મુકેશ અંબાણી
મુકેશ ધીરુભાઈ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ એડનમાં થયો હતો. તેઓ એક ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ છે. મુકેશ અંબાણી હાલમાં બજાર મૂલ્ય દ્વારા ભારતની સૌથી મોટી અને મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
ડિસેમ્બર 2023 સુધીમાં $92 બિલિયનની અંદાજિત નેટવર્થ સાથે, તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 15મા સૌથી ધનિક વ્યક્તિ છે. ઇન્સ્ટિટ્યૂટ કેમિકલ ટેકનોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ઇ.ની ડિગ્રી મેળવી છે.
તેમણે પોતાના હસ્તકના ઉદ્યોગ સમૂહને સંતાનો વચ્ચે વહેચી દીધા છે. આકાશ અંબાણી કંપનીના ટેલિકોમ બિઝનેસનું નેતૃત્વ કરશે. સાથે જ ઈશા અંબાણી રિટેલ બિઝનેસનું નેતૃત્વ કરશે. જ્યારે તેમના નાના પુત્ર અનંત અંબાણી એનર્જી યુનિટને આગળ વધારશે.
Breaking News : ગુજરાત માટે રિલાયન્સની 5 મોટી જાહેરાત, Jio લોન્ચ કરશે દેશનું પહેલું મેડ-ઇન-ઇન્ડિયા AI પ્લેટફોર્મ, જાણો
વાયબ્રન્ટ ગુજરાત 2026 સમિટ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભારતના ડિજિટલ ભવિષ્યને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે Jio દેશનું પહેલું સંપૂર્ણપણે મેડ-ઇન-ઇન્ડિયા, પીપલ-ફર્સ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે ખાસ કરીને સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Jan 11, 2026
- 10:35 pm
Breaking News : ગુજરાત માટે મોટા સમાચાર, જામનગર બનશે ગ્રીન એનર્જી અને AI હબ, મુકેશ અંબાણીએ આપી ખુશખબર
મુકેશ અંબાણીએ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹7 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી. રિલાયન્સ ક્લીન એનર્જી, ગ્રીન મટિરિયલ્સ અને AI ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ સ્થાપિત કરશે.
- Sagar Solanki
- Updated on: Jan 11, 2026
- 5:23 pm
અંબાણી પરિવાર કયું પાણી પીવે છે? એક બોટલની કિંમત જાણી ચોંકી જશો…
મુકેશ અંબાણી અને તેમનો પરિવાર તેમના સ્વાસ્થ્ય માટે કેવા પ્રકારનું પાણી પીવે છે, અને તેનો માસિક ખર્ચ કેટલો છે? તેના ફાયદા અને કિંમત વિશે જાણો.
- Sagar Solanki
- Updated on: Jan 11, 2026
- 4:30 pm
Breaking news : મુકેશ અંબાણી ખરીદશે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ! અમેરિકા સાથેની વાતચીતથી ગુજરાતની રિફાઇનરીને ફાયદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રશિયન તેલ આયાત ઘટાડવા અમેરિકાના દબાણ વચ્ચે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ફરી ખરીદવા માંગે છે. કંપની આ માટે અમેરિકાની મંજૂરી મેળવવા પ્રયાસ કરી રહી છે.
- Sagar Solanki
- Updated on: Jan 10, 2026
- 5:30 pm
Breaking News : ટૂંક સમયમાં લોન્ચ થશે મુકેશ અંબાણીની Jio કંપનીનો IPO, અહીં જાણો A ટુ Z માહિતી
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ ટૂંક સમયમાં IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિલાયન્સ જિયો જૂન 2026 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની યોજના ધરાવે છે. અંદાજ મુજબ, કંપની દ્વારા માત્ર 2.5 ટકા હિસ્સો વેચીને આશરે 4 અબજ ડોલર એકત્ર કરી શકાય છે, જે ભારતીય શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે.
- Sagar Solanki
- Updated on: Jan 10, 2026
- 4:46 pm
ઓફિસમાં નોકરી કરતાં લોકોથી વધુ કમાય છે અંબાણીના નોકરો? જાણો એન્ટિલિયામાં કામ કરતા 600 કર્મચારીઓની હકીકત
મુકેશ અંબાણીનું 27 માળનું ભવ્ય નિવાસસ્થાન “એન્ટિલિયા” માત્ર એક ઘર નથી, પરંતુ વૈભવ, ટેકનોલોજી અને ઉત્તમ વ્યવસ્થાપનનું અનોખું ઉદાહરણ છે. મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત આ ઈમારત તેની ભવ્યતા માટે દુનિયાભરમાં જાણીતી છે. પરંતુ જેટલું આ ઘર ભવ્ય છે, એટલી જ રસપ્રદ છે તેની અંદર કામ કરતા કર્મચારીઓની વ્યવસ્થા અને તેમની આવક.
- Sagar Solanki
- Updated on: Jan 5, 2026
- 9:08 pm
US-Venezuela Conflict : અમેરિકા-વેનેઝુએલા યુદ્ધનો ભય… શેરબજારમાં ગભરાટ! અંબાણીથી લઈને જિંદાલ સુધીના ખેલાડીઓ મુશ્કેલીમાં !
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતા યુદ્ધના ભયથી વૈશ્વિક બજારોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભારતીય શેરબજારમાં તેની અસર સ્પષ્ટ બની છે. અંબાણીથી લઈને જિંદાલ સુધીની મોટી કોર્પોરેટ કંપનીઓ પર આ ભૂ-રાજકીય તણાવની સીધી અસર પડી રહી છે.
- Sagar Solanki
- Updated on: Jan 5, 2026
- 5:19 pm
કષ્ટભંજનદેવના શરણે મુકેશ અંબાણી અને અનંત અંબાણી, સાળંગપુરમાં કર્યા દર્શન અને અર્પણ કર્યા 5 કરોડ
દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તથા તેમના પુત્ર અનંત અંબાણીએ બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી. આ પવિત્ર મુલાકાત દરમિયાન પિતા-પુત્રએ કષ્ટભંજનદેવના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે હનુમાનજીની આરાધના કરતા મુકેશ અંબાણીએ આત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો છે.
- Meera Kansagara
- Updated on: Jan 5, 2026
- 11:38 am
અમેરિકાના દબાણ વચ્ચે પણ ન ઝુક્યા આ ગુજરાતી બિઝનેસમેન, જાણો કેવી કરી કમાલ ?
અમેરિકી દબાણ અને પ્રતિબંધો છતાં, ભારતની કંપનીએ ફરી રશિયન ક્રૂડ તેલની ખરીદી શરૂ કરી છે. 2.2 મિલિયન બેરલ તેલ સાથે ત્રણ ટેન્કર ગુજરાતની રિફાઇનરી તરફ રવાના થયા છે.
- Sagar Solanki
- Updated on: Jan 2, 2026
- 7:07 pm
Richest Gujarati Businessman : આ બે ગુજરાતી બિઝનેસમેન બન્યા વધુ અમીર, 5 દિગ્ગજોને અબજો રૂપિયાનું નુકસાન
2025 ભારતના અબજોપતિઓ માટે મિશ્ર પરિણામોનું વર્ષ રહ્યું. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ નોંધપાત્ર સંપત્તિ વૃદ્ધિ નોંધાવી. જ્યારે અન્ય દિગ્ગજોને નુકસાન પણ થયું છે.
- Sagar Solanki
- Updated on: Dec 30, 2025
- 5:51 pm
મુકેશ અંબાણી લોકોને સસ્તામાં આપશે ગ્રીન અને ક્લીન એનર્જી, જાણો આખો પ્લાન
મુકેશ અંબાણીએ ભારતના ઊર્જા ભવિષ્ય અને 'નવા ભારત' પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ગ્રીન એનર્જી, ખાસ કરીને સૌર ઊર્જાની અદભૂત ક્ષમતા પર ભાર મૂક્યો.
- Sagar Solanki
- Updated on: Dec 21, 2025
- 3:56 pm
મુકેશ અંબાણીના રિલાયન્સના શેરમાં આટલો મોટો ઉછાળો.. શું હવે આવી ગયો નફો બુક કરવાનો સમય ?
2025માં રિલાયન્સ શેરે 28% વૃદ્ધિ સાથે રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે, જે Jio અને રિટેલ બિઝનેસની મજબૂત કામગીરીને આભારી છે. શેર સર્વકાલીન ઊંચાઈ નજીક પહોંચ્યો છે.
- Sagar Solanki
- Updated on: Dec 20, 2025
- 4:48 pm
ક્યારે આવશે રિલાયન્સ રિટેલનો IPO, દેશના સૌથી મોટા રિટેલરની તૈયારીઓ શું છે?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2028 માં તેના રિટેલ વ્યવસાય માટે પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે આંતરિક રીતે લક્ષ્ય નક્કી કર્યું છે. આ તૈયારીના ભાગ રૂપે, કંપની નફાકારક નેટવર્ક વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
- Devankashi rana
- Updated on: Dec 12, 2025
- 4:25 pm
મુકેશ અંબાણીના ઘરે કેમ રોજ બને છે 4000 રોટલી? ખરેખર આટલી બધી રોટલી ખાઈ જાય છે અંબાણી પરિવાર ?
ઘરે બનાવેલી દરેક વાનગીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મુકેશ અંબાણીના ઘરે દરરોજ 4,000 રોટલીઓ બને છે તો આટલી બધી રોટલી કેમ બનાવવામાં આવે છે તેમજ શેફનો પગાર કેટલો છે ચાલો જાણીએ
- Devankashi rana
- Updated on: Dec 8, 2025
- 2:58 pm
Reliance : અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીને આ બે કંપની કરાવે છે સૌથી વધુ કમાણી, જાણી લો ફાયદામાં રહેશો..
S&P ગ્લોબલ રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બમ્પર કમાણી પાછળ ડિજિટલ અને રિટેલ ક્ષેત્રો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. 2026 સુધીમાં, કંપનીના કુલ રોકડ પ્રવાહનો આશરે 60% હિસ્સો આ બે ક્ષેત્રોમાંથી આવશે, જે અસ્થિર હાઇડ્રોકાર્બન વ્યવસાય પરની નિર્ભરતા ઘટાડી રહ્યો છે.
- Sagar Solanki
- Updated on: Dec 5, 2025
- 3:25 pm