Ahmedabad : કાળઝાળ ગરમી વચ્ચે બીમારીઓએ માથુ ઉંચક્યું, 1,288થી વધારે પેટના દુ:ખાવાના કેસ નોંધાયા, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગઈકાલે રાજ્યના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર તાપમાન પહોંચી છે. મહુવામાં 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2024 | 10:52 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગઈકાલે રાજ્યના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર તાપમાન પહોંચી છે. મહુવામાં 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ છે. બીજી તરફ વધતા તાપમાનના પગલે રોગચાળો વકરી રહ્યો છે.

ગુજરાતમાં તાપમાનનો પારો વધતો જઇ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે. અમદાવાદમાં ગરમી વધતા લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

કાળઝાળ ગરમી વચ્ચે બીમારીમાં વધારો થયો છે. એપ્રિલ માસના 15 દિવસમાં પેટ, માથા અને હાઈફીવરના 3,230થી વધુ કેસ નોંધાયા છે. તેમજ પેટના દુ:ખાવાના 1,288 કેસ નોંધાયા છે.  આ ઉપરાંત  હાઈફીવરના 484 કેસ નોંધાયા છે. ચક્કર આવવાના બેભાન થવાની 635 ફરિયાદ છે. ઝાડા ઉલટીના 1,288 કેસ હોસ્પિટલમાં નોંધાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">