Travel Tips : દેશનું સૌથી મોટું ગણપતિનું મંદિર પણ ગુજરાતમાં આવેલું છે, શનિ-રવિમાં 7 ગણેશજીના મંદિરોની મુલાકાત લો

ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધુમથી થઈ હતી. આ દરમિયાન ગણપતિના મંદિરોમાં ખુબ ભીડ જોવા મળી હતી. જો તમે રજાઓમાં ગુજરાતમાં આવેલા ગણપતિજીના જાણીતા પ્રસિદ્ધ મંદિરની મુલાકાત લઈ શકો છો.

| Updated on: Sep 25, 2024 | 5:46 PM
ભગવાન ગણેશનું સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવનિયાક મંદિર છે. જે ગણેજીના સૌથી મોટા મંદિરમાં સામેલ છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં આવેલા ભગવાન ગણેશના સૌથી પ્રસિદ્ધ મંદિરો વિશે.

ભગવાન ગણેશનું સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવનિયાક મંદિર છે. જે ગણેજીના સૌથી મોટા મંદિરમાં સામેલ છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં આવેલા ભગવાન ગણેશના સૌથી પ્રસિદ્ધ મંદિરો વિશે.

1 / 8
સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ" ભગવાન ગણેશનું સિદ્ધિવિનાયક મંદિર ગુજરાતના મહેમદાવાદ શહેરમાં આવેલું છે. આ મંદિરમાં દુનિયાભરના ગણેશજીની મૂર્તિઓ આવેલી છે.આ ગણપતિ મંદિર દેશનું સૌથી મોટું મંદિર છે.

સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ" ભગવાન ગણેશનું સિદ્ધિવિનાયક મંદિર ગુજરાતના મહેમદાવાદ શહેરમાં આવેલું છે. આ મંદિરમાં દુનિયાભરના ગણેશજીની મૂર્તિઓ આવેલી છે.આ ગણપતિ મંદિર દેશનું સૌથી મોટું મંદિર છે.

2 / 8
ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે 20 કિલોમીટર અને અમદાવાદથી 62 કિલોમીટર તેમજ બગોદરાથી 14 કિલોમીટર અંતરે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે.

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે 20 કિલોમીટર અને અમદાવાદથી 62 કિલોમીટર તેમજ બગોદરાથી 14 કિલોમીટર અંતરે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે.

3 / 8
જૂનાગઢમાં આવેલું ઈગલ મંદિર પણ ખુબ જ ફેમસ છે. જૂનાગઢમાં આવેલા ગણેશના આ ઈગલ મંદિરની ખાસ વાત એ છે કે, આ મંદિરમાં એક પણ દાન પેટી રાખવામાં આવી નથી. આ મંદિરમાં દર્શનાથીઓની ખુબ ભીડ જોવા મળે છે.

જૂનાગઢમાં આવેલું ઈગલ મંદિર પણ ખુબ જ ફેમસ છે. જૂનાગઢમાં આવેલા ગણેશના આ ઈગલ મંદિરની ખાસ વાત એ છે કે, આ મંદિરમાં એક પણ દાન પેટી રાખવામાં આવી નથી. આ મંદિરમાં દર્શનાથીઓની ખુબ ભીડ જોવા મળે છે.

4 / 8
દૂધરાજ મંદિર વડોદરામાં આવેલું છે. આ મંદિરનો પણ એક મહિમા છે. ગણેશ ચતુર્થી પર આ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાથીઓ દર્શન માટે આવે છે.

દૂધરાજ મંદિર વડોદરામાં આવેલું છે. આ મંદિરનો પણ એક મહિમા છે. ગણેશ ચતુર્થી પર આ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાથીઓ દર્શન માટે આવે છે.

5 / 8
ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે.આ ગામમાં ગણપતિનું આશરે 1200 વર્ષ જુનું મંદિર આવેલું છે. અહિ મેળો ભરાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર 900 વર્ષ જુનું છે

ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે.આ ગામમાં ગણપતિનું આશરે 1200 વર્ષ જુનું મંદિર આવેલું છે. અહિ મેળો ભરાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર 900 વર્ષ જુનું છે

6 / 8
 રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 24 કિલોમીટર દૂર આવેલા ઢાંક ગામમાં ગણેશજીનું મંદિર આવેલું છે.  આ મંદિરની પણ તમે મુલાકાત લઈ શકો છો.

રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 24 કિલોમીટર દૂર આવેલા ઢાંક ગામમાં ગણેશજીનું મંદિર આવેલું છે. આ મંદિરની પણ તમે મુલાકાત લઈ શકો છો.

7 / 8
ગજાનન ગણપતિ મંદિર ભરૂચમાં આવેલું છે. આ મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તમે પણ ગુજરાતમાં આવેલા આ તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો. (all photo : gujarattourism)

ગજાનન ગણપતિ મંદિર ભરૂચમાં આવેલું છે. આ મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તમે પણ ગુજરાતમાં આવેલા આ તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો. (all photo : gujarattourism)

8 / 8
Follow Us:
એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર
એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર
નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ
નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ
મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા
વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા
નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવા મામલે ત્રણની ધરપકડ
ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવા મામલે ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">