AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweet potato Benefits and Side Effects: કેન્સરના કોષોને વધતા અટકાવે છે શક્કરિયા, જાણો શક્કરિયા ખાવાના ફાયદા અને નુકશાન

શક્કરિયા ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. શક્કરિયા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શક્કરિયા શિયાળાની ઋતુમાં બજારમાં વધુ મળે છે. શિયાળાની ઋતુમાં શક્કરિયાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે. શક્કરિયામાં ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, થાઈમીન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી, વિટામિન ડી જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 8:00 AM
Share
શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી જો તમે શક્કરિયાનું સેવન કરો છો તો તે પાચનક્રિયાને સુધારે છે અને પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર કરે છે.

શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી જો તમે શક્કરિયાનું સેવન કરો છો તો તે પાચનક્રિયાને સુધારે છે અને પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર કરે છે.

1 / 12
જો તમે તમારા આહારમાં શક્કરિયાનો સમાવેશ કરો છો તો તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઓછું થાય છે. કારણ કે તેમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે, જે કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદ કરે છે.

જો તમે તમારા આહારમાં શક્કરિયાનો સમાવેશ કરો છો તો તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઓછું થાય છે. કારણ કે તેમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે, જે કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદ કરે છે.

2 / 12
શક્કરીયાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કારણ કે શક્કરિયામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમને વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

શક્કરીયાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કારણ કે શક્કરિયામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમને વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

3 / 12
શક્કરિયામાં પોટેશિયમની સાથે એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણો હોય છે. તેથી શક્કરિયાનું સેવન હૃદય માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

શક્કરિયામાં પોટેશિયમની સાથે એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણો હોય છે. તેથી શક્કરિયાનું સેવન હૃદય માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

4 / 12
શક્કરિયામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-આર્થરાઇટિસ ગુણ જોવા મળે છે. તેથી, જો તમને આર્થરાઈટિસ હોય ત્યારે શક્કરિયાનું સેવન કરો, તો તે આર્થરાઈટિસને કારણે થતા દુખાવો અને સોજામાં રાહત આપે છે.

શક્કરિયામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-આર્થરાઇટિસ ગુણ જોવા મળે છે. તેથી, જો તમને આર્થરાઈટિસ હોય ત્યારે શક્કરિયાનું સેવન કરો, તો તે આર્થરાઈટિસને કારણે થતા દુખાવો અને સોજામાં રાહત આપે છે.

5 / 12
કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડી જાય છે, પરંતુ જો તમે શિયાળામાં શક્કરિયાનું સેવન કરો છો તો તે હાડકાંને મજબૂત બનાવે છે. કારણ કે શક્કરીયામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.

કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડી જાય છે, પરંતુ જો તમે શિયાળામાં શક્કરિયાનું સેવન કરો છો તો તે હાડકાંને મજબૂત બનાવે છે. કારણ કે શક્કરીયામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.

6 / 12
શક્કરિયામાં વજન વધારા વિરોધી ગુણો જોવા મળે છે, તેથી જો તમે તમારા આહારમાં શક્કરીયાનો સમાવેશ કરો છો, તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

શક્કરિયામાં વજન વધારા વિરોધી ગુણો જોવા મળે છે, તેથી જો તમે તમારા આહારમાં શક્કરીયાનો સમાવેશ કરો છો, તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

7 / 12
શક્કરિયામાં વિટામિન એ જોવા મળે છે, તેથી તેનું સેવન કરવાથી આંખ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને આંખોની રોશની પણ સારી થાય છે.

શક્કરિયામાં વિટામિન એ જોવા મળે છે, તેથી તેનું સેવન કરવાથી આંખ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને આંખોની રોશની પણ સારી થાય છે.

8 / 12
શક્કરીયાનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો અને સોજો આવી શકે છે.

શક્કરીયાનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો અને સોજો આવી શકે છે.

9 / 12
કેટલાક લોકોને શક્કરિયાથી એલર્જી હોય છે, આવી સ્થિતિમાં તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

કેટલાક લોકોને શક્કરિયાથી એલર્જી હોય છે, આવી સ્થિતિમાં તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

10 / 12
જો કોઈને કિડની સ્ટોનની સમસ્યા હોય તો તેણે શક્કરિયાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

જો કોઈને કિડની સ્ટોનની સમસ્યા હોય તો તેણે શક્કરિયાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

11 / 12
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

12 / 12
g clip-path="url(#clip0_868_265)">