RCB માટે 250 મેચ રમી છે.

1 / 5
તમને જણાવી દઈએ કે CSKની કેપ્ટનશીપ દરમિયાન ધોનીએ પોતાની ટીમને પાંચ વખત IPL ટ્રોફી જીતાડી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની 250મી મેચને લઈને એક ખાસ પોસ્ટર પણ બહાર પાડ્યું હતું.

તમને જણાવી દઈએ કે CSKની કેપ્ટનશીપ દરમિયાન ધોનીએ પોતાની ટીમને પાંચ વખત IPL ટ્રોફી જીતાડી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની 250મી મેચને લઈને એક ખાસ પોસ્ટર પણ બહાર પાડ્યું હતું.

2 / 5
મહત્વનું છે કે આ વર્ષે ધોનીએ ચેન્નાઈની કેપ્ટનશીપ છોડી દીધી છે. આમ છતાં તેના ક્રેઝમાં કોઈ ઘટાડો થયો નથી. ધોની જ્યાં પણ મેદાન પર પહોંચે છે, ત્યાં તેના સ્વાગત માટે મોટી સંખ્યામાં ચાહકો હાજર હોય છે.

મહત્વનું છે કે આ વર્ષે ધોનીએ ચેન્નાઈની કેપ્ટનશીપ છોડી દીધી છે. આમ છતાં તેના ક્રેઝમાં કોઈ ઘટાડો થયો નથી. ધોની જ્યાં પણ મેદાન પર પહોંચે છે, ત્યાં તેના સ્વાગત માટે મોટી સંખ્યામાં ચાહકો હાજર હોય છે.

3 / 5
દર્શકો પણ તેને બેટિંગ કરતા જોવા આતુર છે. ધોની આ સિઝનમાં અત્યાર સુધી માત્ર ત્રણ વખત જ બેટિંગ કરવા આવ્યો છે. આમાં પણ દિલ્હી સામેની મેચમાં તેણે ખૂબ જ વિસ્ફોટક રીતે બોલરોનો સામનો કર્યો હતો.

દર્શકો પણ તેને બેટિંગ કરતા જોવા આતુર છે. ધોની આ સિઝનમાં અત્યાર સુધી માત્ર ત્રણ વખત જ બેટિંગ કરવા આવ્યો છે. આમાં પણ દિલ્હી સામેની મેચમાં તેણે ખૂબ જ વિસ્ફોટક રીતે બોલરોનો સામનો કર્યો હતો.

4 / 5
આજે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં ચેન્નાઈની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ટોસ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હોત, પરંતુ ટોસ એવી વસ્તુ છે જેના પર અમે નિયંત્રણ રાખી શકતા નથી.

આજે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં ચેન્નાઈની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ટોસ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હોત, પરંતુ ટોસ એવી વસ્તુ છે જેના પર અમે નિયંત્રણ રાખી શકતા નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">