યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! ગાંધીનગર-અમદાવાદથી જતી આ ટ્રેનો થઇ ડાયવર્ટ, ઘરેથી નીકળતા પહેલાં ચેક કરી લો

ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે તથા સાબરમતી એક્સપ્રેસ રેગ્યુલેટ રહેશે.

| Updated on: Apr 16, 2024 | 9:27 AM
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કામના સંબંધમાં એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે તથા સાબરમતી એક્સપ્રેસ રેગ્યુલેટ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કામના સંબંધમાં એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે તથા સાબરમતી એક્સપ્રેસ રેગ્યુલેટ રહેશે.

1 / 5
16 થી 18 એપ્રિલ 2024 સુધી, અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને જશે નહીં.

16 થી 18 એપ્રિલ 2024 સુધી, અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને જશે નહીં.

2 / 5
18 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરથી દોડતી ટ્રેન નંબર-19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને જશે નહીં.

18 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરથી દોડતી ટ્રેન નંબર-19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને જશે નહીં.

3 / 5
19 એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર-14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ પાલનપુર સ્ટેશન પર 30 મિનિટથી રેગ્યુલેટ (મોડી) કરવામાં આવશે.

19 એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર-14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ પાલનપુર સ્ટેશન પર 30 મિનિટથી રેગ્યુલેટ (મોડી) કરવામાં આવશે.

4 / 5
ઘરેથી નીકળતા પહેલાં તમારે ટ્રેનનું ટાઈમ ટેબલ અને ટ્રેનનો રુટ ચેક કરી લેવો જેથી કોઈ મુશ્કેલી ના પડે.

ઘરેથી નીકળતા પહેલાં તમારે ટ્રેનનું ટાઈમ ટેબલ અને ટ્રેનનો રુટ ચેક કરી લેવો જેથી કોઈ મુશ્કેલી ના પડે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">