Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના એ ગામ, જ્યાં ગર્ભવતી થવા આવે છે વિદેશી મહિલાઓ !

ભારતમાં કેટલાક એવા ગામો છે, જ્યાં વિદેશી પર્યટકોના આવવાનું કારણ માત્ર ફરવા જવા સિવાય કંઈક બીજું છે. લોકો આ ગામોમાં પહાડો, પ્રાકૃતિક સૌંદર્ય અને સંસ્કૃતિ જોવા તો આવે જ છે, પરંતુ કેટલાક લોકો અન્ય કારણોસર પણ અહીં આવે છે. એવું કહેવાય છે કે અહીં કેટલીક વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા આવે છે.

| Updated on: Jan 01, 2025 | 8:38 PM
ભારતમાં કેટલાક એવા ગામો છે, જ્યાં વિદેશી પર્યટકોના આવવાનું કારણ માત્ર ફરવા જવા સિવાય કંઈક બીજું છે. જે જાણીને તમને નવાઈ લાગશે.

ભારતમાં કેટલાક એવા ગામો છે, જ્યાં વિદેશી પર્યટકોના આવવાનું કારણ માત્ર ફરવા જવા સિવાય કંઈક બીજું છે. જે જાણીને તમને નવાઈ લાગશે.

1 / 6
જો કે લોકો આ ગામોમાં પહાડો, પ્રાકૃતિક સૌંદર્ય અને સંસ્કૃતિ જોવા તો આવે જ છે, પરંતુ કેટલાક લોકો અન્ય કારણોસર પણ અહીં આવે છે. એવું કહેવાય છે કે અહીં કેટલીક વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા આવે છે અને ખુદ ગ્રામજનોએ પણ આ વાત સ્વીકારી છે.

જો કે લોકો આ ગામોમાં પહાડો, પ્રાકૃતિક સૌંદર્ય અને સંસ્કૃતિ જોવા તો આવે જ છે, પરંતુ કેટલાક લોકો અન્ય કારણોસર પણ અહીં આવે છે. એવું કહેવાય છે કે અહીં કેટલીક વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા આવે છે અને ખુદ ગ્રામજનોએ પણ આ વાત સ્વીકારી છે.

2 / 6
આ વાત છે લદ્દાખના ગામોની. હકીકતમાં સિંધુ નદીના કિનારે LOC નજીકના કેટલાક ગામો માટે એવું કહેવાય છે કે અહીં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા આવે છે.

આ વાત છે લદ્દાખના ગામોની. હકીકતમાં સિંધુ નદીના કિનારે LOC નજીકના કેટલાક ગામો માટે એવું કહેવાય છે કે અહીં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા આવે છે.

3 / 6
બ્રોક્પા જનજાતિના લોકો અહીં રહે છે અને એવું કહેવાય છે કે તેમનામાં શુદ્ધ આર્ય જનીન છે. જેને આર્યોના છેલ્લા અવશેષો માનવામાં આવે છે. તેને આર્યન વેલી પણ કહેવામાં આવે છે.

બ્રોક્પા જનજાતિના લોકો અહીં રહે છે અને એવું કહેવાય છે કે તેમનામાં શુદ્ધ આર્ય જનીન છે. જેને આર્યોના છેલ્લા અવશેષો માનવામાં આવે છે. તેને આર્યન વેલી પણ કહેવામાં આવે છે.

4 / 6
આવી સ્થિતિમાં આર્ય જનજાતિના જનીનવાળા બાળકો પેદા કરવા માટે વિદેશી મહિલાઓ અહીં ગર્ભવતી થવા આવે છે અને કેટલોક સમય રોકાય છે.

આવી સ્થિતિમાં આર્ય જનજાતિના જનીનવાળા બાળકો પેદા કરવા માટે વિદેશી મહિલાઓ અહીં ગર્ભવતી થવા આવે છે અને કેટલોક સમય રોકાય છે.

5 / 6
મીડિયા અહેવાલ અનુસાર, અહીંના લોકોનું કહેવું છે કે તેઓએ મહિલાઓને પણ આ ઈચ્છા સાથે અહીં આવતી જોઈ છે. જો કે, કેટલાક યુટ્યુબર્સને આપેલા ઇન્ટરવ્યુમાં અહીંના લોકોએ આ વાતને નકારી કાઢી છે અને માત્ર કહાની ગણાવી છે. (Image - Freepik)

મીડિયા અહેવાલ અનુસાર, અહીંના લોકોનું કહેવું છે કે તેઓએ મહિલાઓને પણ આ ઈચ્છા સાથે અહીં આવતી જોઈ છે. જો કે, કેટલાક યુટ્યુબર્સને આપેલા ઇન્ટરવ્યુમાં અહીંના લોકોએ આ વાતને નકારી કાઢી છે અને માત્ર કહાની ગણાવી છે. (Image - Freepik)

6 / 6
Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">