Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરી કરાવી ? ચાહકોને પસંદ ન આવ્યો અભિનેતાનો આ લુક

અભિનેતા રાજકુમાર રાવે હાલમાં ફેમસ સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં જોવા મળ્યો હતો. તેમને જોયા બાદ ચાહકોને લાગી રહ્યું છે કે, રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. તો ચાલો જાણીએ કે, શું છે આ સમગ્ર મામલો.

| Updated on: Apr 15, 2024 | 3:26 PM
 રાજકુમાર રાવ બોલિવુડ અભિનેતા છે. તેની એક્ટિંગ માટે ચાહકો પાગલ છે. વર્ષ 2010માં એકતા કપૂરની એલએસડી ફિલ્મથી ઓળખ મેળવનાર રાજકુમાર રાવે હાલમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં સામેલ થયો હતો.

રાજકુમાર રાવ બોલિવુડ અભિનેતા છે. તેની એક્ટિંગ માટે ચાહકો પાગલ છે. વર્ષ 2010માં એકતા કપૂરની એલએસડી ફિલ્મથી ઓળખ મેળવનાર રાજકુમાર રાવે હાલમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં સામેલ થયો હતો.

1 / 5
જ્યાં તે કાંઈ અલગ જોવા મળ્યો હતો. તેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જેને જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે, તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ચિન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે!

જ્યાં તે કાંઈ અલગ જોવા મળ્યો હતો. તેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જેને જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે, તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ચિન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે!

2 / 5
 રાજકુમાર રાવ હાલમાં પોતાની ફિલ્મો શ્રીકાંત અને મિસ્ટર એન્ડ મિસેજ માહીને લઈ ખુબ ચર્ચામાં છે. પરંતુ હવે તેના ફોટોએ ધમાલ મચાવી દીધી છે. જે ચાહકોને તેનો આ લુક બિલકુલ પસંદ ન આવ્યો. ચાહકો કહી રહ્યા છે કે, રાજકુમાર રાવે પોતાનો ચાર્મ બગાડ્યો છે. પરંતુ આ અંગે હજુ સુધી અભિનેતાએ કાંઈ કહ્યું નથી.

રાજકુમાર રાવ હાલમાં પોતાની ફિલ્મો શ્રીકાંત અને મિસ્ટર એન્ડ મિસેજ માહીને લઈ ખુબ ચર્ચામાં છે. પરંતુ હવે તેના ફોટોએ ધમાલ મચાવી દીધી છે. જે ચાહકોને તેનો આ લુક બિલકુલ પસંદ ન આવ્યો. ચાહકો કહી રહ્યા છે કે, રાજકુમાર રાવે પોતાનો ચાર્મ બગાડ્યો છે. પરંતુ આ અંગે હજુ સુધી અભિનેતાએ કાંઈ કહ્યું નથી.

3 / 5
યુઝર્સ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવની જૂના અને હાલના ફોટોની સરખામણી કરી રહ્યા છે. દાવો કરીને કે તેણે ચિન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે. ચાહકોને આ લુક બિલકુલ પસંદ આવ્યો નથી.

યુઝર્સ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવની જૂના અને હાલના ફોટોની સરખામણી કરી રહ્યા છે. દાવો કરીને કે તેણે ચિન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે. ચાહકોને આ લુક બિલકુલ પસંદ આવ્યો નથી.

4 / 5
રાજકુમાર રાવની મે મહિનામાં બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એક છે 'શ્રીકાંત' અને બીજી 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'. અભિનેતાની આ બીજી ફિલ્મ 31 મેના રોજ સિનેમાઘરોમાં આવશે. તેમાં તેની હિરોઈન જ્હાન્વી કપૂર હશે. તેમજ તેની ફિલ્મ સ્ત્રી 2 પણ ટુંક સમયમાં જ રિલીઝ થશે.

રાજકુમાર રાવની મે મહિનામાં બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એક છે 'શ્રીકાંત' અને બીજી 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'. અભિનેતાની આ બીજી ફિલ્મ 31 મેના રોજ સિનેમાઘરોમાં આવશે. તેમાં તેની હિરોઈન જ્હાન્વી કપૂર હશે. તેમજ તેની ફિલ્મ સ્ત્રી 2 પણ ટુંક સમયમાં જ રિલીઝ થશે.

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">