AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાની સેવા

વિમાની સેવા

દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારના કેટલાક નિર્યણનો કારણે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.

આજે વિમાની સેવાનો વ્યાપ વધતોજતો હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુને વધુ એરપોર્ટ બને તે દિશમાં કાર્ય કરી રહ્યાં છે. જેથી વિમાની સેવાનો સૌ કોઈ સરળતાથી ઉપયોગ કરી શકે.

વિમાની સેવા બે પ્રકારની હોય છે. એક ડોમેસ્ટીક અને બીજી છે ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક વિમાની સેવા દેશની અંદર આવેલા વિવિધ શહેરને અનેક એરલાઈન્સ વિમાની સેવાથી જોડે છે. જ્યારે આતંરરાષ્ટ્રીય વિમાની સેવા દેશના સિમાડાઓની બહાર વિદેશના શહેરોને જોડે છે.

ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ વિમાની સેવા માટે દરેક એરલાઈન્સને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના સંબંધિત વિભાગમાંથી પ્રમાણપત્રો લેવા આવશ્યક છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, અકાસા એર સહીતને અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક સેવા આપી રહી છે.

Read More

ચોંકાવનારું: એરપોર્ટ પર ઉતરતા જ વિમાનને કેમ માણસોની જેમ ‘નવડાવવામાં’ આવે છે ? જાણો આની પાછળનું કારણ

શું તમે ક્યારેય આકાશમાં ઉડતા પ્લેનને જમીન પર ઉતરતા જ 'નવડાવતા' જોયું છે? આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પણ એરપોર્ટનું સૌથી મોટું સસ્પેન્સ છે! આખરે કેમ વિમાન પર હજારો લિટર પાણી છાંટવામાં આવે છે? જાણો આ પાછળનું વૈજ્ઞાનિક અને ભાવુક કારણ.

Jewar Airport : નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને હાઈટેક બનાવનારી ILS સિસ્ટમ શું છે ? જાણો તે પાઈલટોને કેવી રીતે મદદ કરશે

Jewar Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 માર્ચે ગૌતમ બુદ્ધ નગરના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ દિલ્હી-NCRનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે મળીને એવિએશન ક્ષમતામાં વધારો કરશે. તેમાં એક એડવાન્સ્ડ ILS સિસ્ટમ પણ છે. આ સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે? ચાલો સમજાવીએ.

Breaking News જો વજન વધ્યું તો તમારો પગાર કપાશે, એર ઈન્ડિયાના કડક ફીટનેસ નિયમો

કંમ્પલાયન્સ અસેસમેન્ટ કેબિન ક્રૂ સભ્યોના બોડી માસ ઇન્ડેક્સ (BMI) પર આધારિત હશે, જેમાં 18-24.9 ના રીડિંગને "સામાન્ય" ગણવામાં આવશે અને એરલાઇન દ્વારા "ડિઝાયર્ડ રેન્જ " તરીકે સ્વીકારવામાં આવશે. ચાલો એ પણ જાણીએ કે, એર ઇન્ડિયા કયા નવા ફિટનેસ નિયમો લાગુ કરશે.

Breaking News: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર ! આવતીકાલ 23 માર્ચથી વધુ મોંધુ થઈ શકે છે હવામા ઉડવું, સરકારે હટાવી મર્યાદા

કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે એરલાઇન્સ તેમના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરીમાં ગંભીર અસરનો સામનો કરી રહી છે.

Breaking News : અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટમાં થઇ ચોરી, 17.31 લાખની ચાંદીની ચોરી

Air Indiaની ફ્લાઈટ મારફતે એર કાર્ગોમાં મોકલવામાં આવેલી ચાંદીની લગડીમાંથી એક લગડી ગુમ થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માહિતી અનુસાર કુલ 17 લગડી મોકલવામાં આવી હતી, જેમાંથી એક લગડી ગુમ થઈ જતાં વેપારીઓને આશરે રૂ. 17.31 લાખનું નુકસાન થયું છે.

Iran- Israel War Breaking News: ખાડી દેશોની બગડતી પરિસ્થિતિ વચ્ચે, DGCA એ એડવાઇઝરી જાહેર કરી, 11 દેશોની ફ્લાઇટ્સ ટાળવાની અપીલ

મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે DGCAએ ભારતીય એરલાઇન્સને 11 દેશોના એરસ્પેસ ટાળવા અને વૈકલ્પિક પ્લાન તૈયાર રાખવા સૂચના આપી છે.

  • Nishat
  • Updated on: Mar 20, 2026
  • 8:08 am

Breaking News: ફ્લાઇટમાં મનપસંદ સીટ માટે હવે નહીં આપવો પડે વધારાનો ચાર્જ, બદલાયો નિયમ

flight rule change: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા જાહેર કરાયેલ આ આદેશનો ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. ઘણી એરલાઇન્સ ટિકિટ બુકિંગ પછી અથવા વેબ ચેક-ઇન પ્રક્રિયા દરમિયાન પસંદગીની બેઠકો પસંદ કરવા માટે વધારાના ચાર્જ વસૂલતી હતી.

Breaking News : મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે દુબઇથી દિલ્હી પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ, ભારતીયોને લઇને પહેલી ફ્લાઇટ આવી

મધ્ય પૂર્વમાં તણાવ વધતા હવાઈ મુસાફરી પર ગંભીર અસર જોવા મળી રહી છે. જો કે આ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે, એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ AI 916 દુબઈથી ભારતીયોને લઇને દિલ્હી પહોંચી છે. દુબઈમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે દિલ્હી ઉતારવામાં આવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોની સલામતી માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

Bolivia Plane Crash Breaking News: બોલિવિયામાં કરન્સીથી ભરેલું વિમાન ક્રેશ, 15ના મોત, નોટોના વરસાદથી મચી અફરાતફરી

બોલિવિયાની રાજધાની લા પાજ નજીક એક કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં અંદાજે 15 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. વિમાનમાં બેંકનોટ ભરેલા હતા, જે ક્રેશ બાદ ચારેબાજુ ફેલાઈ જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ.

  • Nishat
  • Updated on: Feb 28, 2026
  • 7:59 am

Breaking News : Air Ticket કેન્સલેશનના નિયમો બદલાયા, હવે બૂકિંગના 48 કલાકમાં ફ્લાઇટ કેન્સલ થવા પર મળશે સંપૂર્ણ રિફંડ

નવા નિયમો અનુસાર જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પર બુક કરવામાં આવે છે, તો મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ કરી શકે છે. વધુમાં, જો ટિકિટમાં નામની ભૂલ હોય અને મુસાફર 24 કલાકની અંદર તેને સુધારે છે, તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

Big Offer : ₹1 માં ફ્લાઇટની ટિકિટ ! એરલાઇનની આ અદભૂત ઓફર વિશે તમને ખબર છે કે નહીં?

એરલાઇનની નવી ઓફરમાં ફક્ત ₹1 માં ફ્લાઇટ ટિકિટ મળી રહી છે. આ અદભૂત ઓફર વિશે જાણીને યાત્રિકો ખુશીથી ઝૂમી ઊઠ્યા છે અને ટિકિટ બુક કરવા ઉત્સુક થઈ ગયા છે.

Breaking News : યુદ્ધના ભણકારા, ઈરાને બંધ કરી એરસ્પેસ, ભારતીય એરલાઈન્સ એર ઈન્ડિયા- ઈન્ડિગોએ જાહેર કરી મુસાફરો માટે એડવાઈઝરી

ઈરાને પોતાની એર સ્પેસ બંધ કરી છે. જેના પગલે, ભારતીય એરલાઈન્સ એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મુસાફરો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. એર ઈન્ડિયાએ પોતાની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે જે ફ્લાઇટ્સ માટે રૂટ બદલવો શક્ય નથી તે રદ કરવામાં આવી રહી છે. કંપનીએ મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટ સ્ટેટસ ચકાસવા માટે વિનંતી કરી હતી.

મુસાફરોને શોધી શોધીને વળતર આપશે IndiGo, ₹500 કરોડથી વધુ રકમ પરત કરવામાં આવશે

એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે અમારા તમામ એરપોર્ટ ભાગીદારોને જાણ કરી છે કે તેઓ કોઈપણ મૂંઝવણ ટાળવા માટે ટર્મિનલ સ્ક્રીન પર સુધારેલા નેટવર્કના નવા ફ્લાઇટ શેડ્યૂલ પ્રકાશિત કરે."

આ ગોવાની ઈફેક્ટ છે, ભીડુ… જ્યારે Indigoની ફ્લાઇટ મોડી પડી, ત્યારે મુસાફરો એરપોર્ટ પર કર્યા ગરબા, એરલાઇન સ્ટાફે પણ લગાવ્યા ઠુમકા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતાં ગુસ્સે થવાને બદલે એક મુસાફરે એરપોર્ટની વચ્ચે ગરબા નાચવાનું શરૂ કરી દીધું. ઈન્ડિગોનો સ્ટાફ પણ આ ડાન્સમાં જોડાયો.

Indigo ની ફ્લાઈટ્સમાં 10 ટકાનો ઘટાડો, ઉડ્ડયન મંત્રી સાથેની બેઠકમાં CEO એ જોડવા પડ્યા હાથ

Indigo એરલાઇન્સના CEO પીટર એલ્બર્સને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં મંત્રી રામ મોહન નાયડુ અને સચિવ સમીર સિંહાએ ફ્લાઈટ્સના સંચાલન, મુસાફરોની સંભાળ, રિફંડ અને સામાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઇન્ડિગોએ ઓપરેશનલ કટોકટી પછી બધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાણ કરી હતી, જેમાં 1,800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
g clip-path="url(#clip0_868_265)">