AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાની સેવા

વિમાની સેવા

દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારના કેટલાક નિર્યણનો કારણે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.

આજે વિમાની સેવાનો વ્યાપ વધતોજતો હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુને વધુ એરપોર્ટ બને તે દિશમાં કાર્ય કરી રહ્યાં છે. જેથી વિમાની સેવાનો સૌ કોઈ સરળતાથી ઉપયોગ કરી શકે.

વિમાની સેવા બે પ્રકારની હોય છે. એક ડોમેસ્ટીક અને બીજી છે ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક વિમાની સેવા દેશની અંદર આવેલા વિવિધ શહેરને અનેક એરલાઈન્સ વિમાની સેવાથી જોડે છે. જ્યારે આતંરરાષ્ટ્રીય વિમાની સેવા દેશના સિમાડાઓની બહાર વિદેશના શહેરોને જોડે છે.

ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ વિમાની સેવા માટે દરેક એરલાઈન્સને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના સંબંધિત વિભાગમાંથી પ્રમાણપત્રો લેવા આવશ્યક છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, અકાસા એર સહીતને અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક સેવા આપી રહી છે.

Read More

મુસાફરોને શોધી શોધીને વળતર આપશે IndiGo, ₹500 કરોડથી વધુ રકમ પરત કરવામાં આવશે

એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે અમારા તમામ એરપોર્ટ ભાગીદારોને જાણ કરી છે કે તેઓ કોઈપણ મૂંઝવણ ટાળવા માટે ટર્મિનલ સ્ક્રીન પર સુધારેલા નેટવર્કના નવા ફ્લાઇટ શેડ્યૂલ પ્રકાશિત કરે."

આ ગોવાની ઈફેક્ટ છે, ભીડુ… જ્યારે Indigoની ફ્લાઇટ મોડી પડી, ત્યારે મુસાફરો એરપોર્ટ પર કર્યા ગરબા, એરલાઇન સ્ટાફે પણ લગાવ્યા ઠુમકા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતાં ગુસ્સે થવાને બદલે એક મુસાફરે એરપોર્ટની વચ્ચે ગરબા નાચવાનું શરૂ કરી દીધું. ઈન્ડિગોનો સ્ટાફ પણ આ ડાન્સમાં જોડાયો.

Indigo ની ફ્લાઈટ્સમાં 10 ટકાનો ઘટાડો, ઉડ્ડયન મંત્રી સાથેની બેઠકમાં CEO એ જોડવા પડ્યા હાથ

Indigo એરલાઇન્સના CEO પીટર એલ્બર્સને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં મંત્રી રામ મોહન નાયડુ અને સચિવ સમીર સિંહાએ ફ્લાઈટ્સના સંચાલન, મુસાફરોની સંભાળ, રિફંડ અને સામાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઇન્ડિગોએ ઓપરેશનલ કટોકટી પછી બધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાણ કરી હતી, જેમાં 1,800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આના કરતા તો પાનની દુકાન સારી…. ઈન્ડિંગો વિશે તેના જ કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલે આવુ કેમ કહ્યુ હતુ?

દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ્સ રદ કરવાનો સિલસિલો આજે નવમાં દિવસે પણ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન લગભગ 5,000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા થઈ રહી છે.

શું IndiGo Airlines એ જાતે અરાજક્તાનો માહોલ ઉભો કરી મુસાફરોને પરેશાનીમાં નાખ્યા? કંપનીનો નફો બચાવવા ખેલ્યો ગંદો ખેલ ?

ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા DGCAના નવા નિયમો લાગુ કરવામાં બેદરકારીને કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આરોપો છે કે ઇન્ડિગોએ જાણી જોઈને અરાજકતા સર્જી જેથી DGCA નિયમો પાછા ખેંચી લે અને કંપની નફો બચાવી શકે. પાઇલટ્સની સુરક્ષા માટેના આ નિયમોને કારણે ઇન્ડિગોને વધુ સ્ટાફ રાખવો પડ્યો હોત, જે ટાળવા કંપનીએ આ ‘ખેલ’ કર્યો.

IndiGo ને ભારે કિંમત ચૂકવવી પડશે ! એરલાઇન પર છવાયા સંકટના વાદળો, મૂડીઝ રિપોર્ટ મુજબ કંપની પ્રેશરમાં

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો પર સંકટના વાદળો છવાયેલા છે અને એમાંય હજુ સુધી સ્થિતી કાબૂમાં આવી નથી. સરકારે જાહેરાત કરી છે કે, તપાસ બાદ ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડથી લઈને હોટેલ સુવિધા સુધી… ફ્લાઇટ રદ થાય કે મોડી પડે તો મુસાફરોને કેટલું રિફંડ આપવામાં આવે છે? શું તમને DGCA ના નિયમો ખબર છે?

જો ફ્લાઇટ રદ થાય અથવા કલાકો સુધી મોડી પડે છે, તો એરલાઇન્સે કઈ સર્વિસ પૂરી પાડવી? આને લઈને DGCA (Directorate General of Civil Aviation) દ્વારા કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે.

IndiGo Flight Crisis : ઈન્ડિગોએ BCCIનું ગણિત બગાડ્યું, મેચ પહેલા અમ્પાયર ગાયબ!

છેલ્લા એક સપ્તાહથી, ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા ખોરવાઈ છે, અનેક ફ્લાઈટ કેન્સલ થઈ છે. તો કેટલીક ફ્લાઈટ મોડી થઈ રહી છે. હવે ક્રિકેટ મેચ પર પણ ઈન્ડિગો એરલાઈન્સની અસર પડી છે.તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો,

કાનુની સવાલ : જો તમારી ફ્લાઇટ મોડી પડે કે રદ થાય, તો શું તમને સંપૂર્ણ રિફંડ મળે ? તમારા અધિકાર જાણો

ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવાથી લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ટિકિટના ભાવમાં વધારો થયો છે, એરપોર્ટ પર ભીડ વધી ગઈ છે અને મુસાફરી બંધ થઈ ગઈ છે. DGCA ના નવા નિયમોને કારણે આ પરિસ્થિતિ વધુ વણસી છે. તો ચાલો તમારા શું અધિકાર છે તેના વિશે જાણીએ.

ઈન્ડિગોની ખોરવાઈ ગયેલ વિમાની સેવાને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

છેલ્લા એક સપ્તાહથી, ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા ખોરવાઈ જવા પામી છે. ઈન્ડિગોની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય શહેરોથી આવતી અને જતી ફ્લાઈટ અસર પામી હતી. ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાના કારણે એરપોર્ટ પર મુસાફરો અને એરલાઈન્સના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી, મુસાફરોનો હોબાળો મચવો જેવી ઘટના સામાન્ય બની ગઈ હતી.

ઈન્ડિગોના માલિક કોણ છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે ? જાણશો તો તમારી આંખો ખુલ્લી રહી જશે

ઇન્ડિગોના ઓપરેશનલ ઇમરજન્સી અને ફ્લાઇટ રદ થવાથી દેશભરના એરપોર્ટ પર અવ્યવસ્થા સર્જાઈ છે. એવામાં સવાલ એ છે કે, Indigo એરલાઇનના માલિક કોણ છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે?

Video: ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, કનેક્ટિંગ ફ્લાઈટ કેન્સલ થતા મુશ્કેલીમાં

મળતી માહિતી મુજબ આ પ્રવાસીઓ કુવૈતથી ઈન્ડિગોની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા હતા પણ હવે અમદાવાદથી આસામની કનેક્ટિંગ ફ્લાઈટ કેન્સલ થતા મુશ્કેલીમાં ફસાયા છે.

ઇન્ડિગોએ કર્યો દાવો, વિમાની સેવાનું 95 % નેટવર્ક પુનઃસ્થાપિત, મુસાફરોને મળશે રિફંડ

છેલ્લા છ દિવસ સુધી ફ્લાઇટ શિડ્યુલ ખોરવાઈ ગયા બાદ ઇન્ડિગોએ તેની નેટવર્ક કનેક્ટિવિટી 95% સુધી અપડેટ કરી દીધી હોવાનો દાવો કર્યો છે. ઈન્ડિગોના આ પગલાથી હવાઈ મુસાફરોને ઘણી રાહત થવાની અપેક્ષા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, ઈન્ડિગો એરલાઇનને રવિવાર સાંજ સુધીમાં રદ કરાયેલ ફ્લાઇટ્સ માટે પૂરેપુરુ ટિકિટ રિફંડ કરવા અને આગામી બે દિવસમાં ખોવાયેલા સામાન મુસાફરોને પહોંચાડવાનો નિર્દેશ પણ આપ્યો છે.

ચકલી ઉડે ફુરરર, પોપટ ઉડે ફુરરર, મેના ઉડે ફુરરર પણ Indigo ? સ્ટેન્ડ-અપ કોમેડિયનની પોસ્ટ થઈ વાયરલ, યુઝર્સ હસી હસીને લોટપોટ થયા

શનિવારે ઇન્ડિગો એરલાઇન્સે મુસાફરોને ઘણી અસુવિધા પહોંચાડી હતી. બસ આ આસુવિધાને લઈને સોશિયલ મીડિયા પર ઇન્ડિગો એરલાઇન્સ ગજબની ટ્રોલ થઈ રહી છે.

આફતમાં કમાણીનો અવસર શોઘતી એરલાઈન્સ સામે સરકાર કડક, ઈન્ડિગોને કારણે બેફામ ભાડાની વસૂલાત પર લાદી લગામ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, ઇન્ડિગો એરલાઈન્સની કટોકટી બાદ, અન્ય વિમાની સેવાઓએ વધારી દીધેલા વિમાની ભાડાને પહોંચી વળવા માટે, તાત્કાલિક અસરથી ભાડા મર્યાદા લાગુ કરી છે. મુસાફરોને વધુ પડતા ભાવની ટિકિટોથી બચાવવા માટે સરકારે હસ્તક્ષેપ કરીને આ પગલું લેવામાં લીધુ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવે વાસ્તવિક સમયમાં હવાઈ ભાડા પર નજર રાખશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારી એરલાઇન્સ સામે કાર્યવાહી કરશે.

દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
g clip-path="url(#clip0_868_265)">