અમદાવાદીઓ માટે ખુશખબર, લાંભા વિસ્તારમાં 30 કરોડના ખર્ચે બનશે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ

અમદાવાદમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં નિરાધાર વૃદ્ધો માટે રાજ્યની પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ હોસ્પિટલના નિર્માણ પાછળ 30 કરોડનો ખર્ચે કરવામાં આવશે. લાંભામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.

| Updated on: Apr 28, 2024 | 4:29 PM
અમદાવાદમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં નિરાધાર વૃદ્ધો માટે રાજ્યની પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે.

અમદાવાદમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં નિરાધાર વૃદ્ધો માટે રાજ્યની પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે.

1 / 5
આ હોસ્પિટલના નિર્માણ પાછળ 30 કરોડનો ખર્ચે કરવામાં આવશે. લાંભામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.

આ હોસ્પિટલના નિર્માણ પાછળ 30 કરોડનો ખર્ચે કરવામાં આવશે. લાંભામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.

2 / 5
હોસ્પિટલમાં સારવારની સાથે સાથે વરિષ્ઠ નાગરિકો માટે રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલમાં રાજ્યના કોઈપણ વૃદ્ધાશ્રમ અથવા આશ્રમમાં નિરાધાર વૃદ્ધોની મફતમાં સારવાર કરવામાં આવશે.

હોસ્પિટલમાં સારવારની સાથે સાથે વરિષ્ઠ નાગરિકો માટે રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલમાં રાજ્યના કોઈપણ વૃદ્ધાશ્રમ અથવા આશ્રમમાં નિરાધાર વૃદ્ધોની મફતમાં સારવાર કરવામાં આવશે.

3 / 5
આ સાથે વૃદ્ધોને વિવિધ પ્રકારના રોગોની સર્જરી અને ચેક-અપની સુવિધા પણ આપવામાં આવશે. આ સાથે જ માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા જરૂરિયાતમંદ લોકો માટે આ હોસ્પિટલમાં અલયમાર સેન્ટરની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

આ સાથે વૃદ્ધોને વિવિધ પ્રકારના રોગોની સર્જરી અને ચેક-અપની સુવિધા પણ આપવામાં આવશે. આ સાથે જ માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા જરૂરિયાતમંદ લોકો માટે આ હોસ્પિટલમાં અલયમાર સેન્ટરની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

4 / 5
આ સાથે અંધ અને વિકલાંગ લોકો માટે બિલ્ડીંગ પણ બનાવવામાં આવશે. જેમાં તેમને સારવારની સુવિધા મળશે. આ હોસ્પિટલમાં રાજ્યના કોઈ પણ  નિરાધાર વડીલો, વૃદ્ધાશ્રમ કે આશ્રમમાં રહેતા વૃદ્ધોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે. (Image - Freepik)

આ સાથે અંધ અને વિકલાંગ લોકો માટે બિલ્ડીંગ પણ બનાવવામાં આવશે. જેમાં તેમને સારવારની સુવિધા મળશે. આ હોસ્પિટલમાં રાજ્યના કોઈ પણ નિરાધાર વડીલો, વૃદ્ધાશ્રમ કે આશ્રમમાં રહેતા વૃદ્ધોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે. (Image - Freepik)

5 / 5

Latest News Updates

Follow Us:
દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video
દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">