બાબા રામદેવે જે કંપની ખરીદવા માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો તે કંપનીના શેરમાં ઘટાડો શરૂ
બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે થોડા સમય પહેલા રોલ્ટા ઈન્ડિયા નામની કંપની ખરીદવા માટે રસ દાખવ્યો હતો. આ માટે તેમણે કોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો હતો. આ કંપનીએ ત્રણ મહિનામાં 200 ટકાથી વધુ વળતર આપ્યા બાદ હવે તેના શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
Latest News Updates
Most Read Stories