AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણેશ ઉત્સવ

ગણેશ ઉત્સવ

ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી. આવી સ્થિતિમાં લોકોમાં એકતા અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાના હેતુથી તિલક ગણેશ ઉત્સવના નામે ગણેશ ઉત્સવ ઉજવતા હતા. આ પછી આ ઉત્સવ પરંપરા બની ગઇ અને હવે સમગ્ર દેશમાં દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવ શરૂ થાય અને 10 દિવસ સુધી લોકો હોશે હોશે ઉજવણી કરે અને દશમાં દિવસે બાપ્પાની મૂર્તિનુ વિસર્જન કરીને વિદાય આપે છે.

Read More

Ganesh Chaturthi 2026 : ઘરે જ બનાવો માટીના Eco-Friendly ગણેશજી, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ સરળ DIY રીત- જુઓ Video

ગણેશ ચતુર્થી 2026 પર બજારમાંથી લાવવાને બદલે ઘરમાં જ ચીકણી માટી અને સાદા વાસણોની મદદથી સુંદર ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવો. પર્યાવરણને અનુકૂળ આ DIY રીતથી પરિવાર સાથે મળીને સરળતાથી બાપ્પાની મૂર્તિ તૈયાર કરી શકાય છે.

Maharashtra Breaking News : મુંબઈના ભૂલેશ્વરમાં મોટો અકસ્માત; 22 ફૂટની ગણપતિ પ્રતિમા ધરાશાયી, 2નાં મોત 5 ઘાયલ ! Video

મુંબઈના ભૂલેશ્વરમાં ગણપતિની 22 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત શનિવાર 22 ઓગસ્ટ રાત્રે લગભગ 9:51 વાગ્યે બલરામ મર્ચન્ટ રોડ, કબુતરખાના, જય અંબે ચોક, ભુલેશ્વર ખાતે થયો.

Breaking News : રિકન્સ્ટ્રકશનના નામે આરોપીઓનુ સરઘસ કાઢવા બદલ વડોદરા પોલીસ પાસે હાઈકોર્ટે માગ્યો જવાબ, જુઓ Video

વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવ 2025 શરૂ થાય તે પહેલા જ શહેરની શાંતિ ડહોળવાનો એક પ્રયાસ બન્યો હતો. મોડી રાત્રે પસાર થઈ રહેલી ગણેશજીની પ્રતિમા પર અજાણ્યા શખ્સોએ ઇંડા ફેંકી માર્યા હતા. આ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

લાલબાગચા રાજા વિસર્જન માટે 20 કલાકમાં માત્ર 8 કિમીનું અંતર કેમ કાપે છે ?

મુંબઈના સૌથી વધુ ખ્યાતિ ધરાવતા સાર્વજનિક ગણપતિ, લાલબાગચા રાજાને તેમના મંડપથી ગિરગાંવ ચોપાટી સુધીની યાત્રા પૂર્ણ કરવામાં 20 કલાક લાગે છે. જોકે આ અંતર ફક્ત આઠ કિલોમીટરનું જ છે. 8 કિલોમીટરનું અંતર કાપતા 20 કલાક લાગવા પાછળ કેટલીક પરંપરાઓ પણ છે.

જામનગર: જય અંબે મિત્ર મંડળનો લાડુ મહોત્સવ, ગણેશજી માટે બનાવવામાં આવ્યા 15,551 લાડુ- Video

જામનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા 21મા વર્ષે પણ ગણેશજીને 15,551 લાડુ અર્પણ કરીને અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી. આ મહોત્સવમાં 300 થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ લાડુ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી, પણ સમાજિક સંવાદનો પણ એક ઉત્તમ માધ્યમ છે. આ પરંપરા દ્વારા ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનું જતન થાય છે.

‘લાલબાગચા રાજા’ના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, પત્નીને પ્રેમથી લગાવ્યું તિલક, જુઓ-Video

લાલબાગચા રાજાને ઇચ્છાઓ પૂર્ણ કરનારા બાપ્પા તરીકે ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે દેશભરના સેલિબ્રિટી અને લોકો લાલબાગચા રાજાના આશીર્વાદ લેવા આવે છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ બુધવારે લાલબાગચા રાજાના દર્શન પણ કર્યા.

18મો ગણેશોત્સવ : થાઈલેન્ડમાં ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો અદભૂત સંગમ ! ભક્તો ભક્તિમાં રંગાયા – જુઓ Video

થાઈલેન્ડમાં 18મો ગણેશોત્સવ ઉજવાયો, જેમાં ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો અદભૂત સંગમ દેખાયો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

સલમાન ખાનની માફક આ મુસ્લિમ સેલિબ્રિટિ પણ ગણપતિ બાપ્પાની કરે છે ભક્તિભાવથી પૂજા, જુઓ ફોટા

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સલમાન ખાન દર વર્ષે ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશની ઘરે સ્થાપના કરીને પૂજા અર્ચના કરે છે. પરંતુ માત્ર સલમાન ખાન જ નહીં અન્ય મુસ્લિમ સેલિબ્રિટિ પણ ભગવાન ગણેશની આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે.

રાજસ્થાનના રણથંભોરનું 700 વર્ષ જૂનું મંદિર, જ્યાં ગણેશજીની તેમના સમગ્ર પરિવાર સાથે કરવામાં આવે છે પૂજા

ગણેશ ઉત્સવનો તહેવાર શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે. 700 વર્ષ જૂનું રણથંભોરનું ત્રિનેત્ર ગણેશ મંદિર તેની અનોખી માન્યતાઓ અને પૌરાણિક મહત્વ માટે વિશેષ ઓળખ ધરાવે છે.

Vadodara : ગણેશ વિસર્જન માટે 10 આર્ટિફિશિયલ પોન્ડ કરાયા તૈયાર, 8 ડ્રોન થકી સંવેદનશીલ વિસ્તારોમાં રખાશે નજર, જુઓ Video

વડોદરામાં આજથી લઈ 7 સપ્ટેમ્બર સુધી ગણેશ પ્રતિમાઓના વિસર્જનને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો વિવિધ ગણેશ પંડાલના સંચાલકો સાથે પહેલાં જ બેઠક કરીને તેમને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. વિસર્જનને ધ્યાને લઈ ટ્રાફિક ડાયવર્ઝન માટેના પણ જરૂરી પગલાં લેવાયા છે.

ક્યાંક ફાયર બ્રિગેડ, ક્યાંક દેશસેવા કરતા સૈનિક તો ક્યાંક પુષ્પાના રૂપમાં છવાયો વિઘ્નહર્તાનો જાદુ, કરો વિવિધ રંગમાં રંગાયેલા દાદાના દર્શન- Photos

દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં પણ ગણેશ ઉત્સવનું અનોખું મહત્વ રહેલું છે. શહેરમાં અનેક જગ્યાએ ગણપતિજી ની સ્થાપના કરીને સાર્વજનિક ગણેશ ઉત્સવ પુરા ભક્તિ ભાવથી કરવામાં આવે છે.

Ganesh festival Look : ચહલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ RJ મહવશ ગણેશ ઉત્સવ પર દેખાઈ ટ્રેડિશનલ લુકમાં, જુઓ Photos

27 ઓગસ્ટથી ગણેશ ઉત્સવ શરૂ થઈ ગયો છે. સેલિબ્રિટીઓ પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ગણેશ ઉત્સવ પર અભિનેત્રીઓના લુક પણ વાયરલ થાય છે. તે જ સમયે, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ RJ મહવશે ગણેશ ઉત્સવ પર પોતાનો પરંપરાગત લુક શેર કર્યો છે.

Gujarat Navratri Weather : ગુજરાતમાં ગણેશ ઉત્સવ વચ્ચે શરૂ થઈ ગરબાની તૈયારી, અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી

ગુજરાતમાં પોતાની ચેતવણીઓ અને ચેતવણીઓ માટે પ્રખ્યાત અંબાલાલ પટેલ 'બાબા વેંગા' કરતા ઓછા નથી. એક સમયે કૃષિ વિભાગમાં કામ કરતા અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગેની પોતાની આગાહી શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે વરસાદ ક્યારે જશે.

Surat Richest Ganpati : સુરતના ‘સૌથી અમીર ગણપતિ’, ભવ્ય શણગાર અને લાખો રૂપિયાના આભૂષણોથી છે શોભિત, જુઓ 

સુરતમાં સ્થાપિત આ ગણેશજીને "ગુજરાતના સૌથી ધનિક ગણેશ" તરીકે ઓળખવામાં આવે છે. તેમના પર 25 કિલોથી વધુ સોના-ચાંદીના આભૂષણો શોભે છે

‘બાપ્પા’એ તો આખું પાકિસ્તાન ગજાવ્યું, કરાચીના યુવકો નાચ્યા અને ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો – જુઓ Video

ભારતમાં ગણેશ ચતુર્થી (ગણેશ ચતુર્થી 2025) નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ એવું કહીએ કે, પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ગણેશોત્સવ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો તો?

સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">