AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Prajapati

Ravi Prajapati

Sub Editor - TV9 Gujarati

ravindra.prajapati@tv9.com

એલ. જે. યુનિવર્સિટીમાં મીડિયા કોમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, હાલમાં TV9 ગુજરાતી Digitalમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કાર્યરત. ડિજિટલ મીડિયામાં ખાસ કરીને સ્પોર્ટ્સ, મનોરંજન અને નેશનલ ન્યૂઝ મનપસંદ વિષય હોવાથી લખવામાં સારી પકડ.

Trending Video: શું ફ્રિજ વગર પણ દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રહી શકે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ ‘દેશી પદ્ધતિ’

Trending Video: શું ફ્રિજ વગર પણ દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રહી શકે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ ‘દેશી પદ્ધતિ’

દ્રાક્ષ સામાન્ય રીતે થોડા જ દિવસોમાં નરમ પડીને બગડવા લાગે છે પરંતુ સોશિયલ મીડિયા પર હાલમાં એક અનોખી અને સદીઓ જૂની દેશી ટેકનિક વાયરલ થઈ રહી છે. આમાં કોઈપણ આધુનિક ફ્રિજ કે કેમિકલ વગર માત્ર માટીના ખાસ કન્ટેનરમાં દ્રાક્ષને મહિનાઓ સુધી એકદમ તાજી, મીઠી અને સ્વાદિષ્ટ સાચવી રાખવામાં આવે છે.

Breaking News: ‘દુઆ’ પછી દીપિકા-રણવીરના ઘરે વધુ એક નાના મહેમાનનું આગમન, બોલિવૂડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છાઓ

Breaking News: ‘દુઆ’ પછી દીપિકા-રણવીરના ઘરે વધુ એક નાના મહેમાનનું આગમન, બોલિવૂડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છાઓ

બોલિવૂડની લોકપ્રિય જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ફરી એકવાર ખુશીઓ છવાઈ ગઈ છે. દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને જાણ કરી છે કે, તેમના ઘરે નાની દીકરીનો જન્મ થયો છે. સપ્ટેમ્બર 2024માં તેમની પહેલી દીકરી દુઆનો જન્મ થયો હતો અને હવે આ નાના મહેમાનના આવવાથી તેમના પરિવારમાં આનંદનો માહોલ છે.

રોજ ‘અનાનસ’ ખાવાથી કઈ બીમારીઓથી બચી શકાય? જાણો તેના સેવનની સાચી રીત અને ફાયદા

રોજ ‘અનાનસ’ ખાવાથી કઈ બીમારીઓથી બચી શકાય? જાણો તેના સેવનની સાચી રીત અને ફાયદા

અનાનસ માત્ર ખાવામાં જ ખાટ્ટો-મીઠો અને સ્વાદિષ્ટ નથી હોતો પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી છે. ડાયાબિટીસના દર્દીઓથી લઈને હૃદયના સ્વાસ્થ્ય સુધી... અનાનસમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. અનાનસ ખાવાથી પાચનતંત્ર, બ્લડ પ્રેશર અને રોગ પ્રતિકારક શક્તિમાં અદ્ભુત સુધારા થાય છે.

વારસાગત સોનું વેચીને પત્ની માટે ખરીદ્યો iPhone 18 Pro Max, જાણીતા બિઝનેસમેનની પોસ્ટે ઈન્ટરનેટ પર જગાવી નવી ચર્ચા

વારસાગત સોનું વેચીને પત્ની માટે ખરીદ્યો iPhone 18 Pro Max, જાણીતા બિઝનેસમેનની પોસ્ટે ઈન્ટરનેટ પર જગાવી નવી ચર્ચા

IPHONE18 PRO MAX લોન્ચ થતાં જ લોકોમાં તેને ખરીદવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. એવામાં એક યુવકે પોતાની પત્ની માટે આ નવો ફોન ખરીદવા પૂર્વજો તરફથી વારસામાં મળેલું સોનું વેચી દીધું. જાણીતા ઉદ્યોગપતિએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને હવે ઈન્ટરનેટ પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જલ્દી રોકેટ બની શકે છે આ સ્ટોક! ₹410 થી ઘટીને ₹329 થયો, શું આ ખરીદવાની ગોલ્ડન તક છે?

જલ્દી રોકેટ બની શકે છે આ સ્ટોક! ₹410 થી ઘટીને ₹329 થયો, શું આ ખરીદવાની ગોલ્ડન તક છે?

શું આ PSU શેરમાં આવેલું પ્રોફિટ બુકિંગ તમારા માટે કમાણી કરવાની એક મોટી તક બની શકે છે? દેશની સૌથી મોટી પાવર કંપની હોવાના કારણે વધતી વીજળીની માંગ અને 35.7 GW ના વિશાળ પ્રોજેક્ટ્સ આ કંપની માટે ભવિષ્યમાં મલ્ટિબેગર ગ્રોથના એંધાણ આપી રહ્યા છે. આ સિવાય, કંપનીનો ₹31 અબજ ડૉલરનો મોટો ગ્રીન એનર્જી પ્લાન અને ₹60 GW નો ટાર્ગેટ આ સ્ટોકને ખૂબ જ ખાસ બનાવે છે.

Breaking News: ગ્રીનલેન્ડ પર મળશે અમેરિકાને ‘કાયમી નિયંત્રણ’? રશિયા અને ચીનની ચિંતા વચ્ચે ટ્રમ્પનો માસ્ટરપ્લાન

Breaking News: ગ્રીનલેન્ડ પર મળશે અમેરિકાને ‘કાયમી નિયંત્રણ’? રશિયા અને ચીનની ચિંતા વચ્ચે ટ્રમ્પનો માસ્ટરપ્લાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે ગ્રીનલેન્ડમાં સૈન્ય હાજરી વધારવા અંગે સમજૂતી થઈ ગઈ છે. ટ્રમ્પ મહિનાઓથી ગ્રીનલેન્ડને અમેરિકાને સોંપવાની માંગ કરી રહ્યા હતા અને તેના માટે લશ્કરી બળ વાપરવાનો સંકેત પણ આપ્યો હતો. જો કે, આ નવી ડીલ પછી પણ ગ્રીનલેન્ડ ડેનમાર્ક પાસે જ રહેશે.

31 ઓક્ટોબરથી બદલાશે ગ્રહોની સ્થિતિ! 4 રાશિઓ માટે રચાશે ‘રાજયોગ’, મળશે ‘ઈચ્છિત ફળ’ અને જીવનમાં આવશે ‘મોટો બદલાવ’

31 ઓક્ટોબરથી બદલાશે ગ્રહોની સ્થિતિ! 4 રાશિઓ માટે રચાશે ‘રાજયોગ’, મળશે ‘ઈચ્છિત ફળ’ અને જીવનમાં આવશે ‘મોટો બદલાવ’

ઓક્ટોબર મહિનામાં દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 31 ઓક્ટોબરના બપોરે ગુરુનું ગોચર કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં થશે. મિત્ર રાશિ સિંહમાં ગુરુના ગોચરથી કેટલીક રાશિઓને જીવનમાં ખૂબ જ શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.

અક્ષય, અજય અને Golmaal ગેંગ આ દિવસે સિનેમાઘરોમાં આવશે, રિલીઝ ડેટ પરથી ઊંચકાયો પડદો

અક્ષય, અજય અને Golmaal ગેંગ આ દિવસે સિનેમાઘરોમાં આવશે, રિલીઝ ડેટ પરથી ઊંચકાયો પડદો

રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ કૉમેડી ફ્રેન્ચાઇઝી 'Golmaal 5' ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ વખતે અજય દેવગનની સાથે અક્ષય કુમારની ધમાકેદાર એન્ટ્રી અને જૂની સ્ટાર કાસ્ટની વાપસીએ ફેન્સનો ઉત્સાહ બમણો કરી દીધો છે. મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર જાહેર કરીને તેની રિલીઝ ડેટ પરથી પડદો ઊંચકી લીધો છે.

રાતોરાત ‘અમેરિકા’ શિફ્ટ થશે 31,000 કિલો સોનું…! આખરે કયો દેશ કરી રહ્યો છે આ મોટો ‘ખેલ’?

રાતોરાત ‘અમેરિકા’ શિફ્ટ થશે 31,000 કિલો સોનું…! આખરે કયો દેશ કરી રહ્યો છે આ મોટો ‘ખેલ’?

વર્ષોથી વિદેશમાં અટવાયેલા 31,000 કિલો સોનાના રિઝર્વને લઈને એક મોટી ડીલ થવાની અટકળો ચાલી રહી છે. આર્થિક તંગી અને મોંઘવારીનો સામનો કરી રહેલા દેશ માટે આ 4 અબજ ડોલરના સોનાને અન્ય સુરક્ષિત આંતરરાષ્ટ્રીય બેંકમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ છે. આ સોનાનો ઉપયોગ દેવાની ગેરંટી અને દેશના પુનઃનિર્માણ માટે થવાની શક્યતા છે.

UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ? દુકાનદાર પૈસા માગે તો ગભરાશો નહીં, આ રીતે કરો ‘ઓનલાઈન ફરિયાદ’

UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ? દુકાનદાર પૈસા માગે તો ગભરાશો નહીં, આ રીતે કરો ‘ઓનલાઈન ફરિયાદ’

આજના સમયમાં આપણે નાની-મોટી દરેક ખરીદી માટે UPI નો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું ક્યારેય કોઈ દુકાનદારે તમારી પાસે UPI પેમેન્ટ કરવા બદલ વધારાના પૈસા માગ્યા છે? 'MDR નિયમ' અને '2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન'ને લઈને ઘણીવાર દુકાનદારો ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવાની કોશિશ કરે છે. એવામાં સવાલ એ છે કે, શું દુકાનદાર કાયદાકીય રીતે તમારી પાસે આવા પૈસા માગી શકે?

Breaking News: શું Oscar જીતશે મરાઠી થ્રિલર ‘ગોંધલ’? ભારત તરફથી ઓસ્કાર 2027 ની ઓફિશિયલ રેસમાં થઈ એન્ટ્રી

Breaking News: શું Oscar જીતશે મરાઠી થ્રિલર ‘ગોંધલ’? ભારત તરફથી ઓસ્કાર 2027 ની ઓફિશિયલ રેસમાં થઈ એન્ટ્રી

મરાઠી સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ 'ગોંધલ' ને ઓસ્કાર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. સંતોષ ડાવખરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ અગાઉ પણ કેટલાય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી છે. 14 નવેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી આ સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મને IFFI માં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

શેરબજારમાં પાછી ફરશે ‘રોનક’! વર્ષ 2026ના અંત સુધીમાં 27,000 ને પાર જશે Nifty, આખરે કેવી રીતે પલટાશે બાજી?

શેરબજારમાં પાછી ફરશે ‘રોનક’! વર્ષ 2026ના અંત સુધીમાં 27,000 ને પાર જશે Nifty, આખરે કેવી રીતે પલટાશે બાજી?

વર્ષ 2026માં ભારતીય શેરબજારમાં સતત જોવા મળી રહેલા મોટા ઘટાડાથી શું તમારો પોર્ટફોલિયો પણ લાલ નિશાનમાં પહોંચી ગયો છે? નિફ્ટી અને સેન્સેક્સમાં આવેલી આ ભારે વેચવાલી વચ્ચે રિટેલ રોકાણકારો ચિંતિત છે. એવામાં માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, હવે સૌથી ખરાબ તબક્કો પૂરો થઈ ચૂક્યો છે. આ બધા વચ્ચે હવે સવાલ એ છે કે, શું આગામી ફેસ્ટિવ સીઝનમાં નિફ્ટી 27,000 ની નવી ઊંચાઈ સ્પર્શી શકે છે?

g clip-path="url(#clip0_868_265)">