ગણેશ ઉત્સવ
ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી. આવી સ્થિતિમાં લોકોમાં એકતા અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાના હેતુથી તિલક ગણેશ ઉત્સવના નામે ગણેશ ઉત્સવ ઉજવતા હતા. આ પછી આ ઉત્સવ પરંપરા બની ગઇ અને હવે સમગ્ર દેશમાં દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવ શરૂ થાય અને 10 દિવસ સુધી લોકો હોશે હોશે ઉજવણી કરે અને દશમાં દિવસે બાપ્પાની મૂર્તિનુ વિસર્જન કરીને વિદાય આપે છે.
Read Moreગણેશ ચતુર્થી પર વિદ્યાર્થીઓ કરે આ 3 મંત્રના જાપ, શિક્ષણ ક્ષેત્રે મેળવી શકે મોટી સફળતા !
ગણેશ ચતુર્થીનો પાવન પર્વ 14 સપ્ટેમ્બર 2026ના રોજ છે. આ દિવસે જ્ઞાન અને વિદ્યાના દેવતા ભગવાન ગણેશની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ કેટલાક મંત્રોનો જાપ કરે તો શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવવામાં મદદ મળી શકે છે.
- Dhruval Shah
- Updated on: Sep 13, 2026
- 2:03 pm
માછીમારોની એ માનતા, રોજગારીનું સંકટ… જાણો કેવી રીતે લાલબાગ ચા રાજાની થઈ હતી શરૂઆત
લાલબાગ ચા રાજાની ભવ્ય પહેલી ઝલક સામે આવી ગઈ છે, જે ગણેશ ભક્તોનો ઉત્સાહ વધારશે. મુંબઈના આ પ્રસિદ્ધ ગણપતિને 'નવસાલા પાવણારા ગણપતિ' એટલે કે મનોકામના પૂર્ણ કરનારા દેવ તરીકે ઓળખવામાં આવે છે.
- Sagar Solanki
- Updated on: Sep 13, 2026
- 12:49 pm
Maharashtra Breaking News : ગણપતિ બાપ્પાના આગમન પહેલાં જ મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી, હાઈવે પર પાણી ભરાતાં ટ્રાફિક જામ !
મહારાષ્ટ્ર રાજ્યમાં ગણપતિ ઉત્સવના પહેલા બે દિવસ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. મુંબઈ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાયું છે. તેથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Dhruval Shah
- Updated on: Sep 13, 2026
- 10:03 am
Ganeshotsav 2026 : 66 કિલો સોનું અને 366 કિલો ચાંદી, મુંબઈના ગણપતિનો 703 કરોડનો વીમો
Ganeshotsav 2026: 72મા ગણેશોત્સવ પહેલા, મુંબઈના કિંગ્સ સર્કલ ખાતે GSB સેવા મંડળે 66 કિલોથી વધુ સોનું, 335 કિલો ચાંદી અને કિંમતી પથ્થરોથી શણગારેલી મહાગણપતિની ભવ્ય મૂર્તિનું અનાવરણ કર્યું છે.
- Nirupa Duva
- Updated on: Sep 13, 2026
- 8:44 am
Ganesh Chaturthi 2026: ભગવાન ગણેશના સ્વાગત પહેલા ઘરે લાવો આ શુભ વસ્તુઓ, આખું વર્ષ રહેશે સુખ-સમૃદ્ધિ!
ગણેશ ચતુર્થી 2026 (14 સપ્ટેમ્બર) પહેલાં કેટલીક શુભ વસ્તુઓ ઘરે લાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. સોના-ચાંદી, ગણેશજીની મૂર્તિ, હળદર-સોપારી, લક્ષ્મી-ગણેશ, દુર્વા અને અન્ય પૂજા સામગ્રી ખરીદવી શુભ મનાય છે.
- Sagar Solanki
- Updated on: Sep 13, 2026
- 6:32 am
14 સપ્ટેમ્બરે ‘ગણેશ ચતુર્થી’ પર શેરબજાર ખુલશે કે બંધ રહેશે? કયા સેગમેન્ટમાં મળશે ટ્રેડિંગની તક?
શું સોમવારે 14 સપ્ટેમ્બર 2026 ના રોજ ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભારતીય બજારો બંધ રહેશે? જો તમે પણ ગણેશ ચતુર્થીના દિવસે ટ્રેડિંગ કે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો બજારના આ ખાસ શિડ્યુલ વિશે જાણી લેવું ખૂબ જ જરૂરી છે.
- Ravi Prajapati
- Updated on: Sep 12, 2026
- 6:47 pm
શુભ કાર્યમાં સૌથી પહેલા કેમ થાય છે ગણેશ પૂજન? જાણો તેની પાછળની પૌરાણિક કથા !
હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા માનવામાં આવે છે. તેથી લગ્ન, ગૃહપ્રવેશ, નવા વેપારની શરૂઆત કે કોઈપણ પૂજા જેવા શુભ પ્રસંગોમાં સૌથી પહેલા ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Sep 12, 2026
- 10:41 am
Ganesh Chaturthi 2026: ઓફિસમાં લાવી રહ્યા છો ગણપતિ બાપ્પાની મૂર્તિ? ખરીદતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલો
ગણેશ ચતુર્થી નિમિત્તે ઓફિસમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરતી વખતે મૂર્તિની સૂંઢની દિશા, રંગ, મુદ્રા અને સ્થાપના સમયનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ખોટી મૂર્તિની પસંદગીથી બચવા અને સુખ-સમૃદ્ધિ જાળવવા માટે આ મહત્વપૂર્ણ નિયમો જાણો.
- Sachin Agrawal
- Updated on: Sep 12, 2026
- 6:25 am
ગણેશજીને કયા ફળ સૌથી પ્રિય? જવાબ તેમના મંત્રમાં જ છુપાયેલો છે
મોદકને ગણેશજીનો પ્રિય ભોગ માનવામાં આવે છે, પરંતુ તેમના એક જાણીતા મંત્રમાં બે ખાસ ફળોનો ઉલ્લેખ મળે છે. આખરે આ ફળોનું ગણેશજી સાથે શું છે કનેક્શન અને શા માટે તેનો મંત્રમાં સમાવેશ થયો છે? જાણો તેની પાછળનું રસપ્રદ રહસ્ય.
- RajSingh Sisodiya
- Updated on: Sep 12, 2026
- 3:49 pm
Breaking News : અમદાવાદમાં નિયમ કરતા વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
જાહેરમાર્ગ પર મંજૂરી કરતાં વધુ ઊંચાઈની મૂર્તિ અને સ્થાપના કરવામાં આવી હોવાના કારણે જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસ પરમિટમાં 8.5 ફૂટની મૂર્તિની મંજૂરી છતાં સ્થળ પર 11 ફૂટની મૂર્તિ મળી, ટ્રોલી અને અન્ય સ્કલ્પચર સહિત કુલ ઊંચાઈ 22.5 ફૂટની ઊંચાઈ થઈ હતી.
- Bipin Prajapati
- Updated on: Sep 11, 2026
- 3:53 pm
Breaking News : ગણપતિ બાપ્પાની ભક્તિમાં બેદરકારીને NO ENTRY! અમદાવાદમાં પંડાલો માટે કડક નિયમો જાહેર
પંડાલના કદ પ્રમાણે ફાયર સેફ્ટીના સાધનોની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. 25 ચો.મી. સુધીના પંડાલમાં 2 ફાયર એક્સ્ટિંગ્વિશર, પાણીનું 1 બેરલ અથવા ડોલ અને 2 ફાયર બકેટ રાખવા પડશે. 25થી 50 ચો.મી.માં 4 એક્સ્ટિંગ્વિશર, 1 પાણીની ડોલ અને 2 ફાયર બકેટ જરૂરી રહેશે.
- Devankashi rana
- Updated on: Sep 11, 2026
- 11:54 am
Ganesh Chaturthi 2026 : ભારતમાં જ નહી પરંતુ આ દેશમાં પણ ગણેશ ચતુર્થીની થાય છે ઉજવણી, જુઓ ફોટો
Ganesh Chaturthi 2026 : ગણેશ ચતુર્થીના તકે લોકો ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરે છે અને વિધિ વિધાનથી પુજા-પાઠ કરે છે. પરંતુ આ પર્વ માત્ર ભારતમાં જ નહી પરંતુ દુનિયાના અનેક દેશોમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.
- Nirupa Duva
- Updated on: Sep 11, 2026
- 11:29 am
Trending Video : જેલની ચાર દીવાલોમાંથી નીકળી અદભુત કળા, કેદીઓએ બનાવી ગણેશજીની મૂર્તિઓ
કેદીઓ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન ગણેશજીની મૂર્તિઓનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયોમાં કેદીઓ દ્વારા સુંદર રીતે તૈયાર કરવામાં આવેલી ભગવાન ગણેશજીની મૂર્તિઓ જોવા મળી રહી છે.
- Dhruval Shah
- Updated on: Sep 10, 2026
- 12:48 pm
Ganesh Chaturthi 2026: ઘર માટે ગણેશજીની મૂર્તિ ખરીદતા સમયે ન કરતા આ ભુલ, જાણો કઈ બાબતો ધ્યાનમાં રાખવી
ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બરે ઉજવાશે. પરંપરા મુજબ ભક્તો ઘરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી પૂજા-અર્ચના કરે છે અને ત્યારબાદ વિસર્જન કરવામાં આવે છે.
- Tanvi Soni
- Updated on: Sep 10, 2026
- 8:14 am
શું તમને પણ ગણેશ ઉત્સવમાં દેખાય છે આ 5 સપના ? વિઘ્નહર્તા આપી રહ્યા છે ‘ખાસ આશીર્વાદ’, દૂર થશે ‘તમામ કષ્ટ’ અને ‘વિઘ્નો’
ગણેશોત્સવના આ 10 પવિત્ર દિવસો દરમિયાન જો તમને કોઈ વિશેષ સ્વપ્ન આવે છે, તો તેને સામાન્ય ગણીને અણગણ્યું ન કરતા. સ્વપ્નશાસ્ત્ર અનુસાર, ગણેશોત્સવ વચ્ચે આવતા કેટલાક ખાસ સ્વપ્નો બપ્પાની અપરંપાર કૃપા અને ભાગ્યોદયનો મોટો સંકેત હોય છે. આ પવિત્ર દિવસોમાં દેખાતા ચોક્કસ સ્વપ્નો તમારા જીવનમાંથી આર્થિક મુશ્કેલી, શારીરિક કષ્ટ અને તમામ વિઘ્નો દૂર થવાનો ઈશારો કરે છે.
- Ravi Prajapati
- Updated on: Sep 9, 2026
- 5:07 pm