ઉનાળામાં છાશ પીવાથી મોટી બીમારીનો આવશે અંત, પરંતુ જાણી લો તેને પીવાનો સાચો સમય

છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ શું તમે તેને પીવાનો યોગ્ય સમય તમારે જાણવો જરૂરી છે. કોઈ પણ સારી વસ્તુ તેના યોગ્ય સમયે કરવામાં આવે તો તે લાભદાઇ રહે છે.

| Updated on: Apr 14, 2024 | 6:42 PM
છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક લોકો તેને રાત્રિભોજન સાથે પીવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક તેને સાંજે પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે છાશ પીવાનો યોગ્ય સમય કયો છે?

છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક લોકો તેને રાત્રિભોજન સાથે પીવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક તેને સાંજે પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે છાશ પીવાનો યોગ્ય સમય કયો છે?

1 / 9
એવું માનવામાં આવે છે કે એક ગ્લાસ છાશ પીવાથી તમને કેલ્શિયમ, વિટામિન્સ, પોટેશિયમ, પ્રોબાયોટિક્સ, ફોસ્ફરસ, એન્ટીઑકિસડન્ટો અને અન્ય જરૂરી પોષક તત્વો મળે છે.

એવું માનવામાં આવે છે કે એક ગ્લાસ છાશ પીવાથી તમને કેલ્શિયમ, વિટામિન્સ, પોટેશિયમ, પ્રોબાયોટિક્સ, ફોસ્ફરસ, એન્ટીઑકિસડન્ટો અને અન્ય જરૂરી પોષક તત્વો મળે છે.

2 / 9
છાશ પાચનને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. કબજિયાતથી પીડિત લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સ્વસ્થ બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ હોય છે, જે તમારા આંતરડાના સ્વાસ્થ્યને સારું રાખે છે.

છાશ પાચનને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. કબજિયાતથી પીડિત લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સ્વસ્થ બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ હોય છે, જે તમારા આંતરડાના સ્વાસ્થ્યને સારું રાખે છે.

3 / 9
ઉનાળાના તડકામાં છાશ પીવાથી તમને તાજગી અનુભવાય છે. તે તમારા એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે.

ઉનાળાના તડકામાં છાશ પીવાથી તમને તાજગી અનુભવાય છે. તે તમારા એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે.

4 / 9
શરીરને તંદુરસ્ત સ્નાયુઓ, ત્વચા અને હાડકાં બનાવવા માટે છાશ મદદરૂપ છે. તેમાં દૂધ કરતાં ઓછી કેલરી અને વધુ કેલ્શિયમ, વિટામિન B12 અને પોટેશિયમ હોય છે.

શરીરને તંદુરસ્ત સ્નાયુઓ, ત્વચા અને હાડકાં બનાવવા માટે છાશ મદદરૂપ છે. તેમાં દૂધ કરતાં ઓછી કેલરી અને વધુ કેલ્શિયમ, વિટામિન B12 અને પોટેશિયમ હોય છે.

5 / 9
ખરેખર, તમે આ પીણું દિવસના કોઈપણ સમયે પી શકો છો. પરંતુ કોઈ પણ વ્યક્તિએ ઉનાળામાં બહારથી આવી ને તાત્કાલિક ઠંડી છાસ ગટગટાવી ન જોઈએ.

ખરેખર, તમે આ પીણું દિવસના કોઈપણ સમયે પી શકો છો. પરંતુ કોઈ પણ વ્યક્તિએ ઉનાળામાં બહારથી આવી ને તાત્કાલિક ઠંડી છાસ ગટગટાવી ન જોઈએ.

6 / 9
પરંતુ જો કોઈ વ્યક્તિ પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન હોય તો ખાલી પેટે છાશ પીવી સારી માનવામાં આવે છે. જોકે વધુ ખાટી છાસ રાત્રે સૂતી વખતે પીવા નહીં જોઈએ.

પરંતુ જો કોઈ વ્યક્તિ પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન હોય તો ખાલી પેટે છાશ પીવી સારી માનવામાં આવે છે. જોકે વધુ ખાટી છાસ રાત્રે સૂતી વખતે પીવા નહીં જોઈએ.

7 / 9
આ માટે બ્લેન્ડરમાં દહીં નાખીને ત્રણથી પાંચ મિનિટ માટે બ્લેન્ડ કરો. તેમાં ઠંડુ પાણી ઉમેરો અને ત્રણથી પાંચ મિનિટ માટે ધીમી ગતિએ ફરીથી બ્લેન્ડ કરો. હવે તેમાં ફુદીનો પાઉડર અને જીરું પાઉડર ઉમેરીને મિક્સ કરી પીવો જેના અનેક ફાયદા છે.

આ માટે બ્લેન્ડરમાં દહીં નાખીને ત્રણથી પાંચ મિનિટ માટે બ્લેન્ડ કરો. તેમાં ઠંડુ પાણી ઉમેરો અને ત્રણથી પાંચ મિનિટ માટે ધીમી ગતિએ ફરીથી બ્લેન્ડ કરો. હવે તેમાં ફુદીનો પાઉડર અને જીરું પાઉડર ઉમેરીને મિક્સ કરી પીવો જેના અનેક ફાયદા છે.

8 / 9
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના આહારને લગતી બબતો અંગે નિષ્ણાતોની સલાહ લીધા બાદ જ આરોગવું.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના આહારને લગતી બબતો અંગે નિષ્ણાતોની સલાહ લીધા બાદ જ આરોગવું.

9 / 9

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">