Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

મુકેશ ધીરુભાઈ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ એડનમાં થયો હતો. તેઓ એક ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ છે. મુકેશ અંબાણી હાલમાં બજાર મૂલ્ય દ્વારા ભારતની સૌથી મોટી અને મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.

ડિસેમ્બર 2023 સુધીમાં $92 બિલિયનની અંદાજિત નેટવર્થ સાથે, તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 15મા સૌથી ધનિક વ્યક્તિ છે. ઇન્સ્ટિટ્યૂટ કેમિકલ ટેકનોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ઇ.ની ડિગ્રી મેળવી છે.

તેમણે પોતાના હસ્તકના ઉદ્યોગ સમૂહને સંતાનો વચ્ચે વહેચી દીધા છે. આકાશ અંબાણી કંપનીના ટેલિકોમ બિઝનેસનું નેતૃત્વ કરશે. સાથે જ ઈશા અંબાણી રિટેલ બિઝનેસનું નેતૃત્વ કરશે. જ્યારે તેમના નાના પુત્ર અનંત અંબાણી એનર્જી યુનિટને આગળ વધારશે.

Read More

Jio Plan: Jioનો ધન ધના ધન પ્લાન ! 91 રૂપિયામાં મળી રહી 28 દિવસની વેલિડિટી

8 દિવસની વેલિડિટી જોઈએ છે પણ વધારે પૈસા ખર્ચવા નથી માંગતા? તો આજે અમે તમને રિલાયન્સ જિયોના આવા પ્લાન વિશે જણાવીએ જે ફક્ત 91 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી આપે છે, ચાલો જાણીએ કે આ જિયો પ્લાનનો લાભ કોણ લઈ શકે છે?

15,000 કરોડ રૂપિયાના ‘એન્ટિલિયા’માં એકપણ AC નથી, જાણો મુંબઇની કાળઝાળ ગરમીમાં અંબાણી પરિવાર AC વગર કેવી રીતે રહે છે?

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર મુંબઈની માયાનગરીમાં છે. જો કે, મુકેશ અંબાણીના આ ઘરમાં સ્વિમિંગ પૂલથી લઈને સિનેમા હોલ સુધીની બધી જ સુવિધા છે પરંતુ એસીની સુવિધા નથી.

ફ્રી ફ્રી ફ્રી ! મુકેશ અંબાણી લાવ્યા નવી ઓફર, ફ્રીમાં મળશે આ મોટો લાભ

ઓફર કોને પસંદ ન હોય? આ ઑફર્સ ગ્રાહકોના દિલ જીતી લે છે, આજે અમે તમને આવી જ એક Jio ઑફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

365 દિવસ એક્ટિવ રહેશે સિમ કાર્ડ ! Jioને ખતમ કરી દીધુ ફ્રી કોલિંગનું ટેન્શન

જો તમે વારંવાર માસિક પ્લાનની ઝંઝટમાંથી મુક્ત થવા માંગતા હો, તો Jio એ મોટી રાહત આપી છે. કંપનીએ તેની યાદીમાં લાંબા ગાળાના પ્લાનની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો કર્યો છે.

સાઉથના સુપરસ્ટારે મુકેશ અંબાણી સાથે બિઝનેસમાં હાથ મિલાવ્યો, જાણો કોણ છે આ દિગ્ગજ?

સાઉથ સુપરસ્ટાર હવે ના ફક્ત બોલિવૂડમાં જ પરંતુ બિઝનેસ બ્રાન્ડિંગમાં પણ એનો રંગ જમાવશે. રી-લોન્ચિંગ બાદ કહેવાઈ રહ્યું છે કે, "કેમ્પા કોલા"નો આ સેગમેન્ટ યુવાઓમાં ફરીથી લોકપ્રિય બની રહ્યો છે.

માત્ર 601 રૂપિયામાં મળશે 1 વર્ષ માટે અનલિમિટેડ 5G ડેટા ! મુકેશ અંબાણીના પ્લાને મચાવી હલચલ

આ 601 રુપિયાનો આ પ્લાન અનલિમિટેડ 5G સાથે તમને 1 વર્ષ માટે મળી રહ્યો છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તમે તેને તમારા માટે ખરીદી શકો છો અથવા તમે આ પ્લાન તમારા પ્રિયજનને ભેટમાં પણ આપી શકો છો.

Mukesh Ambani’s Antilia : શું મુકેશ અંબાણીનું એન્ટિલિયા વકફની જમીન પર બનેલું છે? શું છે આખો મામલો… જુઓ Video

મુકેશ અંબાણીનું એન્ટિલિયા વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે જે 15000 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું છે. પરંતુ આ વખતે ઘરની ચર્ચા તેની કિંમત કે અંબાણીની નહીં પણ વક્ફની છે. વાસ્તવમાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુકેશ અંબાણીનું એન્ટિલિયા વકફ જમીન પર બનેલું છે. ચાલો જાણીએ શું છે આખો મામલો?

અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા , જુઓ વીડિયો

મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી હાલ દ્વારકાધીશ મંદિરની પદયાત્રાએ જઈ રહ્યો છે. અનંત અંબાણી ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે. અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા અને સંકલ્પ છે.

Jio Unlimited Offer: ક્રિકેટ સિઝન માટે Jioએ આ અનલિમિટેડ ઓફર લંબાવી, તકનો લાભ લેવાનું ચૂકતા નહીં

આ ક્રિકેટ સીઝનમાં ક્રિકેટ ચાહકો પાસે ખુશ થવાનું વધુ કારણ છે, કારણ કે Jioએ તેની અનલિમિટેડ જિયોહોટસ્ટાર ઓફરને 15 એપ્રિલ 2025 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

આ ખતરનાક બીમારીથી પીડિત છે અનંત અંબાણી, આ છે સ્થૂળતા વધવા પાછળનું સાચું કારણ

મુકેશ અંબાણીના પુત્ર અનંતને એક ખતરનાક બિમારી છે, જેના કારણે તે પોતાનું વજન નિયંત્રિત કરી શકતા નથી. આ બિમારી તેના વધતા શરીરના વજનનું કારણ પણ છે. જેના કારણે તેમને ઘણી અસુવિધાનો સામનો કરવો પડે છે.

Free Jio Coin કમવાનો શાનદાર મોકો, બસ કરવું પડશે આ નાનકડું કામ!

જો તમને Jio Coin ફ્રીમાં જોઈએ છે, તો પહેલા તમારી પાસે Jio Coin સંબંધિત દરેક નાની-મોટી માહિતી હોવી જોઈએ. ઘણા લોકો વિચારે છે કે તેમને Jio સિક્કો ખરીદવો પડશે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે Jio સિક્કો ખરીદવાની કોઈ જરૂર નથી, તમે મફતમાં પણ સિક્કો મેળવી શકો છો.

Jio યુઝર્સની મોજ ! 72 દિવસના પ્લાનમાં 20 GB ડેટા એકદમ ફ્રી, કિંમત માત્ર આટલી

મોબાઈલ યુઝર્સમાં ઈન્ટરનેટ ડેટાનો વપરાશ ઝડપથી વધ્યો છે. OTT સ્ટ્રીમિંગના વધતા ક્રેઝને કારણે ડેટાનો વપરાશ પણ વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, Jio હવે એક આકર્ષક રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે.

FY26 IPO : મુકેશ અંબાણીનું Jio ક્યારે તેનો IPO લોન્ચ કરશે? નાણાકીય વર્ષ 26 ના પહેલા અઠવાડિયામાં થશે આ 4 લિસ્ટિંગ

નાણાકીય વર્ષ 26 ના બીજા કે ત્રીજા ક્વાર્ટરમાં ઘણા મોટા IPO ફ્લોર પર આવી શકે છે, જેમાં રિલાયન્સ જિયો, ઝેપ્ટો અને LG ઇલેક્ટ્રોનિક્સ જેવી કંપનીઓ તેમના IPO લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ નાણાકીય વર્ષમાં ભારતીય શેરબજારમાં અંદાજે 2 લાખ કરોડ રૂપિયાના IPO આવશે.

140 કિલોમીટર પગપાળા દ્વારકા કેમ જઈ રહ્યો છે અનંત અંબાણી, જાણો કારણ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી ફરી એક વખત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં અનંત અંબાણી ચાલીને દ્વારકા જઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનંત અંબાણી દરરોજ 20 કિલોમીટર ચાલે છે.

Jio Recharge Plan: 175 રૂપિયામાં 10GB ડેટાની સાથે 10 OTT એપ્સ ફ્રી, મુકેશ અંબાણી લાવ્યા પૈસા વસૂલ પ્લાન

175 રૂપિયાના પ્લાન સાથે, કંપની તમને 10GB હાઇ સ્પીડ ડેટા પણ ઓફર કરશે, પરંતુ ધ્યાન રાખો કે જો ડેટા મર્યાદા પહોંચી જશે તો સ્પીડ ઘટીને 64kbps થઈ જશે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">