AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : દેશનું સૌથી મોટું ગણપતિનું મંદિર પણ ગુજરાતમાં આવેલું છે, શનિ-રવિમાં 7 ગણેશજીના મંદિરોની મુલાકાત લો

ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધુમથી થઈ હતી. આ દરમિયાન ગણપતિના મંદિરોમાં ખુબ ભીડ જોવા મળી હતી. જો તમે રજાઓમાં ગુજરાતમાં આવેલા ગણપતિજીના જાણીતા પ્રસિદ્ધ મંદિરની મુલાકાત લઈ શકો છો.

| Updated on: Sep 25, 2024 | 5:46 PM
Share
ભગવાન ગણેશનું સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવનિયાક મંદિર છે. જે ગણેજીના સૌથી મોટા મંદિરમાં સામેલ છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં આવેલા ભગવાન ગણેશના સૌથી પ્રસિદ્ધ મંદિરો વિશે.

ભગવાન ગણેશનું સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવનિયાક મંદિર છે. જે ગણેજીના સૌથી મોટા મંદિરમાં સામેલ છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં આવેલા ભગવાન ગણેશના સૌથી પ્રસિદ્ધ મંદિરો વિશે.

1 / 8
સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ" ભગવાન ગણેશનું સિદ્ધિવિનાયક મંદિર ગુજરાતના મહેમદાવાદ શહેરમાં આવેલું છે. આ મંદિરમાં દુનિયાભરના ગણેશજીની મૂર્તિઓ આવેલી છે.આ ગણપતિ મંદિર દેશનું સૌથી મોટું મંદિર છે.

સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ" ભગવાન ગણેશનું સિદ્ધિવિનાયક મંદિર ગુજરાતના મહેમદાવાદ શહેરમાં આવેલું છે. આ મંદિરમાં દુનિયાભરના ગણેશજીની મૂર્તિઓ આવેલી છે.આ ગણપતિ મંદિર દેશનું સૌથી મોટું મંદિર છે.

2 / 8
ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે 20 કિલોમીટર અને અમદાવાદથી 62 કિલોમીટર તેમજ બગોદરાથી 14 કિલોમીટર અંતરે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે.

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે 20 કિલોમીટર અને અમદાવાદથી 62 કિલોમીટર તેમજ બગોદરાથી 14 કિલોમીટર અંતરે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે.

3 / 8
જૂનાગઢમાં આવેલું ઈગલ મંદિર પણ ખુબ જ ફેમસ છે. જૂનાગઢમાં આવેલા ગણેશના આ ઈગલ મંદિરની ખાસ વાત એ છે કે, આ મંદિરમાં એક પણ દાન પેટી રાખવામાં આવી નથી. આ મંદિરમાં દર્શનાથીઓની ખુબ ભીડ જોવા મળે છે.

જૂનાગઢમાં આવેલું ઈગલ મંદિર પણ ખુબ જ ફેમસ છે. જૂનાગઢમાં આવેલા ગણેશના આ ઈગલ મંદિરની ખાસ વાત એ છે કે, આ મંદિરમાં એક પણ દાન પેટી રાખવામાં આવી નથી. આ મંદિરમાં દર્શનાથીઓની ખુબ ભીડ જોવા મળે છે.

4 / 8
દૂધરાજ મંદિર વડોદરામાં આવેલું છે. આ મંદિરનો પણ એક મહિમા છે. ગણેશ ચતુર્થી પર આ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાથીઓ દર્શન માટે આવે છે.

દૂધરાજ મંદિર વડોદરામાં આવેલું છે. આ મંદિરનો પણ એક મહિમા છે. ગણેશ ચતુર્થી પર આ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાથીઓ દર્શન માટે આવે છે.

5 / 8
ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે.આ ગામમાં ગણપતિનું આશરે 1200 વર્ષ જુનું મંદિર આવેલું છે. અહિ મેળો ભરાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર 900 વર્ષ જુનું છે

ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે.આ ગામમાં ગણપતિનું આશરે 1200 વર્ષ જુનું મંદિર આવેલું છે. અહિ મેળો ભરાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર 900 વર્ષ જુનું છે

6 / 8
 રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 24 કિલોમીટર દૂર આવેલા ઢાંક ગામમાં ગણેશજીનું મંદિર આવેલું છે.  આ મંદિરની પણ તમે મુલાકાત લઈ શકો છો.

રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 24 કિલોમીટર દૂર આવેલા ઢાંક ગામમાં ગણેશજીનું મંદિર આવેલું છે. આ મંદિરની પણ તમે મુલાકાત લઈ શકો છો.

7 / 8
ગજાનન ગણપતિ મંદિર ભરૂચમાં આવેલું છે. આ મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તમે પણ ગુજરાતમાં આવેલા આ તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો. (all photo : gujarattourism)

ગજાનન ગણપતિ મંદિર ભરૂચમાં આવેલું છે. આ મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તમે પણ ગુજરાતમાં આવેલા આ તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો. (all photo : gujarattourism)

8 / 8
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">