T20 વર્લ્ડ કપ 2024: ઈશાન કિશનથી લઈને શ્રેયસ અય્યર સુધી, આ 5 ખેલાડીઓની પસંદગી મુશ્કેલ

IPLની 17મી સિઝન ચાલી રહી છે પરંતુ તેની સાથે જ ભારતીય ટીમ મેનેજમેન્ટ T20 વર્લ્ડ કપ પર પણ નજર રાખી રહ્યું છે. IPL 2024માં ખેલાડીઓનું પ્રદર્શન અને વર્તમાન ફોર્મ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં તેમના સ્થાન માટે મહત્વપૂર્ણ ચાવી છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં તેમના પ્રદર્શનને કારણે પાંચ ખેલાડીઓની T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવાની આશાઓ ધૂંધળી થઈ ગઈ છે. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

| Updated on: Apr 17, 2024 | 6:07 PM
રવિચંદ્રન અશ્વિનઃ IPL 2024માં તેના પ્રદર્શનથી T20 વર્લ્ડ કપમાં રમવાની અશ્વિનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ સિઝનમાં રમાયેલી 6 મેચમાં ભારતીય ઓફ સ્પિનરની એવરેજ 209 છે. તેના નામે માત્ર 1 વિકેટ નોંધાયેલી છે. હવે આવા પ્રદર્શનના આધારે અશ્વિન માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવી મુશ્કેલ છે.

રવિચંદ્રન અશ્વિનઃ IPL 2024માં તેના પ્રદર્શનથી T20 વર્લ્ડ કપમાં રમવાની અશ્વિનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ સિઝનમાં રમાયેલી 6 મેચમાં ભારતીય ઓફ સ્પિનરની એવરેજ 209 છે. તેના નામે માત્ર 1 વિકેટ નોંધાયેલી છે. હવે આવા પ્રદર્શનના આધારે અશ્વિન માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવી મુશ્કેલ છે.

1 / 5
યશસ્વી જયસ્વાલઃ આ નામ ચોંકાવનારું હશે. IPL 2024 ની શરૂઆત પહેલા, તે ટીમમાં પસંદગી માટે પ્રબળ દાવેદાર હતો. પરંતુ IPL 2024માં જયસ્વાલનું પ્રદર્શન જોયા બાદ પસંદગીકારો હવે તેને પસંદ કરે તેવી શક્યતા નથી. IPL 2024ની 7 ઈનિંગ્સમાં જયસ્વાલના નામે એક પણ અડધી સદી નથી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 39 રન છે અને તેના નામે 121 રન છે. આ ખરાબ આંકડાઓ સિવાય વિરાટને ઓપનિંગ કરાવવાનો ટીમ મેનેજમેન્ટનો વિચાર પણ જયસ્વાલનો રસ્તો મુશ્કેલ બનાવી રહ્યો છે.

યશસ્વી જયસ્વાલઃ આ નામ ચોંકાવનારું હશે. IPL 2024 ની શરૂઆત પહેલા, તે ટીમમાં પસંદગી માટે પ્રબળ દાવેદાર હતો. પરંતુ IPL 2024માં જયસ્વાલનું પ્રદર્શન જોયા બાદ પસંદગીકારો હવે તેને પસંદ કરે તેવી શક્યતા નથી. IPL 2024ની 7 ઈનિંગ્સમાં જયસ્વાલના નામે એક પણ અડધી સદી નથી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 39 રન છે અને તેના નામે 121 રન છે. આ ખરાબ આંકડાઓ સિવાય વિરાટને ઓપનિંગ કરાવવાનો ટીમ મેનેજમેન્ટનો વિચાર પણ જયસ્વાલનો રસ્તો મુશ્કેલ બનાવી રહ્યો છે.

2 / 5
ઈશાન કિશનઃ એમાં કોઈ શંકા નથી કે જ્યારે તેનો દિવસ હોય છે ત્યારે ઈશાન કોઈપણ મેચનું પરિણામ બદલી શકે છે. પરંતુ, IPL 2024માં તેના પ્રદર્શનમાં સાતત્ય જોવા મળ્યું નથી. તેના નામે 6 ઈનિંગ્સમાં માત્ર 1 અડધી સદી છે. તેના ખાતામાં 184 રન નોંધાયેલા છે. ઈશાન કિશનની પસંદગી પણ મુશ્કેલ લાગી રહી છે કારણ કે રિષભ પંત ફિટ થઈને પરત ફર્યો છે અને સારા ફોર્મમાં છે.

ઈશાન કિશનઃ એમાં કોઈ શંકા નથી કે જ્યારે તેનો દિવસ હોય છે ત્યારે ઈશાન કોઈપણ મેચનું પરિણામ બદલી શકે છે. પરંતુ, IPL 2024માં તેના પ્રદર્શનમાં સાતત્ય જોવા મળ્યું નથી. તેના નામે 6 ઈનિંગ્સમાં માત્ર 1 અડધી સદી છે. તેના ખાતામાં 184 રન નોંધાયેલા છે. ઈશાન કિશનની પસંદગી પણ મુશ્કેલ લાગી રહી છે કારણ કે રિષભ પંત ફિટ થઈને પરત ફર્યો છે અને સારા ફોર્મમાં છે.

3 / 5
શ્રેયસ અય્યર: KKRની કેપ્ટનશીપ કરી રહેલા અય્યર પણ IPL 2024માં રમાયેલી પ્રથમ 6 ઈનિંગ્સમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેના નામે કોઈ અડધી સદી નથી. ખાતામાં માત્ર 140 રન નોંધાયા છે. અય્યરનું ખરાબ ફોર્મ ચોક્કસપણે તેની પસંદગી ન થવા પાછળનું કારણ હોઈ શકે છે. આ સિવાય સૂર્યકુમારની ઈજા બાદ તેની બેટિંગ પણ તેનું સિલેક્શન મીટર બગાડી રહી હોય તેવું લાગી શકે છે.

શ્રેયસ અય્યર: KKRની કેપ્ટનશીપ કરી રહેલા અય્યર પણ IPL 2024માં રમાયેલી પ્રથમ 6 ઈનિંગ્સમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેના નામે કોઈ અડધી સદી નથી. ખાતામાં માત્ર 140 રન નોંધાયા છે. અય્યરનું ખરાબ ફોર્મ ચોક્કસપણે તેની પસંદગી ન થવા પાછળનું કારણ હોઈ શકે છે. આ સિવાય સૂર્યકુમારની ઈજા બાદ તેની બેટિંગ પણ તેનું સિલેક્શન મીટર બગાડી રહી હોય તેવું લાગી શકે છે.

4 / 5
જીતેશ શર્માઃ આ વિકેટકીપર બેટ્સમેનને ભારતીય ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળી શકે છે. પરંતુ, રિષભ પંતની વાપસી બાદ તેની પસંદગી થવાની આશા ઓછી થઈ ગઈ છે. આ સિવાય સંજુ સેમસનના જોરદાર પ્રદર્શનથી જીતેશની તક હવે ઓછી થઈ છે. IPL 2024ની પ્રથમ 6 ઈનિંગ્સમાં જીતેશ શર્માએ માત્ર 106 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 29 રન રહ્યો છે.

જીતેશ શર્માઃ આ વિકેટકીપર બેટ્સમેનને ભારતીય ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળી શકે છે. પરંતુ, રિષભ પંતની વાપસી બાદ તેની પસંદગી થવાની આશા ઓછી થઈ ગઈ છે. આ સિવાય સંજુ સેમસનના જોરદાર પ્રદર્શનથી જીતેશની તક હવે ઓછી થઈ છે. IPL 2024ની પ્રથમ 6 ઈનિંગ્સમાં જીતેશ શર્માએ માત્ર 106 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 29 રન રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">