Vadodara: પૂર પ્રભાવિત 25 ગામના લોકોનું કરાયુ સ્થળાંતર, 1400 થી વધુ લોકો માટે રહેવા અને ભોજનની કરાઈ વ્યવસ્થા- જુઓ Photos
Vadodara: સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના વિશાળ જથ્થાને કારણે નર્મદા નદીમાં આવેલા પૂરથી પ્રભાવિત વડોદરા જિલ્લાના 25 ગામોમાં રાઉન્ડ ધ ક્લોક રાહત અને બચાવ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. નર્મદા નદીમાં પાણી છોડાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવારથી કરાયેલી આગોતરી તૈયારીઓને પગલે જિલ્લામાં ઝીરો કેજ્યુઆલિટી મેનેજમેન્ટ થયુ છે.
Most Read Stories