AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yes Bankના શેરમાં સતત ચોથા દિવસે થયો ઘટાડો, 52 સપ્તાહની ઊંચી સપાટીથી 22 ટકા નીચે આવ્યા ભાવ

યસ બેંકના શેરના ભાવ 9 ફેબ્રુઆરી, 2024ના રોજ 32.85 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તે ભાવથી અત્યાર સુધીના 8 ટ્રેડિંગ સેશનમાં યસ બેંકના શેરમાં અંદાજે 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભાવમાં ઘટાડો થયો હોવા છતાં યસ બેંકના શેર છેલ્લા 3 મહિનામાં લગભગ 30 ટકા ઉપર છે.

| Updated on: Feb 21, 2024 | 5:27 PM
Share
આજે 21 ફેબ્રુઆરીના રોજ બુધવારે યસ બેન્કના શેરના ભાવમાં અંદાજે 4 ટકાનો ઘટાડો થયો હતો. શેર છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી ઘટી રહ્યા છે. યસ બેન્કના શેર 3.95 ટકાના ઘટાડા સાથે 25.55 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. આજે યસ બેન્કના લગભગ 40 કરોડ ઈક્વિટી શેરનું ટ્રેડિંગ થયું હતું, જ્યારે તેનું એક અઠવાડિયાનું એવરેજ વોલ્યુમ 43 કરોડ હતું.

આજે 21 ફેબ્રુઆરીના રોજ બુધવારે યસ બેન્કના શેરના ભાવમાં અંદાજે 4 ટકાનો ઘટાડો થયો હતો. શેર છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી ઘટી રહ્યા છે. યસ બેન્કના શેર 3.95 ટકાના ઘટાડા સાથે 25.55 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. આજે યસ બેન્કના લગભગ 40 કરોડ ઈક્વિટી શેરનું ટ્રેડિંગ થયું હતું, જ્યારે તેનું એક અઠવાડિયાનું એવરેજ વોલ્યુમ 43 કરોડ હતું.

1 / 5
યસ બેંકના શેરના ભાવ 9 ફેબ્રુઆરી, 2024ના રોજ 32.85 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તે ભાવથી અત્યાર સુધીના 8 ટ્રેડિંગ સેશનમાં યસ બેંકના શેરમાં અંદાજે 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભાવમાં ઘટાડો થયો હોવા છતાં યસ બેંકના શેર છેલ્લા 3 મહિનામાં લગભગ 30 ટકા ઉપર છે.

યસ બેંકના શેરના ભાવ 9 ફેબ્રુઆરી, 2024ના રોજ 32.85 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તે ભાવથી અત્યાર સુધીના 8 ટ્રેડિંગ સેશનમાં યસ બેંકના શેરમાં અંદાજે 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભાવમાં ઘટાડો થયો હોવા છતાં યસ બેંકના શેર છેલ્લા 3 મહિનામાં લગભગ 30 ટકા ઉપર છે.

2 / 5
15 ફેબ્રુઆરીએ વૈશ્વિક રોકાણ કંપની કાર્લાઈલ ગ્રૂપે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા યસ બેન્કમાં 1.3 ટકા હિસ્સો 1,057 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. યુએસ સ્થિત કાર્લાઈલ ગ્રૂપની પેટાકંપની સીએ બાસ્ક ઈન્વેસ્ટમેન્ટ્સે BSE પર યસ બેન્કના 39 કરોડ શેર વેચ્યા હતા. યસ બેંકમાં કાર્લાઈલ ગ્રુપનો હિસ્સો 6.43% થી ઘટીને 5.08% થયો છે.

15 ફેબ્રુઆરીએ વૈશ્વિક રોકાણ કંપની કાર્લાઈલ ગ્રૂપે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા યસ બેન્કમાં 1.3 ટકા હિસ્સો 1,057 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. યુએસ સ્થિત કાર્લાઈલ ગ્રૂપની પેટાકંપની સીએ બાસ્ક ઈન્વેસ્ટમેન્ટ્સે BSE પર યસ બેન્કના 39 કરોડ શેર વેચ્યા હતા. યસ બેંકમાં કાર્લાઈલ ગ્રુપનો હિસ્સો 6.43% થી ઘટીને 5.08% થયો છે.

3 / 5
મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર Pte એ તે જ દિવસે બલ્ક ડીલ દ્વારા યસ બેંકના 30 કરોડ શેર 830 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, જે કુલ ઈક્વિટીના 1.06 ટકા જેટલા હતા. ટ્રાન્ઝેક્શન 27.1 રૂપિયા પ્રતિ શેરના ભાવે થયું હતું.

મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર Pte એ તે જ દિવસે બલ્ક ડીલ દ્વારા યસ બેંકના 30 કરોડ શેર 830 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, જે કુલ ઈક્વિટીના 1.06 ટકા જેટલા હતા. ટ્રાન્ઝેક્શન 27.1 રૂપિયા પ્રતિ શેરના ભાવે થયું હતું.

4 / 5
યસ બેન્કે ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 231 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ પહેલા 51.5 કરોડ રૂપિયા હતો. બેંકની ચોખ્ખી વ્યાજ આવક નાણાકીય વર્ષના ત્રીજા ક્વાટરમાં વાર્ષિક ધોરણે 2.3 ટકા વધીને 2,016.8 કરોડ રૂપિયા છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 2 ટકા પર સ્થિર રહી, જ્યારે નેટ એનપીએ 0.9 ટકા પર સુધરી છે.

યસ બેન્કે ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 231 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ પહેલા 51.5 કરોડ રૂપિયા હતો. બેંકની ચોખ્ખી વ્યાજ આવક નાણાકીય વર્ષના ત્રીજા ક્વાટરમાં વાર્ષિક ધોરણે 2.3 ટકા વધીને 2,016.8 કરોડ રૂપિયા છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 2 ટકા પર સ્થિર રહી, જ્યારે નેટ એનપીએ 0.9 ટકા પર સુધરી છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">