Diwali 2024 : દિવાળી પર કેમ બનાવવામાં આવે છે રંગોળી, જાણો તેનો ઈતિહાસ અને મહત્ત્વ, Watch Photos

Diwali 2024 : ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ઘરને રોશની, ફૂલો, દીવા અને રંગોળી જેવી વસ્તુઓથી શણગારે છે, તો ચાલો તમને તેની પાછળની આખી સ્ટોરી જણાવીએ. દિવાળી પર કેમ બનાવવામાં આવે છે રંગોળી, શું છે દિવાળી પર રંગોળી બનાવવા પાછળની માન્યતા.

| Updated on: Oct 24, 2024 | 12:15 PM
દિવાળીના તહેવાર પર રંગોળી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર રંગોળી બનાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે અને નેગેટિવ એનર્જીનો નાશ થાય છે. આ સિવાય તેની પાછળ બીજી ઘણી વાતો પણ છે. ચાલો આ વિશે જાણીએ.

દિવાળીના તહેવાર પર રંગોળી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર રંગોળી બનાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે અને નેગેટિવ એનર્જીનો નાશ થાય છે. આ સિવાય તેની પાછળ બીજી ઘણી વાતો પણ છે. ચાલો આ વિશે જાણીએ.

1 / 8
દેવી-દેવતાઓને ખાસ કરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રંગોળીનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ તે કલા અને સુંદરતાનું પ્રતિક પણ છે.

દેવી-દેવતાઓને ખાસ કરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રંગોળીનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ તે કલા અને સુંદરતાનું પ્રતિક પણ છે.

2 / 8
એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા નગરી પહોંચ્યા હતા. ત્યારબાદ અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે રંગોળી બનાવી અને દીવા પ્રગટાવ્યા હતા. આ જ કારણ છે કે દિવાળી દરમિયાન દરેક ઘરમાં રંગોળી બનાવવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા નગરી પહોંચ્યા હતા. ત્યારબાદ અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે રંગોળી બનાવી અને દીવા પ્રગટાવ્યા હતા. આ જ કારણ છે કે દિવાળી દરમિયાન દરેક ઘરમાં રંગોળી બનાવવામાં આવે છે.

3 / 8
ભારતીય પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર રંગોળીના સૌથી જૂના પુરાવા પણ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિ સાથે સંબંધિત છે. પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ આ સંસ્કૃતિઓમાં અલ્પના પ્રતીકો મળી આવ્યા છે, જે રંગોળી સાથે ખૂબ જ મળતા આવે છે.

ભારતીય પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર રંગોળીના સૌથી જૂના પુરાવા પણ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિ સાથે સંબંધિત છે. પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ આ સંસ્કૃતિઓમાં અલ્પના પ્રતીકો મળી આવ્યા છે, જે રંગોળી સાથે ખૂબ જ મળતા આવે છે.

4 / 8
એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમની કૃપા હંમેશા બની રહે છે.

એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમની કૃપા હંમેશા બની રહે છે.

5 / 8
તમને જણાવી દઈએ કે દિવાળી દરમિયાન જ્યારે દેવી લક્ષ્મી, ગણેશ અને કુબેરજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે, ત્યારે તેના પર દેવી-દેવતાઓની કૃપા રહે છે.

તમને જણાવી દઈએ કે દિવાળી દરમિયાન જ્યારે દેવી લક્ષ્મી, ગણેશ અને કુબેરજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે, ત્યારે તેના પર દેવી-દેવતાઓની કૃપા રહે છે.

6 / 8
રંગોળી માત્ર ધાર્મિક પરંપરાઓનો જ એક ભાગ નથી, પરંતુ તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે. જે તે સ્થળની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે. રંગોળી એ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. જેને પેઢીઓથી સાચવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે.

રંગોળી માત્ર ધાર્મિક પરંપરાઓનો જ એક ભાગ નથી, પરંતુ તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે. જે તે સ્થળની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે. રંગોળી એ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. જેને પેઢીઓથી સાચવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે.

7 / 8
રંગોળી શબ્દ એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ રંગો દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી. હવે રંગોળી બનાવવાની વાત કરીએ તો ફૂલો, રંગો, ગુલાલ અને લોટનો ઉપયોગ કરીને રંગોળી તૈયાર કરવામાં આવે છે અને દિવાળીની પૂજામાં તેની ડિઝાઇન તેમના ઘરના પ્રવેશદ્વાર પર દેવી લક્ષ્મી, સ્વસ્તિક, કમળના ફૂલ અને મોર જેવી ડિઝાઈન પર આધારિત હોય છે. (Disclaimer : આ લેખ લોકપ્રિય માન્યતાઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે TV 9 gujarati જવાબદાર નથી.)

રંગોળી શબ્દ એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ રંગો દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી. હવે રંગોળી બનાવવાની વાત કરીએ તો ફૂલો, રંગો, ગુલાલ અને લોટનો ઉપયોગ કરીને રંગોળી તૈયાર કરવામાં આવે છે અને દિવાળીની પૂજામાં તેની ડિઝાઇન તેમના ઘરના પ્રવેશદ્વાર પર દેવી લક્ષ્મી, સ્વસ્તિક, કમળના ફૂલ અને મોર જેવી ડિઝાઈન પર આધારિત હોય છે. (Disclaimer : આ લેખ લોકપ્રિય માન્યતાઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે TV 9 gujarati જવાબદાર નથી.)

8 / 8
Follow Us:
ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ
ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો
ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">