વિમાની સેવા
દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારના કેટલાક નિર્યણનો કારણે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.
આજે વિમાની સેવાનો વ્યાપ વધતોજતો હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુને વધુ એરપોર્ટ બને તે દિશમાં કાર્ય કરી રહ્યાં છે. જેથી વિમાની સેવાનો સૌ કોઈ સરળતાથી ઉપયોગ કરી શકે.
વિમાની સેવા બે પ્રકારની હોય છે. એક ડોમેસ્ટીક અને બીજી છે ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક વિમાની સેવા દેશની અંદર આવેલા વિવિધ શહેરને અનેક એરલાઈન્સ વિમાની સેવાથી જોડે છે. જ્યારે આતંરરાષ્ટ્રીય વિમાની સેવા દેશના સિમાડાઓની બહાર વિદેશના શહેરોને જોડે છે.
ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ વિમાની સેવા માટે દરેક એરલાઈન્સને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના સંબંધિત વિભાગમાંથી પ્રમાણપત્રો લેવા આવશ્યક છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, અકાસા એર સહીતને અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક સેવા આપી રહી છે.
મુસાફરોને શોધી શોધીને વળતર આપશે IndiGo, ₹500 કરોડથી વધુ રકમ પરત કરવામાં આવશે
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે અમારા તમામ એરપોર્ટ ભાગીદારોને જાણ કરી છે કે તેઓ કોઈપણ મૂંઝવણ ટાળવા માટે ટર્મિનલ સ્ક્રીન પર સુધારેલા નેટવર્કના નવા ફ્લાઇટ શેડ્યૂલ પ્રકાશિત કરે."
- Meera Kansagara
- Updated on: Dec 13, 2025
- 9:47 am
આ ગોવાની ઈફેક્ટ છે, ભીડુ… જ્યારે Indigoની ફ્લાઇટ મોડી પડી, ત્યારે મુસાફરો એરપોર્ટ પર કર્યા ગરબા, એરલાઇન સ્ટાફે પણ લગાવ્યા ઠુમકા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતાં ગુસ્સે થવાને બદલે એક મુસાફરે એરપોર્ટની વચ્ચે ગરબા નાચવાનું શરૂ કરી દીધું. ઈન્ડિગોનો સ્ટાફ પણ આ ડાન્સમાં જોડાયો.
- Meera Kansagara
- Updated on: Dec 12, 2025
- 1:42 pm
Indigo ની ફ્લાઈટ્સમાં 10 ટકાનો ઘટાડો, ઉડ્ડયન મંત્રી સાથેની બેઠકમાં CEO એ જોડવા પડ્યા હાથ
Indigo એરલાઇન્સના CEO પીટર એલ્બર્સને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં મંત્રી રામ મોહન નાયડુ અને સચિવ સમીર સિંહાએ ફ્લાઈટ્સના સંચાલન, મુસાફરોની સંભાળ, રિફંડ અને સામાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઇન્ડિગોએ ઓપરેશનલ કટોકટી પછી બધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાણ કરી હતી, જેમાં 1,800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.
- Mina Pandya
- Updated on: Dec 9, 2025
- 9:20 pm
આના કરતા તો પાનની દુકાન સારી…. ઈન્ડિંગો વિશે તેના જ કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલે આવુ કેમ કહ્યુ હતુ?
દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ્સ રદ કરવાનો સિલસિલો આજે નવમાં દિવસે પણ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન લગભગ 5,000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા થઈ રહી છે.
- Mina Pandya
- Updated on: Dec 9, 2025
- 8:26 pm
શું IndiGo Airlines એ જાતે અરાજક્તાનો માહોલ ઉભો કરી મુસાફરોને પરેશાનીમાં નાખ્યા? કંપનીનો નફો બચાવવા ખેલ્યો ગંદો ખેલ ?
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા DGCAના નવા નિયમો લાગુ કરવામાં બેદરકારીને કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આરોપો છે કે ઇન્ડિગોએ જાણી જોઈને અરાજકતા સર્જી જેથી DGCA નિયમો પાછા ખેંચી લે અને કંપની નફો બચાવી શકે. પાઇલટ્સની સુરક્ષા માટેના આ નિયમોને કારણે ઇન્ડિગોને વધુ સ્ટાફ રાખવો પડ્યો હોત, જે ટાળવા કંપનીએ આ ‘ખેલ’ કર્યો.
- Mina Pandya
- Updated on: Dec 19, 2025
- 12:54 pm
IndiGo ને ભારે કિંમત ચૂકવવી પડશે ! એરલાઇન પર છવાયા સંકટના વાદળો, મૂડીઝ રિપોર્ટ મુજબ કંપની પ્રેશરમાં
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો પર સંકટના વાદળો છવાયેલા છે અને એમાંય હજુ સુધી સ્થિતી કાબૂમાં આવી નથી. સરકારે જાહેરાત કરી છે કે, તપાસ બાદ ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
- Ravi Prajapati
- Updated on: Dec 9, 2025
- 7:27 pm
ફૂડથી લઈને હોટેલ સુવિધા સુધી… ફ્લાઇટ રદ થાય કે મોડી પડે તો મુસાફરોને કેટલું રિફંડ આપવામાં આવે છે? શું તમને DGCA ના નિયમો ખબર છે?
જો ફ્લાઇટ રદ થાય અથવા કલાકો સુધી મોડી પડે છે, તો એરલાઇન્સે કઈ સર્વિસ પૂરી પાડવી? આને લઈને DGCA (Directorate General of Civil Aviation) દ્વારા કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Dec 9, 2025
- 4:44 pm
IndiGo Flight Crisis : ઈન્ડિગોએ BCCIનું ગણિત બગાડ્યું, મેચ પહેલા અમ્પાયર ગાયબ!
છેલ્લા એક સપ્તાહથી, ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા ખોરવાઈ છે, અનેક ફ્લાઈટ કેન્સલ થઈ છે. તો કેટલીક ફ્લાઈટ મોડી થઈ રહી છે. હવે ક્રિકેટ મેચ પર પણ ઈન્ડિગો એરલાઈન્સની અસર પડી છે.તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો,
- Nirupa Duva
- Updated on: Dec 9, 2025
- 2:48 pm
કાનુની સવાલ : જો તમારી ફ્લાઇટ મોડી પડે કે રદ થાય, તો શું તમને સંપૂર્ણ રિફંડ મળે ? તમારા અધિકાર જાણો
ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવાથી લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ટિકિટના ભાવમાં વધારો થયો છે, એરપોર્ટ પર ભીડ વધી ગઈ છે અને મુસાફરી બંધ થઈ ગઈ છે. DGCA ના નવા નિયમોને કારણે આ પરિસ્થિતિ વધુ વણસી છે. તો ચાલો તમારા શું અધિકાર છે તેના વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Dec 9, 2025
- 7:33 am
ઈન્ડિગોની ખોરવાઈ ગયેલ વિમાની સેવાને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
છેલ્લા એક સપ્તાહથી, ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા ખોરવાઈ જવા પામી છે. ઈન્ડિગોની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય શહેરોથી આવતી અને જતી ફ્લાઈટ અસર પામી હતી. ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાના કારણે એરપોર્ટ પર મુસાફરો અને એરલાઈન્સના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી, મુસાફરોનો હોબાળો મચવો જેવી ઘટના સામાન્ય બની ગઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 8, 2025
- 7:41 pm
ઈન્ડિગોના માલિક કોણ છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે ? જાણશો તો તમારી આંખો ખુલ્લી રહી જશે
ઇન્ડિગોના ઓપરેશનલ ઇમરજન્સી અને ફ્લાઇટ રદ થવાથી દેશભરના એરપોર્ટ પર અવ્યવસ્થા સર્જાઈ છે. એવામાં સવાલ એ છે કે, Indigo એરલાઇનના માલિક કોણ છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે?
- Ravi Prajapati
- Updated on: Dec 9, 2025
- 1:06 pm
Video: ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, કનેક્ટિંગ ફ્લાઈટ કેન્સલ થતા મુશ્કેલીમાં
મળતી માહિતી મુજબ આ પ્રવાસીઓ કુવૈતથી ઈન્ડિગોની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા હતા પણ હવે અમદાવાદથી આસામની કનેક્ટિંગ ફ્લાઈટ કેન્સલ થતા મુશ્કેલીમાં ફસાયા છે.
- Ronak Varma
- Updated on: Dec 8, 2025
- 1:17 pm
ઇન્ડિગોએ કર્યો દાવો, વિમાની સેવાનું 95 % નેટવર્ક પુનઃસ્થાપિત, મુસાફરોને મળશે રિફંડ
છેલ્લા છ દિવસ સુધી ફ્લાઇટ શિડ્યુલ ખોરવાઈ ગયા બાદ ઇન્ડિગોએ તેની નેટવર્ક કનેક્ટિવિટી 95% સુધી અપડેટ કરી દીધી હોવાનો દાવો કર્યો છે. ઈન્ડિગોના આ પગલાથી હવાઈ મુસાફરોને ઘણી રાહત થવાની અપેક્ષા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, ઈન્ડિગો એરલાઇનને રવિવાર સાંજ સુધીમાં રદ કરાયેલ ફ્લાઇટ્સ માટે પૂરેપુરુ ટિકિટ રિફંડ કરવા અને આગામી બે દિવસમાં ખોવાયેલા સામાન મુસાફરોને પહોંચાડવાનો નિર્દેશ પણ આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Dec 7, 2025
- 10:24 am
ચકલી ઉડે ફુરરર, પોપટ ઉડે ફુરરર, મેના ઉડે ફુરરર પણ Indigo ? સ્ટેન્ડ-અપ કોમેડિયનની પોસ્ટ થઈ વાયરલ, યુઝર્સ હસી હસીને લોટપોટ થયા
શનિવારે ઇન્ડિગો એરલાઇન્સે મુસાફરોને ઘણી અસુવિધા પહોંચાડી હતી. બસ આ આસુવિધાને લઈને સોશિયલ મીડિયા પર ઇન્ડિગો એરલાઇન્સ ગજબની ટ્રોલ થઈ રહી છે.
- Ravi Prajapati
- Updated on: Dec 6, 2025
- 5:24 pm
આફતમાં કમાણીનો અવસર શોઘતી એરલાઈન્સ સામે સરકાર કડક, ઈન્ડિગોને કારણે બેફામ ભાડાની વસૂલાત પર લાદી લગામ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, ઇન્ડિગો એરલાઈન્સની કટોકટી બાદ, અન્ય વિમાની સેવાઓએ વધારી દીધેલા વિમાની ભાડાને પહોંચી વળવા માટે, તાત્કાલિક અસરથી ભાડા મર્યાદા લાગુ કરી છે. મુસાફરોને વધુ પડતા ભાવની ટિકિટોથી બચાવવા માટે સરકારે હસ્તક્ષેપ કરીને આ પગલું લેવામાં લીધુ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવે વાસ્તવિક સમયમાં હવાઈ ભાડા પર નજર રાખશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારી એરલાઇન્સ સામે કાર્યવાહી કરશે.
- TV9 Gujarati
- Updated on: Dec 6, 2025
- 3:02 pm