મુકેશ અંબાણીની જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 6 મહિનામાં આપ્યું 50 ટકાથી વધારે રિટર્ન

છેલ્લા 6 મહિનામાં જિયો ફાઈનાન્શિયલ સર્વિસના શેરે ઈન્વેસ્ટર્સને 123.75 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 53.89 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 41.98 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 104.50 રૂપિયાનું વળતર આપ્યું છે.

| Updated on: Mar 18, 2024 | 7:52 PM
જિયો ફાઈનાન્શિયલ સર્વિસને 21 ઓગસ્ટ, 2023ના રોજ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવી હતી. લિસ્ટિંગ બાદ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મુકેશ અંબાણીની માલિકીની આ કંપની સુરક્ષિત લોન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

જિયો ફાઈનાન્શિયલ સર્વિસને 21 ઓગસ્ટ, 2023ના રોજ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવી હતી. લિસ્ટિંગ બાદ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મુકેશ અંબાણીની માલિકીની આ કંપની સુરક્ષિત લોન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

1 / 5
જિયો ફાઈનાન્શિયલ સર્વિસને 21 ઓગસ્ટ, 2023ના રોજ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવી હતી. લિસ્ટિંગ બાદ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મુકેશ અંબાણીની માલિકીની આ કંપની સુરક્ષિત લોન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

જિયો ફાઈનાન્શિયલ સર્વિસને 21 ઓગસ્ટ, 2023ના રોજ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવી હતી. લિસ્ટિંગ બાદ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મુકેશ અંબાણીની માલિકીની આ કંપની સુરક્ષિત લોન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

2 / 5
જિયો ફાઈનાન્શિયલ સર્વિસના શેર આજે 18 માર્ચના રોજ 8.65 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 346.95 ના સ્તર પર ખુલ્યો હતો અને 359.70 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 2.51 ટકાના વધારા સાથે 353.40 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 374.50 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 202.80 રૂપિયા છે.

જિયો ફાઈનાન્શિયલ સર્વિસના શેર આજે 18 માર્ચના રોજ 8.65 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 346.95 ના સ્તર પર ખુલ્યો હતો અને 359.70 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 2.51 ટકાના વધારા સાથે 353.40 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 374.50 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 202.80 રૂપિયા છે.

3 / 5
છેલ્લા 6 મહિનામાં જિયો ફાઈનાન્શિયલ સર્વિસના શેરે ઈન્વેસ્ટર્સને 123.75 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 53.89 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 41.98 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 104.50 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 64.76 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનામાં જિયો ફાઈનાન્શિયલ સર્વિસના શેરે ઈન્વેસ્ટર્સને 123.75 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 53.89 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 41.98 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 104.50 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 64.76 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
જિયો ફાઈનાન્શિયલ સર્વિસમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 47.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 19.9 ટકા છે. કંપનીમાં કુલ 40,83,129 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 224108 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 0.00 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 25.1 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

જિયો ફાઈનાન્શિયલ સર્વિસમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 47.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 19.9 ટકા છે. કંપનીમાં કુલ 40,83,129 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 224108 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 0.00 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 25.1 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">