ગણેશ ઉત્સવ

ગણેશ ઉત્સવ

ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી. આવી સ્થિતિમાં લોકોમાં એકતા અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાના હેતુથી તિલક ગણેશ ઉત્સવના નામે ગણેશ ઉત્સવ ઉજવતા હતા. આ પછી આ ઉત્સવ પરંપરા બની ગઇ અને હવે સમગ્ર દેશમાં દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવ શરૂ થાય અને 10 દિવસ સુધી લોકો હોશે હોશે ઉજવણી કરે અને દશમાં દિવસે બાપ્પાની મૂર્તિનુ વિસર્જન કરીને વિદાય આપે છે.

Read More

Ganesh Visarjan 2024 : આવતીકાલે આ શુભ સમયે બાપ્પાને આપો વિદાય, જાણો ગણેશ વિસર્જનના સાચા નિયમો

Ganesh Visarjan 2024: ગણેશ વિસર્જન એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે જે ગણેશ ચતુર્થીના 10 દિવસની ઉજવણી પછી અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. આ દિવસે, ભક્તો ભગવાન ગણેશની મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરીને વિદાય આપે છે.

Jamnagar News : ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડુ, જુઓ Video

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જય અંબે મિત્ર મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભગવાન ગણેશજીને પ્રિય મોદક 15,500થી વધુ લાડુનો પ્રસાદ બનાવીને ભોગ સ્વરૂપે ધરાવવામાં આવ્યા છે.

વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસનો એકશન પ્લાન તૈયાર ! SRP, RAF, CRPને તૈનાત કરાશે, જુઓ Video

સુરતના સૈયદપુરમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની ત્યારબાદ આવી ઘટના રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ન બને તે માટે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યા છે.

Gandhinagar : દહેગામના વાસણા સોગઠીમાંથી એક સાથે ઉઠી 8 લોકોની નનામી, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જુઓ Video

ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી મેશ્વો નદીમાં નાહવા પડેલા 10 યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મોત થયા હતા. જ્યારે 2 લોકોના જીવ બચી ગયા હતા. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં એક સાથે 8 લોકોની અંતિમ યાત્ર નીકળી છે.

લાલબાગ ચા રાજાના પંડાલમાં ‘કુમકુમ ભાગ્ય’ની અભિનેત્રી સાથે થઈ ઝપાઝપી, ચોકાવનારો Video આવ્યો સામે

કુમકુમ ભાગ્ય અભિનેત્રી સિમરન બુધરુપ તાજેતરમાં મુંબઈમાં લાલબાગ ચ રાજાના દરબારમાં ગઈ હતી, જ્યાં તેની સાથે બાઉન્સર દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પંડાલના કેટલાક કર્મચારીઓ સિમરનને ધક્કો મારતા જોવા મળે છે.

Surat Video : ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા, 13 વર્ષીય એક સગીરે અન્ય કિશોરને શીખવાડ્યુ હતુ કે પોલીસને કેવા જવાબ આપવા

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. જ્યારે પથ્થરમારાની સમગ્ર ઘટના અંગે ઝીણવટ પૂર્વક તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યો હતો. ઝડપાયેલા સગીરોમાંથી 13 વર્ષીય એક સગીર ખૂબ જ શાતિર છે.

જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં કરાયા દાખલ-Video

મળતી માહિતી મુજબ ગણશ વિસર્જન બાદ પંડાલમા સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન તમામ લોકો એ બટાટાનું શાક અને ભાત ખાધો હતો. જે બાદ અચાનક તમામ લોકોની તબીય બગડી હતી

તહેવારોની સિઝનમાં વધુ પડતું ખાવાનું ટાળવા માટે આ ટિપ્સને ફોલો કરો

તહેવારોની સિઝનમાં દરેક ઘરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તે સ્વાદિષ્ટ વાનગીઓ અને મીઠાઈઓ ખાધા વગર રહી શકતા નથી, તેઓ સ્વાદ ખાતર ખૂબ જ ખાય છે. આવી સ્થિતિમાં તમે વધારે પડતા ખાવાથી બચવા માટે આ ટિપ્સ અપનાવી શકો છો.

પોરબંદરમાં સમુદ્રમાં ગણેશ વિસર્જન કરવા પર નગરપાલિકાએ પ્રતિંબંધ ફરમાવતા ભાવિકો લાલઘુમ- Video

પોરબંદરમાં સમુદ્રમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવતા ભાવિકો અને તંત્ર સામસામે આવી ગયા છે. તંત્ર સામે પ્રદૂષણ અંગેના બેવડા ધોરણનો ભાવિકોએ આક્ષેપ કર્યો છે. ભાવિકોનો આરોપ છે કે દરિયામાં જેતપુર ડાઈંગનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. ત્યારે પ્રદૂષણ કેમ યાદ આવતુ નથી.

Ganesh Chaturthi Songs : ફિલ્મોમાં પણ ગણેશજીના ગીતોએ ધૂમ મચાવી છે, આજે પણ વિસર્જન સમયે વાગે છે આ ગીતો

Ganesh Chaturthi Songs : ગણેશ ચતુર્થી એ સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવતો તહેવાર છે. દસ દિવસ સુધી ચાલનારા આ તહેવારને લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે, જે અવરોધો દૂર કરનાર માનવામાં આવે છે. ગણેશજી સુખ અને સમૃદ્ધિના દેવતા છે.

CJI DY ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણેશ ઉત્સવમાં લીધો ભાગ

PM Modi attended Ganesh Aarti : વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન ગણેશની આરતી પણ કરી હતી.

Kutch News : નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો, 3 સગીર સહિત 7 લોકોની અટકાયત, જુઓ Video

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ કચ્છના નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારો કરી ગણપતિની મૂર્તિં ખંડિત કરવામાં આવી છે.

Surat Stone Pelting Accused: પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર, જુઓ Video

સુરતમાં રવિવારે રાત્રે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરનાર 27 ઈસમોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુરત કોર્ટે 23 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. અન્ય ઇસમોની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Ganesh Utsav : ગણેશ ઉત્સવના ત્રીજા દિવસે બાપ્પાને ધરાવો રબડીનો પ્રસાદ, જાણો તેને બનાવવાની રીત

Rabri Recipe in Gujarati : ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. તેમજ 10 દિવસ સુધી પૂજા-પાઠ અને આરતી કરવામાં આવે છે અને બાપ્પાને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. બાપ્પાને ચઢાવવા માટે તમે ઘરે રબડી પણ બનાવી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની રીત.

Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના બની, ભક્તોમાં ભારે રોષ, જુઓ Video

ગણપતિ ઉત્સવમાં ભક્તોની લાગણી દુભાવવાનો પ્રયાસ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ સુરતમાં ગણેશ મહોત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. ત્યાં બીજી તરફ વડોદરામાં પણ અલગ અલગ વિસ્તારમાં ગણેશ મૂર્તિ ખંડિત કરવામાં આવી હોવાની ઘટના બની છે. જેને લઇને ભક્તોમાં રોષ ફેલાયો છે.

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">